SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ Y : rrrrrrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrrrrrrrrrrr તેમણે જૈનશાસનના ભાગ્યનું પુનર્લેખન કર્યું.... ચાલો! ‘સૂરિરામ'ના પવિત્રજીવનની તે સજળ સ્મૃતિઓને પુનર્જીવિત કરીએ... (તેમણે જેનશાસનના ભાગ્યનું પુનર્લેખન કર્યું... વિ મતાઓનું વાયુમાન ચોફેર ધૂમરાતું રહ્યું. તેમ છતાં જેવાએ ગાયુ: તેમની સૈધ્ધાં તેતા અંશમાત્ર પણ કમ્પન નહતી પામી. ઝંઝાવતો “રામ તુમ હો ધર્મધામ સૂરી પ્રેમ કે પ્યારે... જીવનભર રૂંકાતા રહ્યા. તેમ છતાં તેમની તપશ્ચર્યાનો મહાદીપ જીવનીથી અદ્ભુત તુમારી સબ સે તુમ ન્યારે. સતત જલતે રહો; ઝંઝાવતો સામે સંઘર્ષ કરતાં રહીને પણ. બડા અચંબા હોતા દેખ કે અત્તર ભજે... ૬ મહાદીપે કેદની ભીતરને ઝળાહળા બનાવી. ઇસ ઝહરીલી વાયુ મેં કોઇ મોતી નીપજે... કે મહાદીપે કેઇના જીવનપથ પર બાજી પડેલા રામ તુમારા નામ સ્વયમ્ હી કાવ્ય...” અન્ધારા ઉ૯ ચ્યા. મહાદીપે વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનનો તેમનું વ્યકિતત્વ અદ્ભુત હતું. ઉજ્વલહતું; જિર્ણોદ્ધાર કર્યો. પૂર્ણિમાના ચન્દ્ર જેવું જ અને માધુન્ધીના અન્ધકારોને મહાત કર્યો. ઉજજવળતાને તેમનું વકતવ્ય અમાઘ હતું. વેધક અને વિદ્વપૂર્ણ પુનઃ પ્રગટ : રી. પણ ખરૂ જ;- સાક્ષાત્ મા બ્રાહ્મીના વરદાન સમુજ... | તે કતા; સિધ્ધાન્તોના ધનુર્ધારી. દુનિયા જે ઉજ્જવલ વ્યકિતત્વ અને અમોઘ વકતૃત્વના મૂમન્ત ધનુર્ધરપુરૂષને ‘વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા'ના ઈતિહાસ સમાં જિનશાસનના તત્કાલીન ભાગ્ય નાયક પુન્યનામે બિરદાવતી રહી. સૂરિપુરન્દર શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના | વિક્ર મની ઓગણીસમી અને વીશમી શતાબ્દીના પ્રેરણાપૂર્ણ જીવનની સ્મૃતિઓને ચાલો ! પુનઃ સતેજ બના મીએ. મધ્યકાલીન સમય દરમ્યાન સિધ્ધાન્તોના તે પ્રખર અને પ્રકાંડ ધન્ધારી મe પુરૂષે સત્યના એવા તો ચંડ-પ્રચંડ ટંકારો કર્યા. તેમના બાલ્યકાળની પણ બલીહારી.... તા; કે જે ધ•ાપ્ય ટંકારો એ સર્વત્ર પોતાનું સ્વામિત્વ સ્થાપિત | આન્દ્રની કળગતી આતશો વચ્ચે તેમના જીવનનું શ્રી તા કરી દીધું. ધ શાસનનાં ખૂણે-ખાંચડે પણ ભરાઇ પડેલા દુશ્મનો| ગણેશ' મંડાયા હતા. આર્થિક આપત્તિઓ અને સાયણિક અને દુષ્ટોની મેલી મુરાદોને ચીરી ખાધી. અધર્મીઓની અનિષ્ટ વિષમતાઓની નાગચૂડમાં જકડાયેલા પાદરાના તે ભાગ્યવત્તા તાકાતનો ય શરણ બનાવી દીધી. કુટુંબની પરિસ્થિતિ સાચે જ ભીષણ હતી. તે હતા; સિધ્ધાન્તોના ધનુષ્યટંકાર. ચન્દન-કાષ્ઠની ધૂણીમાં ફસાઈ ગયેલા કોક ફાધર સિદ પાન્તો ના પ્રકાંડ ધનુયોગી વિજય રામચન્દ્રા જેવીજ દયા-પ્રેરક દશા તે કુટુમ્બની થઈ. અલબત્ત! તે ઘીમાં સુરીશ્વરજીન કુશળ શબ્દો દ્વારા શર-સન્ધાન પામતાં તે એકેકા | હોમાઈભલે ગયો હોય; તેમ છતા ચન્દનીયા ફણિધરના લટથી ટંકારે ત્યારે દિશાન્ત સધી જયવત્તા જિનશાસનનો જયનાદ | જ જેમ એક વિશ્વ પ્રકાશ મણિ પ્રાદુર્ભાવ પામે; બસ! પારકાના ની ગુંજવી દીધો. શિથિલાચારના કાળઝાળ શત્રુને શિરે દેહાન્તદંડ તે પનોતા કુટુંબમાં ત્યારે એક પુન્યવત્તા પુત્રરત્નનો જન્મ થયો ફટકારી દીધો જેનું નામ ગવાયું: ત્રિભુવન પાળ. શત શત વન્દન કરીએ સિધ્ધાન્તોના તે ધનુર્ધારીને.... - જનેતા સમરથ બહેનની કુખને તેણે યશવની શત શત પ્રણામ કરીએ સિધ્ધાન્તોના તે પ્રકાડ | બનાવી. ના ધનુર્યોગીને.. - પિતા શ્રી છોટાલાલભાઈની શાખને તેણે ચિરાજવી | ‘વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ'ના રાજમાન બનાવી. ના નામે જૈનજગતની ઘટઘટમાં વ્યાપી ચૂકેલા અને જૈન જગતના | | વિક્રમની તે ઓગણીસોને બાવન (૧૯૫૨)મીલાલ Tી એકેકા દિલમાં વસવાટ પામી ગયેલો તે ધન્યપુરૂષ સાચ્ચે જ એક| હતી. ગુજરાતની ગરવી ભૂમિ પર અને વડોદરા પ્રાંતના લવ સુવર્ણયુગના સર્જનહાર બની ગયા. તેમનું ઉદાત્ત જીવન અને પર વસેલા તે ગામનું નામ હતું; દહેવાણ. જે દહેવાણની રતી 1.તમના સત્યપરસ્ત વચનો; સાચ્ચે જ નિરાળા હતા. પર મામાના માદકલા ઘરે અગાધ આત્મ ઉર્જાઓને પોતાના | છે. આથી જ સ્તો ‘સાહિત્ય રત્ન” શ્રી જુગરાજજી રાઠોડ દેહ-બિમ્બમાં સંક્રમિત કરી ત્રિભુવન નરાવતાર ધારણ કે. eddeddedboddoddddddddddd Selectebattebeteket - - - -- yddet किनकिकककककककककककककककककककककककककन
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy