________________
લોભ
ત્રિપદી
rrrrrrrr
શ્રી જૈન શાસન (અઠવાડિક) ) : અધિક અધિક પ્રાપ્ત કરવાની લાલસાથી
- ધર્મસિદ્ધિના લિંગો આત્મા પાપ કર્મ બાંધે છે.
I ઔધર્મ દાક્ષિણ્ય પાપ જુગુપ્તા મેં રાગ : વ્યક્તિ અથવા વસ્તુ ઉપર નો મોહ/આસકિતથી આત્મા પાપ કર્મ બાંધે છે.
નિર્મલ બોધ , લોકપ્રિયતા : વ્યક્તિની ધૃણા કરવાથી આત્મા પાપ કર્મ બાંધે છે.
પૂ. હરિભદ્રસૂરિ (ષોડાક) Sલહ : ઝગડા-કંકાશ-કલેશ કરવાથી આત્મા પાપ કર્મ બાંધે છે.
પોતાના પ્રત્યે કઠોર રહેવું તે “તપ” છે અભ્યાખાન : જુઠ આરોપ આપવાથી આત્મા પાપ કર્મ બાંધે છે.
બીજા પ્રત્યે કોમળ રહેવું તે-અહિંસા
પોતા પ્રત્યે કઠોર અને બીજા પ્રત્યે કોમળ તે સંયમ છે પૈશૂન્ય : સાચા ખોટા આરોપોને પ્રગટ કરવાથી આત્મા પાપ કર્મ બાંધે છે.
૨મ્યા રતિરતિ : અનુકુળ વિષયોમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરવાથી આત્મા રતિ-અરતિના
(કથાનક પાપ કર્મો બાંધે છે. પર-પાવાદ : નિન્દા, કુથલી કરવાથી આત્મા પાપ કર્મો
રાજગૃહી નગરીમાં કાલસૌરિક નામનો કસાઈ રહેતા હતો બાંધે છે.
| તે હંમેશાં ૫OO-૫OO પાડાઓને મારતો હતો તેના માંસનો માયાષાવાદ : માયા પૂર્વક જૂઠું બોલવાથી આત્મા પાપ કર્મો વેપાર કરતો હતો. આ વેપારથી તેની આજીવિકા મઝથી ચાલતી બાંધે છે.
હતી. આ ભયંકર ક્રૂરતાપૂર્વક અને નિર્દયતા ને કારણે અત્ત સમયે મિઠામ : જિનેશ્વર દેવ-સુગુરુ અને સુધર્મ આ ત્રણેયને
| શરીરમાં રોગ ઉત્પન્ન થયો. આ રોગ ધાતુ વિપર્યાસ નામનો વિપરીત માનવાથી આત્મા પાપ કર્મો બાંધે છે. | હતો. આ રોગના પ્રભાવે મીઠા-મધૂર પદ છૅ અતિ કડવા,
સુકોમળ શૈયા કાંટાની જેમ ખૂંચે, શરીર ઉપર કરાતો ચંદનનો લેપ રમ્યા સોના
અતિ ઉષ્ણ લાગે, સુંદર સંગીતના સૂરો ક શ લાગે, સુગંધી
ખુશબુઓ ખરાબ વાસમાં પરિણમે. કાલસૌરિક પાંચેય ઈન્દ્રિયના ...ઝ હાય વિજ્ઞાન......} || સુખો દુઃખ રૂપે પરિણામવા લાગ્યા. કુટુંબીજનો સુખ સાયબી
ભોગવવા અને રોગમાં શાતા રહે તે કારણે પાંરાય ઈન્દ્રિયના સુખો ટી.વી આદિથી આંખનો વિષય વધાર્યો
વધુને વધુ તેની આગળ મુકતાં ગયા. તે ભોગવતાં જ કાલસૌરિક રેડિયોટપરેર્કોડ આદિથી કાનનો વિષય વિસ્તાર્યો
અસä પીડા અને દુ:ખોની અરેરાટી ઓકવા માંડયો. કેલ્કયુલેટર, કોમ્યુટર આદિથી મગજનો વિષય વધાર્યો
આ જ કાલસૌરિકને સુલસ નામનો પુત્ર હતો. સુલસની છે ટ્રેન-ધન આદિથી યાત્રાનો (પગનો) વિષય વધાર્યો
| મૈત્રી અભયકુમાર સાથે હતી. સજ્જનને, મૈત્રીના કારણે પ્રિન્ટગ પ્રેસ આદિથી મશીનોથી હાથનો વિષય વધાર્યો.
સજ્જનતાના ગુણો સુલસમાં દેખાવા લાગ્યાં. તુલસ પણ સંસ્કારી
બન્યો હતો. એનામાં રહેલા દયા, દાન, પ્રેમ ત્રિી, પાપનો ભય જુદી કુદી વાનગીઓ બનાવી રસનો વિષય વધાર્યો
આદિ સદ્ગુણો વારે તહેવારે પ્રગટ થયે જતાં હતા. મુલામ અને બારીક વસ્તુઓ વિકસાવી સ્પર્શનો વિષય વધાર્યો
અસશ્ય પીડા અને રીબામણ ભોગવતાં સુલસના પિતાશ્રી પરંતુ
મૃત્યુ પામ્યા ત્યાર બાદ ભેગાં થયેલા સ્વજનો સુલસને કહેવા રોગ,શ, ઘડપણ, જન્મ-મરણ હજુ એમને એમ ઉભા રહ્યાં છે તેનું શું?
| લાગ્યા ભાઈ! વેપાર શરૂ કર, પિતાજીની દુકાન ખોલ, પશુઓને
નિર્મલ પી. શાહ | વધ કર, પૈસા કમાઈશ તો રોજી રોટી નીકળશે. પરંતુ સુલસે કબજો જમાવી છે
છે