SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ અંક ૯૦ તા. ૭-૧૨-૯૯ છે અર્થાતુ મંગળવારની સંવર્ચ્યુરી કરવાના છીએ સંઘનો સંપ | તેરા પંથી વગેરેની સાથે સંપ કરવાની ધૂન (એમને જાગે તો) જળવાતો હોય તો શાસ્ત્રની કે ગુરૂની સાચી માન્યતાને પણ આ મહાગીતાર્થો ! મૂર્તિપૂજા - જીવદયા આ દેના છે છોડી દઈએ તો એમા કશો જ વાંધો નથી. સિદ્ધાન્તોને પણ છોડી દેવા તૈયાર નહીં થાય એવું કહી આ વાત પણ એમની તદ્દન શાસ્ત્ર વિરૂધ્ધ છે અને] શકાય તેમ નથી? અર્થાત એ પણ છોડી દેવા તૈયાર થઈ લોકોને ઉન્માર્ગે દોરનારી છે સિદ્ધાન્તના ભોગે કયારે ય પણ [ પણ જાય. સંપ કરાય જ નહી. સંઘના ભોગે પણ સિદ્ધાન્ત સચવાવો જ પૂર્વાચાર્યોએ સંઘના સંપની પરવા કર્યા ગર જોઈએ પૂર્વાધાર્યોએ જ્યારે જ્યારે સિદ્ધાન્તની બાબતમાં સિદ્ધાન્તને સાચવતાં આવ્યો છે સન્માર્ગને જાળવતા આવ્યા મતભેદો ઉભા થયા છે ત્યારે સંઘર્ષો કરીને પણ સિદ્ધાન્ત છે જે આપણા સુધી આવ્યો છે અને એ શાસનના અંત સુધી સાચવ્યો છે. સંઘના એક્યની પરવા કરી નથી. સંઘમાં | જળવાવો જ જોઈએ જેના દ્વારા અનેકાનેક આતઓ ભાગલા પડે તો પડવા દીધા છે પણ સિદ્ધાન્તનો નાશ થવા | સ્વપરનું કલ્યાણ સાધી શકે. દીધો નથી વિદ્ધાન્ત અને સિદ્ધાન્તને અનુસરનારી ગુરુની | જૈન શાસનમાં સંઘના સંપની અતીવ આવશ્યકતા માન્યતાને સાચવવા ખાતર સંઘમાં ભાગલા પડવાની તો શું છે. પણ સિદ્ધાન્તને સાચવીને, સિદ્ધાન્તને છોડી ને તો મહિ વાત કરવી પણ પોતાના પ્રાણની પણ પરવા કરી નથી. | ધગધગતા તેના કડાયામાં પણ પડતું મૂક્યું છે અને પોતાના પ્રાણની આહુતિ પણ આપી છે. “સિદ્ધાન્ત નહિ સચવાય તો ભગવાનનો સંઘ સિંઘ તરીકે જ નહિ રહે અને સિદ્ધાન્ત સચવાશે તો જ સંઘ સંઘ સિદ્ધાનસને છોડીને સંઘમાં સંપ કરવાની પ્રવૃત્તિ તરીકે ઉભો રહેશે. માટે જ આ. શ્રી હરિભદ્ર સૂ. મ. ડ્યું કરનારા એ ભગવાનના શાસનનો સંઘ ઉભો નથી કરતા પણ કે “અહુતો સંઘો કરી સંયો” આજ્ઞાયુક્ત - આ છે – એક ટોળું જ ઉભુ કરે છે. સિદ્ધાન્ત તેનાથી યુક્ત – આજ્ઞા – સિદ્ધાન્તનું યથાશક્તિ પહેલાના કાલમાં પૂર્વાચાર્યો સિદ્ધાન્તના રક્ષણ માટે પાલન કરનારો અને તેના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાળો જા સંઘ પોતાના પ્રાણનું બલિદાન આપી દેવા તૈયાર થતા હતા. | કહેવાય છે બાકીનું લોકોનું ટોળું હાડકાનો ઢગલો કહેવા મ છે ત્યારે આજના મહાગીતાર્થ કહેવાતા આચાર્યદિ સિદ્ધાન્તને | એનો અર્થ એ જ થયો કે સંઘના સંપ કરતા સિદ્ધાકે – ઉડાવવાની વાતો કરી રહ્યા છે અને એ ખરેખર જૈન શાસન આજ્ઞા મહત્વની છે. માટે મોટો ખતરો ઉભો કરનારા છે. એથી દરેક સુજ્ઞ પુરૂષોએ સમજી રાખવું જોઈએ કે આ મહાગીતાર્થ ગણાતા આચાર્યો જ્યારે જ્યારે વર્તમાનમાં જેઓ સિદ્ધાન્તને છોડીને સંઘના સંપની તો સિદ્ધાન્તની બાબતમાં મતભેદો ઉભા થશે ત્યારે સંઘનો સંપ | કરે છે તે વાહીયાત વાતો છે. જાળવી રાખવાની ધૂનમાં સિદ્ધાન્તોને ઉડાવતા જશે અને તે માટે સંમેલન પરસ્તો દ્વારા પથરાયેલી સંઘ એનું પરિણામ એવું આવશે કે જૈન શાસનમાં શાસ્ત્ર વિરૂદ્ધ | | એક્યતાની ભ્રમ જાળમાં ફસાયા વગર શાસ્ત્ર તથા પ.પૂ. ખોટી પ્રવૃત્તિઓની અને ખોટી માન્યતાઓની એવી આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. 3 મદિ ! અંધાધુંધી આવશે કે જેના કારણે શાસ્ત્ર વિરૂદ્ધ ખોટી ગુરૂભગવન્તોની સાચી માન્યતાના અનુસારે ૨૦૧૫ની આ પ્રવૃત્તિઓ કરવા દ્વારા લોકો સંસારની ઉંડી ખાઈમાં ક્યાંએ સાલે ઉદયાત ભાદરવા સુદ ચોથ સોમવારના દિવ જ ફેંકાઈ જશે. સંવછરી પર્વની આરાધના કરવાની ચૂકશો નહિ એવો સર્વે સિદ્ધાનાના ભોગે સંઘમાં સંપની વાતો કરનારા | મહાનુભાવોને અનુરોધ કરવામાં આવે છે. મહાગીતાર્થ દાણાતા આચાર્યોને ઓળખી લેવા જેવા છે કે સમજીને સાચી આરાધના કરી વહેલી તકે કલ આચાર્યો જેન શાસનમાં કેવો ભયંકર વિપ્લવ જગાડનારા છે. | કર્મનો ક્ષય કરી સિદ્ધિ પદ પામો એજ સદાની મનોકામ છે. સંઘમાં સંપ કરવાની ધૂનમાં આજે તીથિનો સાચો સિદ્ધાન્ત છોડી દીધો કાલે એવું પણ બને કે સ્થાનકવાસી – હાકાલાવાલાવાલાબાલાલકાકાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાહાકાણકાણશશશ શશશશ શશશણસાર મળી
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy