________________
૩૫૪
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૪૧/૪૨ તા. ૨૦-૬-૨OOO
વીવને ! કયા માર્ગે જવું છે ?
= બરબાદીની કે આબાદીના
અ.સૌ. અનિતા આર. રાહ
- જીવનની ત્રણે અવસ્થા માનવામાં આવી છે. | બરબાદ થઈ ગયું સમજો, આબાદી પણ બરબ દી થયા બાલ્યા આસ્થા, યુવાવસ્થા અને વૃધ્ધાવસ્થા. બાલ્યાવસ્થા | વિના ન રહે. વર્તમાનમાં એટીકેટ જાળવવા વ્યસન, પાછળ વિવેક વિકલ હોય છે. બાલ્યાવસ્થાની રેતીના ઘર | જે હરિફાઈ રૂપ આંધળી દોટ ચાલી છે, પરિણામ જોવા બનાવનાની ક્રિયા યુવાવસ્થામાં લજ્જાસ્પદ ગણાય છે. છતાં પણ અટકતી નથી તે જગતની અજાયબી' છે ! જીવન સફળતા અને નિષ્ફળતાનો આધાર મુખ્યત્યા
યૌવનશકિતને વધુમાં વધુ જો બગાડનાર હોય તો યુવાવયા પર નિર્ભર છે. શકિત, શૌર્ય અને સાહસનું
પાન - મસાલા, તંબાકુ, સીગારેટ - બીડી, શરાબ, બીજાં નામ છે યુવાવસ્થા. યુવાવસ્થાનો સદુપયોગ |
ધુમ્રપાન, માંસાહાર અને નશીલા પદાર્થો આદિ બસનો ! કરવામાં આવે તો જીવન સાર્થક બને, તેનો જો દુરૂપયોગ |
જેણે યુવાનીને જાળવવી હોય, યુવાની દિવ ની ના કરવામાં આવે તો આ જ જીવન ચોર્યાશીના ચક્કરમાં
બનાવવી હોય તેણે આ વ્યસનોના ચાળે પણ ચઢવા જેવું ચઢાવી લે. ઇન્દ્રિયોનો સંયમ એ યુવાવસ્થાનો સદુપયોગ
નથી, વ્યસનોનો પડછાયો પણ લેવા જેવો નથે . માત્ર છે, દીન્દ્રિયોનો અસંયમ એ યુવાવસ્થાનો ભયાનક
| વ્યસનના પૂતળા બાળવાથી કામ ન થાય પણ યસનને દુરૂપયંગ છે. ઈન્દ્રિયોનો સંયમ એ સદ્ગતિનો માર્ગ છે,
જીવનમાંથી દેશવટો આપવાથી જ કામ સરે. ઇન્દ્રિયનો અસંયમ એ દુર્ગતિનો માર્ગ છે. કયા માર્ગે તારે
શાસ્ત્રકારોએ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં ચક્ષુના જવું છે તે તું જ નક્કી કરી લે.
રૂપ' વિષયને પહેલા જીતવાનો કહ્યો છે કારણકે માણકયે પોતાના નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે – |
આકર્ષણીય ચીજ-વસ્તુ પર તરત જ નજર મટે છે. કોઈ પણ દેશની પ્રજાને વગર યુદ્ધ જીતવી હોય તો તે |
વર્તમાનમાં બધાનો અનુભવ છે કે – પેકીંગ આકર્ષીય પણ પ્રજાને મોજ - મજામાં, રંગ - રાગમાં, વૈભવ -
માલમાં “માલ” ન હોય. તેની ગુણવત્તામાં પોલપોલ કે વિલાસમાં જોડી દેવી. જેથી જે પ્રજોત્પત્તિ થશે તે નિસ્તેજ, |
ગોટાળા. રૂપ - રંગમાં મૂંઝાય તેને અંતે પસ્તાવાનો વખત નિર્બલી નિરૂત્સાહી અને નિવાર્ય.' આ આર્ષવાણી આજે
આવે. આજના વિજ્ઞાપનોમાં તો આ અંગે હોડ જ ૨ાલી છે. અક્ષર : સત્ય બની રહી છે. વર્તમાનનું વિલાસી –
દેખાવ એવો કરે કે માણસ ખેંચાઈને આવે અને પછી વિકારી વાતાવરણ, વૈભવનું આકર્ષણ, મોજ - શોખનાં
ઠગાઈને જાય. “ધુમ્રપાન એ સ્વાથ્યને હાનિકારક છે' એવી સાધનનો અતિરેક માણસને, જનજીવનને કયાંથી કયાં -
ચેતવણી આપે અને પાછી જાહેરાતો એવી કરે કે તેનાથી દૂર કેટલોબધો પતનાભિમુખ બનાવ્યો છે તે અનુભવસિદ્ધ થવાને બદલે તેની સંખ્યામાં વધારો જ થાય છે. તેની જ સારા સારા સાક્ષરો, તજજ્ઞો પણ તેની તરફ |
જેણે જીવનનું નૂર ગુમાવવું ન હોય તેણે વસનના રેડ ગ્નલ” ધરે છે. પણ આજે દેખાદેખીનો સ્ટેટસનો | એવો માયરો વાયો છે કે તેનું શું પરિણામ આવશે તે
ગુલામ બનવું નહિ. વ્યસનનો પ્રારંભ કરનાર પહેલા
માલીક હોય છે અને પછી ધીમે ધીમે વ્યસનનો પૂરેપૂરો કલ્પવું પણ મુશ્કેલ છે.
ગુલામ બને છે. જેમ એક ટેવ માણસ પાડે છે "છી ટેવ આજે ખરાબ કુટેવો, ખોટી સંગતિ, ખરાબ
માણસને પાડે છે. પહેલા બીડી - સીગારેટ તમે પીઓ છો વ્યસનના કુછંદે ચઢેલો નવયુવક રાહ ભૂલ્યો છે. રાહબર
પછી તે બીડી - સીગારેટ તમને પીએ છે. પહેલા શરાબ ને વિજ્ઞાનો પણ તેને સન્માર્ગદર્શકને બદલે વધુને વધુ
તમે પીઓ છો અને પછી શરાબ તમને પીએ છે. જેના વિના વકરાવી રહ્યા છે. મદ્ય - દારૂપાન, માંસાહાર, શિકાર,
જરા પણ ચાલે નહિ તે ગુલામ કહેવાય. ગુલામ વ્યકિતની ચોરી, જાગાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન આ સાત |
પ્રગતિમાત્ર રૂંધાઈ જાય છે. આવી ગુલામીની જવ ની ખુદ વ્યસનને ઉભયલોક વિરૂદ્ધ કાર્ય તરીકે કહ્યા છે. આમાંનુ
શરમાય છે અને જવા માંડે છે. આજે તો વાસનોમાં એકપછે વ્યસન જો જીવનમાં આવી ગયું તો જીવન | પૃપેલાની જવાની દબાઈ ગઈ છે. વ્યસનોનો બોજ તેને,