________________
दाविराद्धा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પર
તંત્રીઓઃ
શાસન ગાલાકાકાળ રનથી ૬ (અઠવાડિક)
પ્રેમચંદ મેઘઇ (કે 'પરત મુદાનાભાઈ મહેતા ) હેમેન્દ્રકુમાર મનસુખલાલજ )/ 'અનાચાંદ પદમશી ગુઢકા ગા)
વર્ષ : ૧ ૨) સંવત ૨૦૫૬ અષાઢ વદ - ૨ મંગળવાર તા. ૧૮-૭-૨૦૦૦ (અંક : ૪૫૪૬ વાર્ષિક રૂાપ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬, ૦ གཡགཡས་ཕབབས4ཡུལa-ཡུལལལལལས་བསགས་པས་ས་ཡུ
ལ ་
( શ્રી શ્રમણ સંઘની માવજત
rrrrrrrr :
શ્રી જૈ શાસન એ મોક્ષનું શાસન છે શ્રી તીર્થંકર દેવોએ | હોય તો આ ભવની સાધના એ ભવોભવની પ્રગતિ છે ને આ શાસન સ પી તેમાં મોક્ષના અભિલાષી જીવોને સમાવ્યા, છેવટે આત્મા ભવ જંજાળથી મુકત થઇને શિવપદને પામે . છે. મોક્ષ મા નો ઉપદેશ આપી ને સંસાર અને મોક્ષનો ભેદ
જ્ઞાન દર્શન ચારિત્રની સાધના એ તેમનું જીવન છે ને સમજાવ્યો છે. હળુકર્મી જીવો તે સમજે છે અને મોક્ષ શાસનમાં
તે જીવન જ આત્માને પરમાત્મા બનાવનારૂ છે. તેમ જ્ઞાનીએ જોડાય છે.
જોયું છે અને ઉપદેશ્ય છે. મોક્ષ શાસનના બે અંગો છે સાધુ અને શ્રાવક. સાધુ
તે સાધના સિવાયની પ્રવૃત્તિઓમાં માન-પાન, સાન | સર્વવિરતિના રક છે તે માટે પંચ મહાવ્રતનું પાલન જરૂરી છે. | કિર્તિ, મંત્ર તંત્ર, જ્યોતિષ વિ.ની પ્રવૃત્તિઓએ મોક્ષ મા ની TR મોક્ષ શાસનમાં જોડાયેલા સાધુ કે શ્રાવકને એટલે સર્વવિરતિ
તોડનારી છે. તેવી પ્રવૃત્તિથી તેમની આરાધના સાધના નું છે અને દેશ વિર તે ધારે છે તેમને શ્રી જિન શાનનની આજ્ઞાનું
અને આ લોકમાં પણ કોઇનો સ્વાર્થ સધાય તે કાલાવાલા છે. શિરછત્ર તો પ્ર મ જ હોય છે. જિન આજ્ઞાનું શિરછત્ર ધારણ ન
બાકી તો અપકિર્તિ, અપભ્રાજના, ધર્મની લધુતા અને પોનું કરે તેની સર વિરતિ કે દેશ વિરતિની કશી કિંમત જિન
પતન નોતરે છે. આવા પતનના માર્ગમાં ટેકો આપે તેનું પણ શાસનમાં નર્થ .
પતન થાય છે. | સર્વવિરતિ ધારણ કરનાર બે અંગ છે સાધુ અને સાધ્વી.
શ્રમણની સાધનામાં સહાયક થવું તે પણ મોક્ષ મર્મનું આ મુખ્ય છે : ને દેશ વિરતિ ધારણ કરનાર બે અંગ છે શ્રાવક |
અંગ છે. શ્રમણને સાધનાથી ભ્રષ્ટ કરવામાં સહાયક બને તે અને શ્રાવિકા- બી ચારે અંગો ભેગા થઈને શ્રી સંઘ બને છે. આ
શ્રમણને અને પોતાની જાતને પણ પતનના માર્ગે ધકેલ માનું સંઘમાં શ્રમણે પ્રધાન છે અને તેથી શ્રી શ્રમણ પ્રધાન સંઘ
થાય છે. કહેવાય છે.
મોંઘેરા માનવ જન્મમાં શ્રમણપણે તે અતિ દુર્લભ છે શ્રી ય મુખ્ય અંગ શ્રમણ છે તો તે શ્રમણના ભાવો,
ના ભાવાનું પણ શ્રમણના દર્શન અને તેમનો યોગ પણ દુર્લભ છે એવી | કર્તવ્યોનો આ પાર ગુરૂ છે. ગુરૂ એ માતા તુલ્ય છે માતા જેમ|
દુર્લભ વસ્તુઓને પામીને મોક્ષ માર્ગે આગળ વધવું જોઇએ. જે | બાળકના ઉ૨ હિત બુદ્ધિથી કરે છે. તેની ગરમીમાં પણ
વિના જીવનની સાર્થકતા નથી. એમ સૌ વિવેકી વિચારે અને વાત્સલ્ય ભરે તું છે. કેમકે માતાને વ્યકિતગત પુત્રના હિતની
સ્વપરના શ્રેયને સાધે. શ્રમણ ભગવંતોની માવજત તેમના | ચિંતા હોય છે.
સંયમમાં સહાયક બનવું તેમના જ્ઞાનદર્શન ચારિત્રમાં સાયક પુત્ર પણ માર્ગે ચાલે અને ઘર કટુંબ સંધમાં ઉત્તમ સ્થાન બનવું. તેઓ શાસનને દીપાવે, શ્રી સંઘને ઉન્નતિને માગ લઇ પામે તેવી ઝં ના હોય છે.
જાવ તે રીતે સદા તત્પર રહેવું એ એક કર્તવ્ય છે મહા કર્તમ છે તે જ રીતે શ્રમણ શ્રમણી બનેલા ઘર કુટુંબ છોડીને સૌ તે પ્રમાણે સાધનામાં ઉજ્જવળ બને એ જ શુભેચ્છા..I ની ઉત્તમ સ્થાન પામ્યા છે તે ઉત્તમ સ્થાનને યોગ્ય તેમનું જીવન બીરાજોનાર કોરિયા
|