________________
તા. ૨૧-૧૨-૯૯
વર્ષ-૧૨૦ અંક ૧૦ થી ૧૩ પાસેથી આ અન્યાયી પગલું ભરવા બદલ ખુલાસો
માંગ્યો હતો.
માટુંગા માં રહેતા વયોવૃદ્ધ શ્રાવક કાંતિલાલ ચુનીલાલ શાહ વર્ષોથી ૫ તિથિની માન્યતા પ્રમાણે આરાધના કરે છે. તેઓ અગાઉ ધી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના ટ્રસ્ટી પણ રહી ચૂકયા છે. ઉપાશ્રયની બહાર મુકવામાં આવેલાં બોર્ડ ·ાંચી અકળાઈ ગયેલા કાંતિલાલ શાહે પોતાના લેટરપેડ ઉપ૨ ટ્રસ્ટીઓને પત્ર લખી પૂછાવ્યું કે, “આપણો અત્રેનો શ્રીસં સ્થપાયો ત્યારથી શ્રી તપાગચ્છ સંઘની સમાચારી અને માન્યતા પ્રમાણે આજ સુધી ચાલતું આવ્યું છે. તેમાં અત્યારે એકાએક ફેરફાર કરવાનું પ્રયોજન શું ? કાંતિલાલ શાહના આ પત્રનો કોઈ પ્રત્યુત્તર ટ્રસ્ટીઓએ આપ્યો નહિ, કાંતિલા। શાહે થોડા દિવસ પછી એક રિમાઈન્ડર લખીને અગાઉ પત્રનો જવાબ આપવા વિનંતી કરી, તેનો પણ જવાબ મ યો નહિ એટલે બે તિથિના ૧૨૮ શ્રાવક શ્રાવિકાઓએ કોર્ડના લખાણ સામે વિરોધ દર્શાવતો પત્ર સિટી સિવીલ કોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિ આર. બી. પોતાની સહી થે ટ્રસ્ટીઓને મોકલી આપ્યો ટ્રસ્ટીઓએ આ | મલ્લીકે વચગાળાનો આદેશ આપી શ્રી માટુંગા જૈન શ્વેતાંબર પત્રનો જવાબ આપવાની પણ દરકાર કરી નહિ. મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના ત્રણ ઠરાવો ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો. એટલે ટ્રસ્ટીઓએ વચગાળાના આદેશને કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટ સિટી સિવીન કોર્ટને સુનાવણી જલદી પૂરી કરવા આદેશ આપ્યો. સિટી સિવીલ કોર્ટે સુનાવણી લગભગ પૂરી કરી લીધી અને આદે આપવાની તૈયારી કરી ત્યાં ટ્રસ્ટીઓએ બીજો મુદ્દો ઉઠાવ્યો સિટી સિવીલ કોર્ટને આ પ્રકારના કેસની સુનાવણી કરવાન અધિકાર જ નથી. આ મુદ્દા સાથે તેમણે હાઈકોર્ટમાં રિટ અરજી કરી. આ રિટ અરજીને ફગાવી દેતાં હાઈકોર્ટના જજ શ્રીમતી કે. કે. બામે સિટી સિવીલ કોર્ટના કેસમાં ચેરિટ કમિશ્નરને પણ એક પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો છે આ આદેશ સામે શ્રી માટુંગા જૈન સંઘે હાઈકોર્ટમાં સિવીલ એપ્લીકેશન કરી આદેશને રદ કરવાની અરજી કરી હતી તેને
જનરલ સભામાં ઉપસ્થિત બે તિથિના શ્રાવક શ્રાવિકાઓએ ઉપના ઠરાવોનો ભારે વિરોધ કર્યો પણ તેમના વિરોધની નોંધ સુદ્રા લેવામાં આવી નહિ માટુંગાના શ્રી સંઘમાં એક તિથિના શ્રા ક શ્રાવિકાઓની જંગી બહુમતી છે. આ બહુમતીના જોરે તેમણે બે તિથિના શ્રાવક શ્રાવિકાઓની પણ હાઈકોર્ટ ડીસમીસ કરતાં શ્રી માટુંગા જૈન સંઘે ડુપ્રીમ માન્યતાને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો, એટલે પોતાના કોર્ટમાં સ્પેશીયલ લીવ પીટીશન (નં.૭૩૦૫/૧૯૯૯) ફાઈલ ધાર્મિક સ્વાતંત્ર્યન અધિકારની રક્ષા માટે બે તિથિના શ્રાવકો કરી આ પીટીશનને ભારતના ચીફ જસ્ટિસ એ. એસ. આનંદ પાસે અદાલતના દ્વાર ખટખટાવવા સિવાય કોઈ વિકલ્પ જ જસ્ટિસ જગન્નાથ રાવ, અને જસ્ટિસ સંતષ હેગડેની બનેલી સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેન્ચે ફગાવી દેતા. માટુંગાના દેરાસરમાં બે તિથિના સાધુ સાધ્વીજી ભગવંતોના પ્રવેશ આડેનો મોટો અવરોધ દૂર થયો છે. હવે ચેરિટી કમિશ્નરનો
રહ્યો નહિ.
શ્રી માટું જૈન શ્વેતાંમ્બ૨ તપાગચ્છ સંઘના ટ્રસ્ટીઓએ ગયા વર્ષની પહેલી જુલાઈએ આખા સંઘની જનરલ સભા બોલાવી નીચેના ત્રણ ઠરાવો બહુમતીથી પસાર કરી દીધા :
(૧) આપણા સંઘમાં એક તિથિની માન્યતા પ્રમાણે
? આરાધના કરવામાં આવશે.
(૨) આપણા સંઘમાં નવાંગી ગુરુપૂજન કરાતું નથી. (૩) આપણા સંઘમાં પ્રતિક્રમણ પછી સંતિકરમ્
બોલાય છે.
૭૭
તલકચંદ શાહ નામના શ્રાવકોએ સિટી સિવીલ કોર્ટમાં એક દાવો ટ્રસ્ટીઓ સામે કરી અન્યાયકારી ત્રણ ઠરાવો રતલ કરવાની માંગણી કરી, સિટી સિવીલ કોર્ટમાં ટ્રસ્ટીઓ જે એફિડેવિટ કરી તેમાં અનેક જૂઠા આક્ષેપો કરી તેમણે બે તથિ પક્ષના આરાધકોની લાગણી વધુ દુભાવી ટ્રસ્ટીઓએ એફિડેવિટમાં એવું લખ્યું કે અમે દ્રવ્યસપ્તતિકા નામના ગ્રંથને પવિત્ર માનતા નથી. તેનું કારણ એટલું જ હતું કે આ પ્રાચીન ગ્રંથમાં નવાંગી ગુરુપૂજનની પ્રેરણા કરવામાં આવી છે. તમામ જૈનાચાર્યો આ ગ્રંથને પવિત્ર માને છે, પણ ટ્રસ્ટીઓએ પોતાની ખોટી જીદના સમર્થન માટે આ ગ્રંથને પવિત્ર માનવાનો ઈન્કાર કરી દીધો તેમણે પોતાની એફિડેવિટમાં એવો પણ આક્ષેપ કર્યો ‘‘સ્ત્રીઓ જ્યારે નવાંગી ગુરુપૂજન કરે છે, ત્યારે સાધુના શરીરનો સ્પર્શ નથી કરતી'' એ વાતનો અમે ઈન્કાર કરીએ છીએ.’’ આવું લખીને સ્પર્શ કરે છે એવું કોર્ટમાં ઠસાવવાનો જે પ્રયત્ન કર્યો છે તે એકદમ આઘાત જનક છે.
કે
માટુંગાના બે તિથિના આરાધકો વતી કાંતિલાલ ચુનીલાલ શાહ, રજેન્દ્ર ગોવિંદજી ખોના અને જયંતીલાલ