SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) '' આપને આહવાન કરે તો પણ તમે સંગર ભૂમિમાં ન આવશો. | તૂટી શકે તેવો નથી. તેથી દુર્યોધનની વફાદારી વહેતા વહેતા પરસ્પી વૈર રાખનારા પાંડવો-કૌરવો ભલે લડી મરે. માટે આ જ ચાહે સમરાંગણમાં આ પ્રાણો ચાલ્યા જતા હોય તો ભલે | સંગ્રામમાં તમારૂ ન આવવું અમે ઈચ્છયું છે. અમારૂ વડિલ | ચાલ્યા જાય. પણ હવે તે વાસુદેવ ! હું દુર્યોધનની સામે માથું ! { તરીકે આટલું તો તમારે માનવું જ પડશે વાસુદેવ!' ઊંચકી શકું તેમ નથી. મેં તજી દીધેલો દુર્યોધન ઝાઝું જીવી નહિ શકે. મિત્રના દ્રોહથી મળેલા સામ્રાજ્ય કરતાં તો ભીષ્મ પિતામહાદિની વાણીથી શાંત પડેલા શ્રીકૃષ્ણ સંગ્રામમાં શત્રુની ખગધારાથી કણ-કણમાં કપાઈ મરવું સારું, કડ્યું! મને ધ્યાનમાં રાખીને જ તો પાંડવોએ આ વિગ્રહ ફાટવા દીધો છે. તેથી શસ્ત્ર સજ્જ થયેલા તેમની સાથે તો મારે વાસુદેવ ! હવે પછી ફરી યુધિષ્ઠિરનો સાથ કરવાનું મને ના ! કહેશો. પણ હા મારી માતા કુંતીને મારા હાર્દિક પ્રણામ આવવુંજ પડશે તેથી કુરૂક્ષેત્રમાં સંગ્રામ ખેડાતો હોય અને કૃષ્ણ કહેજો. અને કહેજો કે – આ કર્ણ ! તારા ચાર પુત્રોના પ્રાણને દ્વારકા બેસી રહેશે તે બની નહિ શકે. પરંતુ તે ભીષ્મ નહિ હરે. પરંતુ બાળપણથી ન જાણે કેમ ગમે તે કારણે મને ! પિતાતમને એક વચન આપું છું કે – સંગ્રામમાં ઉતરેલો અન તરફ તેનો ઘાત કરી નાંખવાની ઈચ્છા ૨ડ્યા કરી છે. ' હું ધર્મ ધારણ નહિ કરું. માત્ર પાર્થનો સારથિ બનીને હું તેથી અર્જુન સિવાય હું કોઈ પાંડવને નહિ હણું તેથી તે માતા! સહાયો બનીશ.” આમ થતાં તમારૂ અને પાંડવોનું બન્નેને મેં આપેલ વચનનું પાલન થઈ શકશે. અમેય મહિમાવાળા તમે અને હણાશે તો કર્ણ સહિતના તારા પાંચ જ પાંડવો રહેશે. મને મનવા યોગ્ય છે. આમ કહી હાથથી અંજલિ જોડીને અને કર્ણ હણાશે તો અન સહિતના પાંચ જ પાંડવો | રહેશે.” શ્રીકૃષ્ણ ત્યાંથી નીકળી ગયા. હવે વિદુરના નિવાસમાં રહેલા પાંડુરાજાને મળવા જઈ આ રીતે બોલતા કર્ણને આલિંગન કરીને વિસ્મય છે રહેલા શ્રીકૃષ્ણે કર્ણને હાથેથી પકડીને પોતાના રથમાં પોતાની પામેલા કૃષ્ણ કર્ણને વિદાય કરી. પાસે મસાડીને કહ્યું કર્ણ ! તારૂ પુરૂષવ્રત તો નામશેષ થઈ. હવે વિદુરના નિવાસમાં રહેલા પાંડુરાજાને મળવા ! ચૂકયું છે. ઔદાર્ય, વૈર્ય, વીર્ય વિવેકાદિ ગુણો તારામાં જરૂર છે. શ્રીકૃષ્ણ આવ્યા. પાંચ ગામડાથી માંડીને વિગ્રહના અંત પણ તારા બાહુબળથી જ ઘમંડી બનીને દુર્યોધન યુદ્ધ છેડી | સુધીના સમાચાર પાંડુરાજાને આપ્યા. રડ્યો છે. તારા અંદરમાં રહેલા ગુણો દુર્યોધન જેવા નરાધમ આથી ક્રોધથી સળગી ઉઠેલા પાંડુરાજે કહ્યું કે- વાસુદેવ! સાથે મૈત્રીથી શરમાઈ રહ્યાં છે. તારી મૈત્રી તો યુધિષ્ઠિર મારા તે પુત્રોને કહેજો કે- જો તમારો જન્મ મારા થી જ થયો જેવા ગણવાન સાથે શોભે. ! અને એક અતિ મહત્વની વાત કે | હોય તો કાયર બનશો નહિ. સંગ્રામના સમયે બંધુના સ્નેહથી જે વાત અહીં આવી રહેલા મને માતા કુંતીએ કરી હતી. કર્ણ ! ભીંજાઈ જઈને સર્વસ્વ લૂંટનારા એવા બંધુ તરફ પ્રેમ બતાવી ! તું રાધેય નથી પણ કૌન્તય છે. કુંતીનો સૌથી મોટો પુત્ર તું જ ના દેશો. શત્રુ પૃથ્વિ ઝુંટવી જાય અને ક્ષત્રિય રખડતો ભટકતો છે. સંજોગોએ માથી તને વિખુટો પાડ્યો. રાધાના હાથે જઈ રહે તો તે ક્ષત્રિય ક્ષત્રિય નથી. કેસરા છેદાઈ ગયા પછી કેસરી ચડયો| માટે હે પાંડવ કર્ણ ! ચાલ તારા નાના ભાઈઓ સામે કેસરી શેનો ? તે પત્થર પણ સારો છે, જે સૂર્યના તાપ પડતા ધનુષ ધારણ કરવાના ન હોય.” તપી ઉઠે છે. પણ તે પુરૂષ નક્કમો છે, જે શત્રુથી પરાભવ શ્રીકૃષ્ણની વાતથી આશ્ચર્ય તથા આનંદ પામેલા કર્ણ ] પામ્યા પછી ક્ષમા ધારણ કરે છે. તેથી હે વત્સો ! ગમતાને તજી કહ્યું કે ગોવિંદ ! તમારી બધી વાત સાચી છતાં જ્યારે દઈને બાહુબળનો મુકાબલો કરીને શત્રુએ ઝૂંટવી લીધેલી ! સૂતપુના ધિક્કર ભર્યા તિરસ્કારથી હું બધેથી ધિક્કેરાતો પૃથ્વિને વિજય અને કીર્તિ સાથે પાછી મેળવો. અને તે કૃષ્ણ ! હતો ત્યારે મારા સૂતપુત્રત્વનો હેજ પણ વિચાર કર્યા વિના | શત્રુસંહારક તમારો અગર સાથ છે. તો પાંડવો માટે સંગ્રામ છે દુર્યોધને મારો હાથ ઝાલ્યો હતો. તેની મૈત્રીએ મારા પ્રાણો દુર્જેય ક્યાં છે?” ખરી લીધા છે. તેથી તેની રૂચિ જ્યાં હશે મારા પ્રાણો ત્યાં જ જઈ મકશે. મૈત્રીના આ બંધનને તોડીને હવે આ કર્ણ હવે ક્રોધાયમાન કૃષ્ણ કહ્યું - શત્રુના પર ભવમાં કોઈ દુર્યોધનો સાથ છોડી પાંડવો તરફ વળી શકે તેમ નથી. | સંશય નથી. આટલા સમય સુધી તમારા પુત્રોની દયાએ શત્રુને ! અમારી મૈત્રીનો તેનો વિશ્વાસ હવે દુનિયાની કોઈ તાકાતથી | જીવાડયા છે.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy