SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ શાયરી શાળા ગુણ ગંગા | -- પ્રજ્ઞાંગ સંજ્ઞા અંગે (શ્રી સ્થાનાંગ સૂ. ૩૫૭ના આધારે) પરિગ્રહ સંજ્ઞા - ધન વગેરેના સંચયની સંજ્ઞાન સંજ્ઞા - જાણવું તે સંજ્ઞા અર્થાત ચૈતન્ય ઈચ્છા. તે ચારિત્ર મોહલોભ મોહનીય -ચતના શકિત ચાર પ્રકારે કહેલી છે. તે અસાતા કર્મના ઉદયજન્ય ચૈતન્ય રૂપ છે. તે પણ વેદનીય અને મોહનીય કર્મના ઉદયજન્ય વિકાર ચાર કારણ વડે ઉત્પન્ન થાય છે. યુકત ચૈતન્ય, આહારાદિ ચાર સંજ્ઞાથી કહેવાય છે. (i) પરિગ્રહ સહિત હોવાથી. (1) આહાર સંજ્ઞા - આહારની ઈચ્છા તે (ii) લોભ વેદનીય કર્મના ઉદ નથી. અસાતા વેદનીય કર્મના ઉદયજન્ય (iii) સચેતનાદિ પરિગ્રહ - ૫ ન વગેરેને ચૈતન્યરૂપ છે. ચાર કારણ વડે તે ઉત્પન્ન જોવા વગેરેથી થયેલ મતિ, વડે. થાય છે. (iv) પરિગ્રહનું અનુચિંતન – સતત ધન (i) ઉદર - પેટ ખાલી થવાથી. વગેરેનું ચિંતન કરવા વડે. (i) સુધાવેદનીય કર્મના ઉદયથી. ચાર પ્રકારના કામો કહેલા છે. સંજ્ઞાઓ (ii) આહારની કથા સાંભળવા વગેરેથી | કામગોચર છે માટે કામનું નિરૂપણ કરે છે. શૃંગાર, થયેલ મતિ વડે. કરૂણ, બિભત્સ અને રૌદ્ર. ક મ એટલે (iv) નિરંતર આહારની ચિંતના શબ્દાદિવિષયો કરવાથી. (૧) શૃંગાર- દેવોને શૃંગારરૂ કામ છે. IT (3) ભય સંજ્ઞા - ડરવું. તે ભય મોહનીય કર્મના કેમકે, એકાંતિક અને આત્યંતિક મનોજ્ઞપણાને | ઉદયજન્ય ચૈતન્યરૂપ છે તે પણ ચાર કારણ લઈને અત્યંત રતિરસનું સ્થાન હોવાથી રતિરૂપ જ વડે ઉત્પન્ન થાય છે. શૃંગાર છે કહ્યું છે કે – “અન્યોન્ય આ સકત થયેલ, પુરૂષ અને સ્ત્રી સંબંધી રતિ સ્વભાવ – વ્યવહાર તે (i) હીન સત્ત્વ – વૈર્યપણાથી – હિંમતના શૃંગાર.' અભાવથી. (૨) કરૂણ- મનુષ્યોને કરૂણ કામ હોય છે ભય વેદનીય - મોહનીય - કર્મના કારણ કે તુચ્છપણાથી ક્ષણમાં જોયેલ, નષ્ટ થવા ઉદયથી. વડે અને શુક્ર, શોણિત વગેરેથી થયેલ દેહના ભયજનક કથા સાંભળવા વગેરેથી આશ્રિતપણાએ શોચનાત્મક હોવાથી તથા પ્રકારનું ઉત્પન્ન થતી મતિ વડે. મનોજ્ઞપણું નથી હોતું. આશ્રિતપણાએ શોચનાત્મક ભયની જ - ઈહલોકાદિ સાત હોવાથી તથા પ્રકારનું મનોજ્ઞપણું નથી હોતું પ્રકારના ભય રૂપ અર્થની વિચારણા “ઃ શો મજૂતિ'' રિતિ વવનાત્ કરૂણરસ કરવા પડે. શોક સ્વભાવ જ છે. (૩). મૈથુન સંજ્ઞા - વેદના ઉદયથી થયેલ ) બિભત્સ : તિર્યંચોને બિભત્સ કામ. મૈથુનનો અભિલાષ - વિષાયોની ઈચ્છા. તે હોય છે, કેમકે તે જાગુપ્તાનું સ્થાન હોય છે. કહ્યું છે વેદ મોહનીય કર્મના ઉદયજન્ય ચૈતન્ય રૂપ કે-“મવત ગુગુણા પ્રશ્નતિર્વમત્સ:” બિભત્સ રસ છે. તે પણ ચાર કારણથી ઉત્પન્ન થાય છે. જાગુપ્સાત્મક જ છે. (i) માંસ અને રકતની વૃદ્ધિ થવાથી. (૪) રૌદ્ર - નૈરયિકોને અત્યંત અનિષ્ટપણાએ (i) (વદ) મોહનીય કર્મના ઉદયથી. ક્રોધનો ઉત્પાદક હોવાથી રોદ્ર -દારૂણ કામ હોય છે. (ii) કામની કથા સાંભળવવા વિગેરેથી કહ્યું છે કે- રોદ્રઃ ધ- પ્રશૂત્તિ' િિત- રૌદ્ર રસ જ ઉત્પન્ન થયેલ બુદ્ધિ વડે. ક્રોધરૂપ છે. (iv) નિરંતર વિષયનું – મૈથુનરૂપ અર્થનું ચિંતન કરવાથી.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy