SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ * : ::: : : ધી કરી છે :::: ૩૪૮ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૪૧/૪૨ તા. ૨૦-૬-૨000 ) મનની ઈચ્છા ન થાય તે ગમે તેટલું ભણ્યો હોય તો પણ | આજે ઘણા જૈનોમાં જૈનપણું પણ નથી. તેમ ધણા જ્ઞાનીમાં નિઓએ તેને અજ્ઞાની જ કહ્યા છે. તેને સમ્યકરૂપે જ્ઞાન | સમ્યગ જ્ઞાન પણ દેખાતું નથી. જ્ઞાની દેખાય પણ જ્ઞાનનું પરિણામ પામે જ નહિ. તેના ઉપદેશેલા- પ્રતિબૂઝેલા | ફળ તેનામાં હોય નહિ. ધર્મ કરનારા ધર્મો જ હોય તેવો બીજા જીવો મોક્ષે જાય પણ તેને મોક્ષ જવાનું મન થાય | એકાંત નિયમ નહિ. ધર્મ કરનારનો ધર્મી માનીને વિશ્વાસ | નહિ. માટે ધર્મ કરે તે બધાને પૂછું છું કે- તમે ધર્મ શા માટે કર્યો તો તેના વિશ્વાસથી ઘણા ઠગાયા. આજે તો લોક કહે કરો છો ? “મારે વહેલામાં વહેલા મોક્ષે જવું છે, ઝટ આ છે કે- ચાંલ્લાવાળાનો વિશ્વાસ કરવો નહિ. એવું બને ખરું સતારથી છૂટી જવું છે અને સાધુ થવું છે” આવો ભાવ ? પણ આવું કેમ બન્યું? જે માટે ધર્મ કરવાનો છે તે હેતુથી હૈયામાં ન હોય તેને ગમે તેટલું ભણાવો તો પણ તે મોટોભાગ ધર્મ કરતો નથી માટે. ધર્મ માટે જેમ બાહ્ય વેષની કો સારો ન બને. સારા બનવું તેય આપણા હાથમાં છે, | જરૂર છે તમ અતર પણ કરવું જોઈએ, ખરાબ બનવું તેય આપણા હાથમાં છે. સારા પણ ખરાબ | જૈનપણું પામેલો જીવ કર્મયોગે સંસારમાં રહે તો પણ | Hી જાય. કારણ? લોભ પેદા થાય, આસકિત પેદા થાય | દુ:ખથી જ રહે પણ મઝાથી રહે નહિ. કોઈ શ્રા વક સંસારમાં | તો સારો પણ ખરાબનો ભાઈ બની જાય. ધર્મ સારી રીતે | રહ્યો તો તેની મરજીથી રહ્યો છે તેમ કહેવાય ? શ્રાવક | કોણ કરે ? જેને મોક્ષ જોઈતો હોય છે. જેને મોક્ષ ન | પોતાની મરજીથી સંસારમાં રહે? જે લોકો અર યમના માર્ગે જોઈતો હોય તે ધર્મને પણ અધર્મ જેવો કરીને કરે. | ચાલે છે, અસંયમ સારી રીતે જીવાય માટે સંયમ લે તેને વેષ T માટે સમજાવે છે કે- મુનિનો વેષ હોય તેથી મનિ જ શું કરે ? વેષની પણ લજ્જા કોને હોય ? આગળ મ તેમ માની લેતા નહિ. અસંયમના માર્ગે ચાલતો હોય પાઘડીવાળાઓની આબરૂ હતી કે - તોફાનમાં પાઘડીવાળા સંયમી પણ સારો કહેવાય ખરો ? વેષ પહેરવાથી સારા હોય નહિ. તેને ખબર પડે કે- તોફાન થવાનું છે તો ફાળિયું થઈ શકાય છે પણ તે કોણ થાય? વેષની જેને કિંમત હોય પહેરીને જતા હતા. પાઘડીવાળાથી તોફાન થ ય નહિ તેમ તે નાટકીયા રાજાનો વેષ ભજવે તો તે રાજા હોય કે તે સમજતા હતા. આજની બધી વાત જાદી છે. આજે તો નકર હોય? નાટકીયા ગમે તે વેષ લે તો તે તેવા થઈ શાહ કહેવરાવનારા મોટેભાગે મઝેથી ચોરી કરે છે, શેઠ જાય ? વેષ ભજવવા ય સારા રહેવું પડે નહિ તો સાચી કહેવરાવનારા શઠતા ય કરે છે અને સત્તાધીશો શેતાનીયત રીતે વેષ પણ ભજવી શકાય નહિ. આપણે ધર્મ કરીએ પણ કરે છે. તેથી આ કાળમાં આ વેષાદિની લજ્જાની છે.એ, આપણી જાત ધર્મી છે તેમ છાતી ઠોકીને કહેવું વાતોની તમને ખબર નહિ પડે. આજના શેઠીયાઓની પણ હોય તો કહી શકીએ ખરા? ધર્મીને અધર્મ કરવાનું ગમે આબરૂ રહી નથી. આજના સાહેબો કહેવાતા ણ મોટેભાગે | નહિ, કદાચ અધર્મ કરવો પડે અને કરે તો દુઃખ પૂર્વક કરે. અનેકનું ભૂંડું કરે છે, જેના પૈસા ખાય છે તે તું પણ ભલું સાચ સમજનારને ખોટું કરવું ગમે? | કરતા નથી. | તમને કોઈ જમવા બોલાવે અને અનેક ચીજો આ ધર્મ કોણ કરી શકે? જેને આ સરકાર છોડવાનું પીરસે તેમાં એક ચીજ બરાબર ન હોય તો મોં બગડે ખરું? અને મોક્ષે જવાનું મન હોય છે. જેને આ સંસારમાં - જો સાધુપણું જોઈતું હોય તેને ગમે તેવી સારી ચીજ ઉપર સંસારના સુખમાં જ મઝા આવતી હોય તેને સ ચી રીતે ધર્મ ૨. ન થવો જોઈએ અને ગમે તેવી ખોટી ચીજ આવે તો કરવાનું મન જ થાય નહિ. જેને મોક્ષે ન જવું હોય. તે બધા તેના ઉપર અરૂચિભાવ ન થવો જોઈએ. સંયમ પાળવું દેખાડનો જ ધર્મ કરે છે, તેના અંતરમાં બીજી જ ઈચ્છા | હેય તે અસંયમથી કેટલો ગભરાય ? પગ ઉપાડવો હોય | હોય, સારી રીતે જીવાય મોજમઝાદિ થાય તે માટે પણ સાધુ તે જ્યાં પગ મૂકવો હોય તે જગ્યા જોયા વિના પગ મૂકે? | થનારા હોય. આજે તો ઘણા સાધુઓને પણ તત્ત્વનું જ્ઞાન ને પણ પૌષધમાં ઈરિયાસમિતિ પાળો છો ? આજે ગમે નથી અને તે જ્ઞાન ભણવાની ઈચ્છા પણ નથી સમ્યગ્દર્શન તેટલું કહેવામાં આવે તો પણ ઘણાને પોતે અસંયમ કરે શું તે પણ સમજતા નથી. મોટોભાગ કેમ ચલાય, કેમ તેય હું અસંયમ કરું છું તેમ પણ લાગતું નથી. બેસાય, કેમ ઉઠાય તે પણ સમજતો નથી. આજે લગભગ યતના ભાગી ગઈ છે ! તમારા ઘરોમાં પણ જયણા છે ? || તમારે ત્યાં ય રાત્રિભોજન ચાલુ છે ને? રાત્રે ન જ | ખવાય તેમ પણ લાગે છે ? જેને રાત્રે ન ખવાય, રાત્રે અંધારામાં ચૂલા ન સળગે તેવા ઘર કેટલા વળે ? ચૂલો પ્રકાશ થાય પછી પૂંજણીથી પૂંજ્યા પછી સળગાવાય તે Tખવું પડે તે હું ખોટું કરું છું, દુઃખપૂર્વક રાતે ખાતો હોય - જાણો છો? તે ન થતું હોય તો તેનામાં જૈનપણું પણ નથી આવ્યું. ક્રમશે.. : : - ::: : :: 20: ::...
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy