________________
S
છે
3 વર્ષ-૧૨ અંક પ થી ૮: તા. ૩૦-૧૧-૯૯
પણ અફસોસ.. ! ભક્તોથી વીંટળાયેલા ગુમા” તેમના | આ અત્યન્ત દર્દનાક અને કલંકરૂપ સમાચાર. અત્યારે $ આ ભક્તની સચ્ચાઈ ન પારખી શકયા... શેષભક્તોની | ખંભાતની ભૂમિને પવિત્ર કરતાં આ સૂરિસમ્રાટને મિના કોક વ્યકિતપૂજા તેમને વ્યક્તિવાદમાં ઢસડી ગઈ...
ઝનૂની સ્વજન દ્વારા જ મળી રડ્યાં હતાં. એકવાર એ ગુરૂમા' શ્રી કસ્તૂરભાઈના પૂર્વજો દ્વારા જ | અપેક્ષા હતી કે... શાસનનો મુકુટેશ આચાર્ય આક્રન્દના S નિર્મિત ખંભાતની “જૈન શાળા” પૌષધશાળામાં વિરાજમાન હતા... | આંસુ વહાવશે..એક અધાર્મિક કૃત્ય સામે સમાજના કાન
સુમારે દશેક વાગ્યાનો સમય થયો હશે... શેઠ પોતાના આમળવાનું સત્કર્તવ્ય નિષ્ઠાપુરસ્સર અદા કરશે... | શું ખારા સૂરિદેવ પાસે ધર્મગોષ્ઠિ માણવા ઉપાશ્રયની પગથાર ચઢી રહ્યા.. પણ... અફસોસ... ! એક સંયમીના સંય પતન પર છે - ત્યાં જ હૃદયના અધિષ્ઠાયક એવા ગુસ્માતાનો પ્રચંડ સાદ
s, |તેઓ નાસ્તિકતાની ય હદ વળોટે તેવા શબ્દો ઉચ્ચારી રહ્યા.. $ એમના કાને અથડાયો... જે આવો કૈક હતો...
કારણ-માત્ર તે આચાર્ય ભગવંત પોતાનું પક્ષપાતી “... ...ને ઘરે પાછો લઈ આવ્યા ને...? સાધુના કપડા
નહોતા... એટલું જ ... એક સંયમીના વસ્ત્રાહરણ જેમા દુષ્કર્મની છે તેના અંગેથી ખેંચી કાઢયા ને?... શાબાશ...શાબાશ.. !| પીઠ થાબડતા આ ઉચ્ચારો જ્યાં શ્રીયુત કસ્તૂરભાઈના કાને મેં એના ગુસ્સે પરચો પડશે...'
પડ્યા... તેમની ભાવના ભીંસમાં આવી ગઈ... ના અંતરે
આંચકો ખાધો... તેમનું માનસ હતપ્રભ બન્યું. તેમનો ! આ આચાર્ય મહારાજની માન્યતા સાથે અસંમત એક અન્ય
અહોભાવ સાવ સૂકાઈ ગયો... $ આચાર્ય મહારાજ પાસે મુમુક્ષુએ સંયમ ગ્રહણ કર્યું. પ્રસંગ એક પ્રવ્રુજિતના પુનઃપતનનો હતો. દુ:ખદ હતો.
અડધી પગથારે જ અસત્યના પરિહારનો ચને સત્યના મેં
સ્વીકારનો ઝંઝાવતી નિર્ણય લઈ લીધો... પરિવર્તની તે પળ છે એ અ ચાર્યદવ પણ પ્રખર પ્રભાવી હતા... શાસનનાં જ |
હતી. પ્રચંડ પરાક્રમનો અપાર ત્યારે ઘૂઘવી રડ્યો.. શ્રીયુત રાગી હતા. કમનસીબે નવદીક્ષિત મુનિના સ્વજનો, જે અત્યંત |
| કસ્તૂરભાઈ ત્યાંથી સીધા જ પાછા ફર્યા... ઝનૂની બન્યા હતાં... વિધ્ધમતિ આચાર્યના અનુયાયી હતા
ત્યારબાદ ઉન્મત્ત-દુર્મત તરફ તેમણે કદી માં નથી દૃષ્ટિર ગથી ઘેલા એવા તે સ્વજનો માત્ર-તે સૂરિવરના |
નાંખ્યું... બસ...! અસત્યનો પરાજ્ય થતાં જ સત્ય ની ભક્તિને કેષથી પ્રેરાઈ પોતાના સ્વજન-દીક્ષિતના સંયમીરનું વસ્ત્રાહરણ
ગુંજવતા “સૂરિરામ' તેમના જીવનમાં અભ્યદય પામ્યા.. કરી બેઠા. તેને ઘેર ભેગો કરી દીધો..!
iiiiiiiiiiiiiiii
i
રમતા ભમતાં ઉખાણા
૧. જીવન મારાથી જ ચાલે છે, બાળક-વૃદ્ધ મને પીએ, પ્રાણોની રક્ષા કરું, મારા વગર કોઈને ન ચાલે.
૨. ધંટી પાછળ ગૂંચું થાય. કાતર વગર કપડા કપાય. માઉં કરો તો ચૂપ થઈ જાય, બોલો તેને શું કહેવાય..?
૫. પાણીથી ઉપર્યું એક વૃક્ષ, જેની શિતલ જયા પાંદડા નથી ડાળ અનેક પણ કોઈ બેસી ન શકયું. ( ૬. જંગલમાં જંગલનું ઘાસ, આંગણામાં હરિયાનો વાસ, મારામાં છે ગુણ અનેક, આયુર્વેદની આવશ્યકતા એક.
૭. અઢી અક્ષરનું મારૂ નામ ઉધું-સીધું એક સપન. નથી મારી કોઈથી દુશ્મની, આપું છું. બધાને રોશની..
૮. દિવસે ઉંધે, રાત્રે રડે, જેટલું રડે તેટલું ખોએ.
૩. મુખથી કાન મોટા દેખાય, દોડે તો વિમાન જણાય, બેસે તો રૂને ઢગલો દેખાય, બોલો તેને શું કહેવાય..?
૪. એક પગ છે કાળી ધોતી-શિયાળામાં હંમેશા તે ઉંઘતી, ગરમીમાં છાયા દેતી, વર્ષાત્રતુમાં હમેશા રડતી.
1] 2 » 6 સD 5 ટકે છે
7263 BRRE 239 "2 vain
noble