SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ આ.શ્રી જયધોષ સૂ. મ. ને વિનંતી ૩૭૧ જ ઉપદેશાદિની પ્રવૃત્તિ કરવાની હોય છે. રાષ્ટ્રાદિની | અગાર - ઘર છોડીને અણગાર બન્યા છે એને પક્ષના ભૌતિક ઉન્નતિ કરવાનો વિચાર કરવો એ તો દુર્બાન | ઘરની પણ ઉન્નતિનો વિચાર કે પ્રવૃતિ ન કરાય તો રૂપ છે અને એને લગતી કોઈ પણ પ્રવૃત્તિ કરાય એ પણ | ગામ, દેશ કે રાષ્ટ્રની ભૌતિક ઉન્નતિ ચારંભ સાવદ્ય પાપ રૂપ છે. સમારંભાદિના પાપ રૂપ હોય જૈન શાસનના યુધથી કપસૂત્ર નામના આગમશાસ્ત્રમાં તારક તીર્થંકર કાંઈજ કરાય નહી. એના માટે આયંબિલનો તપ નમો પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાનના શાસનમાં જા | જિણાણ આદિનો જાપ વગેરે કાંઈ પણ કરાય ના ને અને જડ જીવોના સ્વરૂપનું વર્ણન કરતા એક દ્રષ્ટાન્ત | પોતાની નિશ્રામાં કરાવાય પણ નહી, એમાં જૈન શાસન આપ્યું છે એમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે સાધુ પોતાના | અને સાધુની મર્યાદાનો ભંગ થાય. સંસારી ઘ ૨ કુટુંબની ચિંતા ન કરે. જૈન શાસનના પૂર્વાચાર્યો અને વર્તમાનકાળના દીધા લીધી એવા | આચાર્ય ભગવંતો વગેરે કે જેઓ શાસ્ત્ર - શાસન ને એ મહા મા બહિભૂમિએ જઈને આવ્યા અને ગુરૂ સાધુતાની મર્યાદામાં રહેલા છે તેઓએ રાષ્ટ્રની ઉન્નતિ મહારાજ પાસે ઈરિયાવહી કરવા લાગ્યા ઈરિયાવહીનો નિમિતે આવા તપ - જય આદિના કાર્યક્રમો પોતાની કાઉસ્સગ કરતાં ઘણીવાર થઈ ગ. મ. ને થયું કે નિશ્રામાં કયારેય પણ કરાવ્યા નથી અને કરાવામામાં ઈરિયાવીના નાના કાઉસ્સગમાં આટલી વાર કેમ માનતા પણ ન હતા. પૂ. આ. ભ. શ્રી ભુવનભાનું સૂ. થઈ ? કાઉસ્સગમાં પાર્યા બાદ ગુ. મ. પુછયું મ., પ. પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂ. મ., પ. પૂ. આ.ભ. કાઉસ્સગમાં આટલી વાર કેમ લાગી ત્યારે તે વૃદ્ધ | શ્રી દાનસૂ. મ., પૂ. આત્મારામજી મ. વગેરે કોઈ સાધુએ કહ્યું કે કાઉસ્સગમાં ““જીવદયા” ચિન્તવી ગુ. મહાપુરૂષોએ પણ રાષ્ટ્રની ભૌતિક ઉન્નતિ માટે તમે - મ, કહ્યું કઈ રીતે ? ત્યારે વૃદ્ધ સાધએ કહ્યું કે જ્યારે હું | જય આદિના અનુષ્ઠાન કરાવ્યા નથી અને કરાવામાં સંસારમાં હતો ત્યારે ખેતીવાડીનો ધંધો કરતો હતો માનતા પણ ન હતા. ચોમાસું આવતા પહેલા ખેતરને બરોબર ખેડતો હતો જો આધ્યાત્મિક ઉન્નતિ રાષ્ટ્રની કરવા માંગતા હો ખાતર નાખતો હતો ખેતરને વાડ વ્યવસ્થિત કરતો હતો | તો આનો સમાવેશ શાસનની ઉન્નતિમાં થઈ જાય છે. બીજ બરાબર વાવતો હતો ઉભા પાકને નુકશાન ન | એથી “પંચાચાર પરિમલ પર્વોત્સવ'' ની પત્રિકામાં થાય માટે પશુ પક્ષીઓથી રક્ષણ કરતો હતો વરસાદ | “રાષ્ટ્રોન્નતિ” શબ્દ લખવાની જરૂર ન હતી અને તેના સારો આવવાના કારણે અનાજનો પાક સારો પાકતો | માટે તપ - જપાદિ કરાવવાનું જરૂરી ન હતું. હતો. એનાથી અમોને સારી કમાણી થતી હતી હું અને ખરેખર સાધને સાવદ્ય પ્રવૃત્તિ આદિના પાન અમારૂં કુટુંબ સુખ પૂર્વક જીવતા હતા બધાનું જીવન લાગી જાય એટલા માટે આચારાંગ સૂત્ર નામના અગમ મજેનું ચાલતું હતું અત્યારે મારા દિકરાઓ આ બધુ શાસ્ત્રમાં તેની ટીકાની અંદર જણાવ્યું છે કે ““ક્ષેમુભવતું કરતા હશે કે નહિ, જો નહિ કરતા હોય તો બીચારા સૂભિક્ષ શસ્ય નિષ્પનાં” ઈત્યાદિ શ્લોક સા મથી દિકરા વગેરે ભૂખ્યા મરી જશે. આ રીતે જીવદયા સભાદિમાં ન બોલાય. આ શ્લોક બોલવાથી અાજ ચિંતવી. ત્યારે ગુરૂ મહારાજે કહ્યું કે આ રીતે ચિંતવન 1] આદિના ઉત્પાદનમાં જે જીવોની હિંસા થાય ની કરવા દ્વારા દુર્ગાન કર્યુ છે આવું ચિંતન પાપ રૂપ છે અનુમોદનાનું પાપ સાધુને લાગે. એમાં ખેતીવાડી આદિમાં થતી હિંસાના પાપને અનુમોદન મળે છે અનુમોદનાનું પાપ બંધાય છે જો તો પછી જેમા મહારંભ સમારંભ થાય એવી 3ષ્ટ વાસ્તવિકતા આજ છે કે પોતાના ઘરની – કુટુંબની ની ભૌતિક ઉન્નતિ સાધુથી કેમ ઈચ્છાય અને એના માટે ભૌતિક ઉન્નતિ કરવાના વિચાર પણ કુર્બાન રૂપ છે. આયંબીલ - જાપ વગેરે પોતાની નિશ્રામાં કેમ કરાય તો પછી તેના માટેની પ્રવૃતિ તો પાપ રૂપ બને એમાં અથવા કેમ કરવા દેવાય. કોઈ આગમાદિ શાસ્ત્રમાં દપુછવું જ શું? સાધુએ તો પોતાનું ઘર છોડી દીધુ છે રાષ્ટ્ર વગેરેની ભૌતિક ઉન્નતિ કરવા માટે આયંબિલને જાપ કરવા કરાવવાનું વિધાન નથી જૈન શાસનનો રાધુ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy