SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ B૮૦ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૭-૨૦00 રામ - દેશ - રાષ્ટ્રાદિની ભૌતિક ઉન્નતિ કે અવનતિને | વગેરેના પાઠોની સાક્ષી આપશે અને એ પાટ નું અર્થઘટન છે નહી એના માટે કાંઈ કરે નહી અને કરાવે પણ | રાષ્ટ્રોન્નતિ માટે તપ જપ આદિ થઈ શકે અને સાબીતી. ડી. જૈન શાસનનો સાધુ બન્નેમાં મધ્યસ્થ દ્રષ્ટિવાળો | થઈ શકે એવુંજ કરશે જેમ બીજાઓ (આ માન્યતાવાળા) હય સાધુની અને ધર્મીઓની મર્યાદા જાદા પ્રકારની ! જે રીતે કરે છે રાજાધિપાનાં શાન્તિર્ભવતું ઈ યાદિ પાઠમાં dય છે. એને તો દરેક પ્રવૃત્તિઓ શાસ્ત્રના કહ્યા પ્રમાણે | શાન્તિનો અર્થ ઉન્નતિ કરે છે. એ પાઠથી રાષ્ટ્રની કરવાની છે. ઉન્નતિ લે છે આ રીતનો અર્થ કરવા દ્વાર, પોતે રાષ્ટ આશ્રી જયઘોષ સ. મ. ગચ્છાધિપતિ બન્યા તન્નતિ કરવા માટે જે પોતાની નિશ્રામાં તપ જપાદિ બાદ જૈન શાસનનું સુકાન જાણે પોતાના હાથમાં જ કરાવી રહ્યા છે કે થઈ રહ્યા છે તે બરોબર છે એ વિરોધ આવી ગયું છે એમ માની ને તારક તીર્થંકર પરમાત્માના કરવા આવનાર શ્રાવકના મગજમાં બેસાડી દેશે અને અગમાદિ શાસ્ત્રોને માન્ય નહી એવી નવી નવી રાષ્ટ વિરોધ કરનારાના મગજમાં બેસી જશે કેમકે વિરોધ કરવા નેતિ વગેરેની પ્રવૃત્તિઓ કરાવતા થયા હોય એમ | આવનાર શ્રાવકને એ પાઠના અર્થની પૂરેપૂરી જાણકારી 5 કા હો તો એ છે 2 તાના અને રે | ન હોય. રાષ્ટ્રોન્નતિની વાતો કરનારાઓની વાત કઈ મદની રાષ્ટ્રોન્નતિ આદિ માટે તપ જપાદિની | રીતે ખોટી છે એ જાણતો ન હોવાથી એમની રાષ્ટ પ્રત્તિઓ કરાવે અથવા પોતાની નિશ્રામાં કરવા દે તેનું [ોન્નતિની વાત શાસ્ત્રવિરૂદ્ધ તરીકે સમજ ના બદલે પરિણામ શું આવશે ? એમના સાધુઓ પણ આવી | એમની વાત એને સાચી લાગી જશે આ. શ્રી જયઘોષ સૂ. પ્રવત્તિઓ કરાવતા થઈ જશે અને શાસનમાં આવી | મ. બરોબર કરે છે એમ એના મગજમાં ઠસ, જશે અને પ્રવૃત્તિઓ વ્યાપક થઈ જશે જેના કારણે જૈન શાસનને પૂરેપૂરો ભ્રમિત થઈ જશે. અને જેમને એમન પ્રત્યે શ્રદ્ધા ભાકર નુકશાન થવાની શકયતા છે. રાષ્ટ્રોન્નતિના છે તે લોકો આંખ મીચીને એમની રાષ્ટ્રોન્નતિ માટે તપ - ના ધર્મસ્થાનોમાં રાષ્ટ્રની ભૌતિક ઉન્નતિના કાર્યો જપ આદિ કરવા કરાવવાનો સ્વીકાર કરીને મધોકાર - સી- શ્રાવકો કરતા થઈ જશે એના કારણે ધર્મસ્થાનો | પ્રચાર અને પ્રવૃતિઓ તે માટેની કરાવતા - કરતા થઈ રાકારણના અખાડા થઈ જશે અને ધર્મ - જૈન શાસન | જશે એના કારણે મોટો ઉન્માર્ગ જૈન શાસનમાં ચાલશે. ખામાં જશે. એવુ ન બને એ માટે રાષ્ટ્ર ઉન્નતિ અને મોટી જૈન શાસનમાં જેઓ શાસ્ત્રવિરૂદ્ધ કે શાસનની | શાન્તિ સૂત્રના પાઠમાં કહેલી '૨ જાધિપાનાં મયદા વિરૂદ્ધની પ્રવૃત્તિઓ કરે છે અને કરાવે છે. શાન્તિર્ભવતુ'' ઈત્યાદિ વાતની ભેદરેખા સમજવી પડશે. એની પાસે પણ પોતાની પ્રવૃત્તિઓને વ્યાજબી | રાષ્ટ્રની ઉન્નતિ એટલે રાષ્ટ્રમાં ઠેક ણે ઠેકાણે ઠરમવા માટે ખોટી દલીલો પણ હોય છે અને | ડામરાદિના રોડો થવા આલીશાન બહુમાળી બીલ્ડીંગો શારપાઠો આપે છે અને એ શાસ્ત્રપાઠોનું અર્થઘટન | બને - કારખાનાઓ સ્થપાય, બજારના પીઠાઓ સ્થપાય, પોની વાતની પુષ્ટી કરવા ખોટી રીતે કરે છે અને | ખેતીવાડી વગેરે સારી થાય, લોકો શ્રીમંત અને ભૌતિક ઉન્સર્ગને જોરશોરથી પ્રવર્તાવે છે. સુખ પામી મોજ મજા કરતા થઈ જાય. | આચાર્યશ્રી જયધોષ સુ. મ. એમની નિશ્રામાં ત્યારે “રાજાધિપાના શાન્તિર્ભવતું વગે કે જે માટે રાષ્ટ્રની ઉન્નતિ માટે તપ જપાદિ જે થયા તેની સિદ્ધિ | શાન્તિમાં પાઠ છે તેમાં શાન્તિનો અર્થ ઉપદ્રવો અભાવ કરવા માટે અને હું જે આ લખાણ દ્વારા વિરોધ કરી | થવો થાય છે અર્થાત રાજા - રાષ્ટ્ર કે રાષ્ટ્રના લોકો પર રહ્યો છું એ વિરોધને ખોટો સાબીત કરવા માટે દલીલ - | દુરરાજાઓ વગેરે દ્વારા યુદ્ધાદિ કે લુટારાદિના ઉપદ્રવો. યુકિય પણ કદાચ આપે અને શાસ્ત્ર પાઠ પણ આપે મને | તથા મારી મરકી વગેરેના ઉપદ્રવ ન આવે અને આવેલા ખબી છે કે રાષ્ટ્રની ભૌતિક ઉન્નતિ કરવાના લૌકિક | આવા ઉપદ્રવો શમિત થઈ જાય. જેથી ધ સંસ્કૃતિ કાર્ય પુષ્ટિ કરવા માટે “મોટી શાન્તિ'' સૂત્રમાં | ધર્મસ્થાનો અને ધર્મીઓ વગેરે સરટિત રહે રકાધિપાનાં શાંતિર્ભવતું પૌર જનમ્ય શાન્તિર્ભવતું | દુષ્ટરાજાઓનું આક્રમણ વગેરે આવે ત્યારે આ બધુ નાશ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy