SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Rહર Ratio ૫ S ફિલિત $ વર્ષ-૧૨ અંક ૫ થી ૮: તા. ૩૦-૧૧-૯૯ T બાલવાટિકા કાયના જીવોની વિરાધના લગભગ આપણે કાયમન ધોરણે । E રવિ શિશુ ને. સ્વીકારી લીધી છે. પસારા જ લકાઓ, આ વિરાધનાથી કર્મબંધ, મોહનીય કર્મી પુષ્ટિ, આયુષ્યક્ષય અને નરકાદિનું આમંત્રણ મળતું હોય તો શા માટે એક ભૂલકાએ મને પ્રશ્ન પૂછયો. આત્માનું અહિત શેનાથી? | આપણે આપણા આત્માનું હિત ખોવું જોઈએ. આતાનું હિત બાલુડા તારો પ્રશ્ન બહુ ગમ્યો. સબુદ્ધિની ગેરહાજરીમાં, કરનારા આત્માઓએ થોડા કષ્ટો વેઠીને, અગવડો સાકારીને, કુસંસ્કારોની હાજરીમાં, દુર્ગતિના ભમ્રણમાં, સત્સામગ્રીઓના તાત્કાલિક સુખને ગૌણ કરીને પણ જીવ વિરાધનાથી જીવને અભાવમાં, દોષની લંગારમાં, ભયંકર પરિણતિમાં અને મલિન | | બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિચારોમાં થઈ જતી જીવ વિરાધનાથી આત્માની અહિતતાના (મધુરમ). દર્શન થાય છે. દુર્જનના આગ્રહ કરતા તો ધર્મીનો ધર્મ સમવવાનો ચૌદ રાજલોકનો એક એક આકાશ પ્રદેશ જીવોથી ભરેલો || આગ્રહ કઈ ગુણો દઢ હોય છે. રે છે, આ પ્રદેશમાં કોઈ ચીજ મુકતાં, કોઈ ચીજ લેતાં, કોઈ ચીજ આધી પાછી કરતાં, તે પ્રદેશ ઉપર બેસતાં કે ઉઠતાં, હલન-ચલન કરતાં કે બારી-બારણાં ખોલતાં અને બંધ કરતા પ્રમાદથી કે (પાપ બંધાય છે.) બેદરકારીથી, વગણનાથી, ઉપેક્ષાથી, સત્વની કરવશથી કે | પ્રાણાતિપાત : પ્રમાદના કારણે કોઈપણ જીવના દ્રશ્ન પ્રાણો છે $ શ્રદ્ધાની મંદતાથી થઈ જતી એકાદ કાયના જીવોની વિરાધના નાશ કરવા | હિંસા કરવી તેથી આ મા પાપ આપણા શિરે ચોરે છે. કર્મ બાંધે છે. કોઈના આયુષ્યનો ખાતમો બોલાવનારા આપણે જ્યારે મૃષાવાદ : જુહુ બોલવાથી, અપ્રિય અને હિતકર આયુષ્ય ક્ષયનો ગબ્દ સાંભળતાં જ થથરી જઈએ છીએ. જીવ બોલવાથી આત્મા પાપ કર્મ બાંધે છે. હું વિરાધના કરનાર આત્મા સંકલેશથી જ જીવે છે. અને આયુષ્ય અદત્તાદાન : જેની વસ્તુ હોય તેની અનુમતિ લી વગર હું પૂર્ણ કરતી વખતે પણ સંક્લેશનો શિકાર બનીને દુર્ગતિની સફરે કોઈપણ વસ્તુ ઉપાડી લેવીલઈ લેવી તેનાથી $ ચાલ્યો જાય છે. વિરાધનામાં પ્રવૃત્ત થયેલો આત્મા ભવિષ્યમાં આત્મા પાપ કર્મ બાંધે છે. અલ્પ આયુષી બને છે કોઈપણ જીવની વિરાધના કરતાં એનામાં મૈથુન : કામ-ક્રીડાની પ્રવૃત્તિથી આત્મા પાપ કર્મ રહેલાં જીવનું દર્શ થાય છે કે એના મોતનું દર્શન થાય છે? જીવ બાંધે છે. વિરાધના થયા પછી તેને થતા ભયંકર ત્રાસ અને દુ:ખના દર્શન આપણને થાય છે ખરા? પરિગ્રહ : અધિક વસ્તુઓનો સંગ્રહ કરી તેને ઉપર આસકિત કરવાથી આત્મા પાપ કર્મ બધિ છે. આનો જવ બ ના જ આવવાનો છે. એનું કારણ આપણા | જીવન વ્યવહારો એવા જ થઈ ગયા છે. વારંવાર પાણી છોળવા : ક્રોધ કરવાથી આત્મા પાપ કર્મ બાંધે છે જોઈએ એટલે અપકાયની વિરાધના, વૈજ્ઞાનિક સાધનોથી થતી માન : સ્વામિત્વપણાનું અભિમાન કરવાથી આત્મા તેઉકાયની વિરાધન, સુખશીલતાની વૃત્તિના કારણે વાઉકાયની પાપ કર્મ બાંધે છે. વિરાધના, રસનેનિયના તોફાનના કારણે વનસ્પતિકાયના જીવોની | માયા : માયા-કપટના આચરણથી આત્મા પાપ કર્મ છે છે વિરાધના, સમિતિ-ગુપ્તિના પાલનમા પ્રમાદના કારણે અન્ય બાંધે છે. | ક્રોધ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy