SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ / અંક ૯૦ તા. ૭-૧૨-૯૯ ૯ ! પણ હવે દાવાનલ સળગી ઉઠયો છે ત્યારે ઘેઘૂર વૃક્ષો | શ્રીકૃષ્ણ દ્વારકા આવી એકાંતમાં પાંડવોને બધી વાત પણ તેમાં ભસ્મસાત્ થઈ જશે. જ્યારે એ શત્રુઓ તો તણખલા | કરતાં પાંડવોના આનંદનો પાર ન રહ્યો. યુદ્ધના સમ મારથી છે છે જેવા છે. ' પણ રાજન્ ! તમે મારી સાથે દ્વારકા ચાલો. | પાંડુપુત્રો ઉત્સવ મનાવવા લાગ્યા. તમારા પુત્રો તમારા વિયોગથી દુ:ખી છે. અને શ્રીકૃષ્ણ સમસ્ત સૈન્યને સજ્જ કરવાના આદેશો પડુંર જે કહયું વાસુદેવ ! તમે છો ત્યાં સુધી મારા | આપી દીધા.. પુત્રાનો વિજય નિશ્ચિત જ છે. સમસ્ત શત્રુનો સંહાર કરી ફરી (પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્ય .) રાજ્ય પ્રાપ્ત થયેલા પુત્રો જ હું તો જોવા ઈચ્છું છું તેથી વાસુદેવ ! હવે તમે જલી દ્વારકા જાવ. અને યુદ્ધમાં શત્રુનો સંહાર કરીને અમારી સામ્રાજ્ય લક્ષ્મી અમને પાછી અપાવો. સાપ્રતના શ્લોકો નીતિમત્તાનો મર્તમedધર્મ શબ્દોના સહારે નીતિમત્તાને ન્યાય અર્પવો એ તો ! જેટલી તેમના વ્યાપારમાં છલકાતી હતી, તેના કરતાં કઈ ગણી મધલાળ જેવી, મનને ગમતી અને મીઠી વાત છે. અલબત !! વધુ ધાર્મિકતા, વધુ બોલકી બનતી હતી.. હર કોઈ વ્યવહાર { આપદાઓના અખાતમાં ફસાયા પછી ય ન્યાય-નીતિની ધજા | અને વ્યાપારમાં.. ને અડોલ પણે પકડી રાખવી; તે તો કંસારાના ઘાટને શરમાવે તે ધર્મેશભાઈએ ધનોપાર્જનમાં “ન્યાય-નીતિપૂર ધન' છે તેવી કઠિન યાત્રા છે. ને એવું આદર્શ સૂત્ર બનાવ્યું કે “યોગશાસ્ત્ર' થમાં હા ! પણ આ ભારતવર્ષની વસુન્ધરા પર ચંડાળની | કલિકાલસર્વજ્ઞશ્રીએ વહાવેલી, માનવધર્મને બોલતી તે છે ચકડોળમાં ચરાવા છતાં ‘સત્યવાદ’ને નહિ વીસરનારા કઈ | પંક્તિ. ચા સંપન વિમ:...''અહિ શણગાર સજીને કેટલા હરિશ્ચદ્રો થઈ ગયો. નૃત્ય કરતી જોવા મળે. ઈતિહાસ જેમ બેવફા-બે બોલા-દુર્યોધનો ના કાતિલ “ધનશુધ્ધિ'ની નેક એવી તો તેમને પકડી રાખી ત' કે સ્વરો સુણાવે છે. તેમ તેજ ઈતિહાસ હરિશ્ચંદ્ર' જેવાના કાળઝાળ મોંઘવારી અને સત્તાકીય ટેક્ષલૂંટના જમાન માંય સત્યવાદના સોનલ ચિત્રો પણ દર્શાવી શકે છે. ઠગબાજી, કટકી.. બે-ભાવ કે ટેક્ષ ચોરી જેવો કોઈ એ ધર્મ પ્રમાણમાં ઠીક ઠીક વરતાતા આકાળ-ઝાળ કલિયુગનો તેમને સ્પર્શી શકયો નહિ... સામ્પ્રત ઈતિહાસ નવોદિત દુર્યોધનોથી રંગાઈ રહ્યો છે. તે | વરવી વાસ્તવિકતાનો એકરાર કર્યા વિના કોઈ ઓવાર જડે. તેમના જીવનમાં જોવા મળતી આવી વિરલ નું તેમ નથી. સમુદ્રમાંય કાળી રાતે ઝળકતી દીવાદાંડી જેમ] ઉગમકેન્દ્ર હતા.. જિનશાસનના મહાન ફિરસ્તા આ પર્ય પથદર્શન કરાવતી રહે છે; તેમજ ‘કાળા નાણા અને કાળા | | ભગવાન્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ...! | નેણ'ના આ અન્ધાર ઘેરા જમાનામાંય કેટલાક પવિત્ર પુરૂષો મહાપુરૂષની પ્રેરણાને ઝીલી, મહાનુભાવ ધર્મેશ કઈ ! એવા તો આદર્શવાદી પાકી જતા હોય છે કે જેઓ ન્યાય-નીતિ | જીવનને પ્રથમ ધન શુદ્ધિ સાથો સાથ ધર્મવૃધ્ધિના ધોરીમાગે છે તેમજ નિષ્ઠાનું જતું ગીત બની રહે. મોક્ષ તરફ આગળ ધપાવતા હતા. બસ..! સામ્પ્રત સમયે નોંધાયેલી નીતિમત્તાની તવારિખનું જ એક શુભપર્વ એટલે સુશ્રાવક શ્રીધર્મેશભાઈ...! પણ... અફસોસ... ! અનિષ્ટોથી ઉભરાતા આશા | સમાજના કોક વિજ્ઞસન્તોષી તત્વે ઈન્કમટેક્ષ ઓફિસર સે પૈસાના પેટની અકળામણે તેમને ગુર્જરી-મા'ના | પાલવને તિલાંજલિ દઈ મોહમયી નગરી મુંબઈ પહોંચવાની ધર્મેશભાઈ વિરૂધ્ધ-નિરાધાર બદનક્ષી ભરી ફરિયાદ નોંધાશે. ! ફરજ પાડી.. એક દિવસની વાત છે... સુશ્રાધ્ધ ધર્મેશભાઈ, પોતH ! મુંબઈની બહુમાળી વસાહતોમાં વસવાટ કરતું તે કટંબ | નિત્યક્રમ મુજબ પ્રાતઃ સમયે જિનેશ્વર ભગવંત તે જ ( આમ તો ધનસંપન્ન હતું જ.. ખેર ! પણ તે કુટુંબની ધનિકતા ગુરૂભગવત્તની તસવીરો સમક્ષ આરતી-ઓવારણા લઈ ૨માં
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy