SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ este de dades de selected to be able babababababdobobobobobaby શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨૦ અંક ૪૩/૪૪૦ તા. ૧૮-૭-૨000 ૪૧૪ પૂ. તપસ્વી મુ. શ્રી વિશ્વકિર્તી વિજયજી મ.નો સમાધિપૂર્વક કાળધર્મ) rrrrrrrrrrrrrrrr ebe b પરમ પૂજ્ય પરમશાસન પ્રભાવક - વ્યાખ્યાન વાચસ્પતિ | હતો, તેમાં છેલ્લાં ૨૦-૨૫ દિવસમાં તો શારી િક સ્થિતિ ગંભીર -વિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય | વળાંક લઈ રહી હતી. છતાં ય ત્યારે તેઓની પાંતરિક જાગૃતિ/ E -ચંદ સુરી કવરજી મહારાના વિનીત શિષ્યરત્ન અનુમોદનીય કોટિની હતી. - વીરત્ન અપ્રમત્ત આરાધક મુનિરાજ શ્રી વિશ્વકીતિવિજયજી | સતત જેઓની ટ્રીટમેન્ટ ચાલી હતી : ડૉ. કાર્તિભાઇ મન જેઠ વદ પ્ર.૧, શનિવાર તા. ૧૭-૬-૨૦OOના રોજ| શાહ (M.D.) ને અવારનવાર તેઓ કહા કરતાં કે મારા સાધુ અમદાવાદ -- પાછીયાની પોળમાં આરાધના ભવન ઉપાશ્રયમાં | જીવનને વાંધો આવે એવું કશું જ તમે કરતાં નહિ.' જેઠ વદ સ, પ-૦૫ કલાકે અપૂર્વ સમાધિ સાથે કાળધર્મ પામ્યા છે. | પ્ર.૧ના સાંજે પ-૦૫ કલાકે વિશાળ સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘની 1 સ્વ. મુનિશ્રીનું શ્રાવકજીવન તથા સાધુજીવન ઉત્કૃષ્ટ હાજરીમાં ૩૧ વર્ષનો સંયમ પર્યાય પાળીને ૯૬ વર્ષની વયે શ્રી ક'નું અને અનુમોદનીય હતું. મુનિશ્રીના જીવન ઉપર પૂ. નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતાં અપૂર્વ સમતારસમાં કે સવિર શાંતતપોમૂર્તિ, દીર્ઘચારિત્રી, આચાર્યદેવેશ શ્રીમઈ નિમગ્ન બનીને તેઓએ સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાનો (બાપજી મ.) તથા પૂ. તેઓની સમાધિને જીવંત રાખવામાં મુનિરાજ શ્રી પશાસન પ્રભાવક સુવિશુદ્ધ મોક્ષમાર્ગના પ્રરૂપક પ્રવચન મનોગુપ્તવિજયજી તથા પંન્યાસશ્રી જિનશવિ જયજી ગણિવર, પ્રવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી| મુનિરાજ શ્રી મુકિતયશવિજયજી, મુનિરાજશ્રી મારાજાનો અવર્ણનીય ઉપકાર પથરાયેલો હતો. તે | નયનવર્ધનવિજયજી ગણિવર, મુનિરાજશ્રી બોધિરત્નવિજયજી. પપપુરૂષોના પ્રતાપે જ તેઓને સદ્ધર્મની પ્રાપ્તિ અને સદ્ધર્મની | મુનિરાજશ્રી ખ્યાતદર્શન વિજયજી, મુનિરાજ શ્રી ચૈતન્યદર્શન પતિ પ્રાપ્ત થઇ હતી. પૂ. આ. શ્રી વિજયકર્પર સુ.મ., પૂ. | વિજયજી વગેરે અનેક મુનિવરોએ તેમની સે મા-ભકિત અને 'એ શ્રી વિજયઅમૃત સૂ.એ. પાસે દિક્ષા ન લેવાય ત્યાં સુધી છ નિર્ધામણામાં જરાય કચાશ રાખી ન હતી. વિધિનો ત્યાગ કર્યો હતો. ૨૦૨૦માં પટ્ટક થયો ત્યારે પખી છેલ્લે તેમનો કાળધર્મ થતાં – સમાચાર સર્વત્ર ફેલાયા એ વખતે પૂ. શ્રી પાસે ખાસ પ્રતિક્રમણ કરવા આવ્યા હતા હતા. તેમના સંયમપૂત-દેહના દર્શન કરવા લાંબા સમય સુધી) અને શ્રદ્ધાળુ હતા. ભાવિકોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. બીજા દિવસે ૧૧-૦૭ 1 માત્ર 30 વર્ષની વયે સજોડે ચતુર્થવ્રત સ્વીકાર, લગાતાર કલાકે જરીયન પાલખીમાં તેમને પધરાવી અંતિમયાત્રા નીકળી | વર્ષીતપ, તેમાંય ૨૦ વર્ષીતપમાં ૬ વિગઇઓનો ત્યાગ, હતી. તે પ્રસંગે સમયાનુરૂપ ઉછામણી પણ સુંદર થવા પામી )મગ સળંગ ૬૮૮ અઠ્ઠમો, શ્રી અંજનશલાકા - પ્રતિષ્ઠા હતી. વ-ના સુવિશુદ્ધ વિધિવિધાનો કરાવવા, પ૨મતારક | તેઓના કાળધર્મના સમાચાર મળતાં ' પૂ. આ. ભ. અવશ્રીજીની નિશ્રામાં વતન રાજપરા (ભાવનગર)થી શ્રી શ્રી સુદર્શનસૂરિ મ. સા. પધાર્યા હતા. ર | શ્રી વિજય કય ગિરિરાજનો છ'રીપાલક સંઘ ઇત્યાદિ અનેકાનેક પ્રભાકરસૂરિજી બીજાં કાર્યો પડતા મૂકીને આવી પહાયાં હતાં. સર્વા દ્વારા તેમણે જીવન ઉત્કૃષ્ટ બનાવ્યું હતું અને એના જી પૂ. આ. ભ. શ્રી મિત્રાનંદ સુરીશ્વરજી મ. સા. તરફથી પરિપાકરૂપે ચારિત્ર મોહનો ક્ષયોપશમ થતાં પ૯ વર્ષની વૃદ્ધ મુનિરાજ શ્રી ભવ્યદર્શનવિજયજી ગણિવર બાવ્યા હતા. વયસ. ૨૦૦૬ કારતક વદ ૪ના તમણે સંયમ જીવનનો સ્વીકાર| મુનિરાજશ્રી હિતરુચિવિજયજી પણ આવ્યા હતા. તેઓના અંતિમ દર્શને સુશ્રાવક શ્રેણિકભાઇ કસ્તુરભાઇ શેઠ વગેરે ઘણા | છેલ્લા અમુક વર્ષોથી વાર્ધકયની અસર ઠીક-ઠીક ઘણા ભાવિકો આવ્યા હતા. તા. ૧૯-;-૨, ના, જેઠ વદ-1 દમવાથી તેઓ અમદાવાદ, પાછીયાની પોળના આરાધના ૨ના રોજ આરાધના ભવન ખાતે ગુણાનું વાદની સભા મનમાં સ્થિરતા કરીને રહ્યા હતાં. તેમાં જુનો ટી.બી.,] યોજાઇ હતી. ન્યુ નીયાની અસર, કફનો ભરાવો, શરીરના આંતરિક તંત્રોમાં આવા એક અજોડ આરાધક મહાત્માના વિદાય થતાં ભજનક ઘસારો વગેરે વ્યાધિ - રોગોથી તેમનો દેહ ઘેરાયો આપણે એક અનુપમ આરાધક આત્મા ખોયો છે. હા અમુક સમય પૂર્વે જીવન દીપ બુઝાતાં બુઝાતાં રહી ગયો | અંતે તેઓના ગુણોની ભૂરિ ભૂરિ અનુમોદના.... જ જજ જજ જજ ydodde detallada de doodbloddoddddddddddddddddddddddddddddddddddddddddddddy ર
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy