SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૭ અંક ૯૦ તા. ૭-૧૨-૯૯ સચ્ચારિત્ર ચડામણિ કર્મ સાહિત્ય નિષ્ણાત સિદ્ધાન્ત મહોદધિ પરમ ગીતાર્થ ૫.પૂ.આચાર્ય દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના પરમ ભક્ત તરીકે ગણાતા અનુયાયી વર્ગને નમ્ર નિવેદન શ્રી પ્રેમસપુત જિનાજ્ઞારસિક દરેક મહાનુભાવોએ ૨૦૫૫ની | પણ ઉદયાત ભાદરવા સુદ ૪ ના દિવસે જ સંવચ્છરી પર્વની સાલમાં ભાદરવા સુદ ૪ તા.૧૩-૯-૯૯ સોમવારે જ આરાધના કરવાનું જણાવ્યું હતું તે આ પ્રમાણે. સંવચ્છરી પર્વની આરાધના કરવી જોઈએ. ૫. પૂ. આચાર્ય ભગવન્ત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. “જીવયમ્મિ ના સીદિ સા, પમાળ મિત્કારિક શાસ્ત્રપાઠના | આધારે તથા સંઘ માન્ય જન્મભૂમિ પંચાંગના અનુસારે ઉદયાત ભા.૨વા સુદ ચોથને જ સંવચ્છરી પર્વની આરાધના | કરવા માટે સાચી તીથિ માનતા હતા અને એ દિવસે જ સંવછરી પર્વની આરાધના કરતા હતા. ઉદયાત ભાદરવા સુદ ૪ ને છોડીને બીજી તીથિમાં સંવછરી કરાય તો સંવચ્છીની વિરાધના થાય એવી તેઓશ્રીની ઢ માન્યતા હતી. ‘શ્રી સંઘ માન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદ પંચમીની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત ભાદરવા સુદ ચો શ્રી સંવચ્છરી કરવાની અને તેજ પ્રમાણે બાકીની બારસ પર્વી માહેની તીથિઓ તથા કલ્યાણક આદિની સર્વ તીથિ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આધના કરવાની છે.’' પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ.મ. સા. ૨૦૧૮ની સાલમાં ચૈત્ર વદ ૫ બુધવારના દિવસે અમદાવાદમાં પોતાના સમુદાયના સમાધાનની જાહેરાત કરતી વખતે તીથિની બાબતમાં કરેલું નિવેદન આ પ્રમાણે છે. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. જીવૅથ્યિ આ સીહિ તા ક્ષયે પૂર્વા ફત્યારિ” શાસ્ત્ર પાઠોના અનુસારે જે તીથિઓની આરાધના કરતા હતા તે તીથિઓજ સાચી હતી અને છે એ વાતને જણાવવા માટે સમુદાયના સમાધાનની જાહેરાત કરતી વખતે તેઓશ્રી દ્વારા કરાયેલું તીથિ બાબાનું નિવેદન સાક્ષી પૂરે છે જે દિવ્યદર્શન તથા જૈન પ્રવચન નામના પત્રમાં છપાયેલું છે. | આ પ્રમાણે ‘આપણી જ તીથિ સાચી છે. તેમાં શંકા જ નથી એમ ડબ્બલ ‘‘જ’’કાર પૂર્વક પૂ. આ. ૯. શ્રી પ્રેમસૂ.મ. સા. દ્વારા કરાયેલા નિવેદન તથા ૨૦૨૦ની સાલના પટ્ટકના અનુસારે તેમજ તપસ્વી સમ્રાટ પૂ. ચા. દે. શ્રી હીમાંશુ સૂ. મ. પોતાના પરિપત્રમાં જણાવ્યા અનુસારે અને જાહેર કર્યા અનુસારે ૨૦૫૫ની સાલમાં હૃદયાત ભાદરવા સુદ ચોથની સાચી તીથિએ જ સંવચ્છરી પર્વની આરાધના કરવી શાસ્ત્રાનુસારી છે. ઉદયાત ભાદરવા સુદ-૪ ને છોડી ભાદરવા સુદ પહેલી પાંચમને ચોથ માની ઉદયાત પહેલી પાંચમના દિવસે સંવચ્છરી પર્વની આરાધના કરવી એ શાસ્ત્ર વિરૂદ્ધ છે કેમ કે એ રીતે કરવામાં ‘આજ્ઞાભંગ – અનવસ્થા – મિથ્યાત્વ – વિરાધના'' આ ચાર મોટામાં મોટા ભયંકર દોષો લાગે છે. | “તે થિ ચર્ચા બાબતમાં તીથિ આપણી જ સાચી છે તેમાં શંકા જ નથી પરન્તુ સકલસંઘની એક્યની આવશ્યકતા સહુ કોઈ જાણે છે. તેથી કોઈ વખતે કદાચ કોઈ વિચાર કરવાનો પ્રસંગ ઉભો થાય તો તે વખતે હું આચાર્યશ્રી | રામચંદ્ર સૂરીશ્વરજીની સલાહ સંમતિથી કરવાનો છું.’’ | | પ. પૂ. આ. દે. શ્રી હીમાંશુ સૂ. મ. સા. પણ થોડા વર્ષો પહેલા ૨૦૪૪ના સંમેલનની સામે જાહેર કરેલા પોતાના પરિપત્રમાં પોતાના ગુરૂઓ (આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. તથા આ. દે. શ્રી રામચંદ્ર સ. મ.) જે તીથિ માનતા હતા ઉદયાત ભાદરવા સુદ ચોથ સોમવારના દિવસે સંાચ્છી તે સાચી છે. એમ જણાવ્યું હતું અને પોતે ૨૦૫૫ની ચાલમાં પર્વની આરાધના કરવાનું અમદાવાદમાં જાહેર કર્યું હતું. ૨૦૨૦ની સાલમાં પીંડવાડા મુકામે પૂ. આ. ભ. શ્રી પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. ના ભક્ત વર્ગમાં જેઓ પ્રેમસૂરીશ્વરજી મ. સા. દ્વારા કરાયેલ આપવાદિક પટ્ટકમાં | ખરેખર તેઓશ્રી પ્રત્યે જેઓ અગાધ ભક્તિ ધરાવે છે તેમના
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy