________________
3
ફણા.
1||.
1 શ્રી પાનાથ જિનનેન્દ્ર પ્રતિમા
* શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૩ ૦ અંક ૧૪/૧૫ તા. ૫ ૧૨-૨૦૦૦ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ
શ્રી અમૃતેશ્વર પાર્વનાથ જિનેન્દ્રાય નમઃ
હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમ: અક્ષત, અપૂર્વ અને અત્યંત ભાવ વર્ધક પ્રતિમા મંદિર નિર્માણ યોજના લાભ લેવા વિનંતી મૂ-૨૫ ફ્ટ ૫ ઈંચ
૨oll કુટ - એટલે ૩૦૫ ઈંચ)ની
- ૨૮ ઈંચની * ૩૩૩ ઇંચના પદ્માસનસ્થા શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર પ્રતિમા EE
શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી સ્મૃતિ મંદિર | | શુભ સ્થળઃ શ્રી હા. વી. ઓ. પ્લે. મૂ. તપા. જૈન ધર્મશાળા, શંખેશ્વર.
૫. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી દેરાસરના સામેના મેદાનમાં ૨૫ ફૂટ ૫ ઇંચના પ્રતિમાજી અને ૨૮ ઈચના ફણાવાળા શ્રી પાર્શ્વનાથજીના ૩૩૩ ઈચના પ્રતિમાજી તૈયાર થાય છે. આરસના મંદિરનું નિમાર્ણ પણ ઝડપથી ચાલે છે. મુખ્યદાતા ૩ અને સહયોગી દાત ૩૦ લેવાના છે. | ૨૦૫૭ મહા સુદ ૫ તા. ૨૯-૧-૨૦૦૧ ના રોજ અંજનશલાકા મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થશે..
- લાભ લેવાની યોજના મુખ્ય દાતા : રૂા. ૧૫ લાખ આવેલા શુભ નામો
(૧) શ્રી રમેશચંદ્ર કાનજી વજા માલદે - મોમ્બાસા (૨) શ્રીમતી જયાબેન ગુલાબચંદ મુળચંદ મારૂ – લંડન
(આમાં એક નામ બાકી છે.). સહયોગી દાતા ઃ રૂા. બે લાખ બાવીશ હજાર બસો બાવીસ, આવેલા શુભ નામો (૧) સંઘવી પોપટલાલ વીરપાળ દોઢીયા - મુંબઈ (૨) શ્રીમતી દેવકુંવરબેન લાલજી નગરીયા - લંડન (૩) શાહ રમણીકલાલ જેસંગ દેવશી વોરા - લંડન (૪) શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવાર, મીઠે ઈવાળા (૫)શાહ લખમણ વીરપાર મારૂ પરિવાર સોળસલાવાળા (દ) શ્રીમતી રતનબેન શામજી લખમશી જારીયા – મુંબ (૭) શાહ સતીષકુમાર કેશવલાલ માલદે - મોમ્બાસ (૮) શાહ ઝવીબેન મેઘજી સામત ધનાણી – લંડન (૯) શ્રી બાઉન્ડ્રસ ગ્રીન સત્સંગ મંડળ એ ગ્રુપ - લંડન (૧૦) શ્રી બાઉન્ડ્રસ ગ્રીન સત્સંગ મંડળ બી-ગ્રુપ - લંડન (૧૧શ્રીમતી રમાબેન લાલજી હેમરાજ – લંડન (૧૨) શાહ પોપટલાલ રાજા શાહ મેઘજી રાજા ગુઢકા - મુંબઈ (૧૩ શ્રીમતી વેજીબેન ગોસર રામજી દોઢીયા ગજણાવાળા પરિવાર-એલોરેટ (૧૪) શાહ જુઠાલાલ ધરમશી હરીયા - લંડન (૧૫) શા. મેઘજી ડાયા પરિવાર હ. શા. લીલાધર મેઘજી મુંબઈ.
આ યોજનામાં ત્રીસેક નામ લેવાના છે. મુખ્ય દાતાના % - ૫૦ નામો લખાશે અને સહયોગી દાતાન. ૧૫ - ૨૦Hમો મૂર્તિમાં લેખાશે. લાભ લેનાર પોતાના નામોની વિગત પણ મોકલી આપશો. ત્રીશેક નામો લેવાના છે. આપને આ મહાન અદ્વિતીય અદ્ભુત યોજનામાં લાભ લેવા વિનંતી છે.
• નામ તથા રકમ મોકલુવાનું સરનામું :
શ્રી હા. વિ. ઓ. પ્લે. મતિ. તપા. જૈન ધર્મશાળા C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર - ૩૬૧ ૦૦૫. ફોન : ૭૭૦૯૬૩ તો ક, અંજનશલાકા પ્રતિષ્ઠાનો મહોત્સવ તા. ૨૧-૨૦૦૧ થી તા. ૩0-૧-૨૦૦૧ છે.
૩૩૩ ઈચના પ્રતિમાજી તા. ૮-૧૨-૨૦OO લગભગ શંખેશ્વર પધારી જશે.