SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ જ0:09: ૪૪૪ દાફાશ ક ચ્છ : જાણ કરી છે આ કારણ કે 20 20 2028 See :880804:se પ્રવચને એકતાલીસમું : પ્રકીર્ણક ધર્મોપદેશ ૩૪૭ પ્રવચન-એકતાલીસમાં -પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ વદિ-૯ સોમવાર તા.૧૭-૮-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ-૪૦૦૦05. પ્રકીર્ણક ધર્મોપદેશ (શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય | નુકશાન કરનાર પણ થયું તેમ તેમનો તપ પણ નકામી વિરૂધ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના - અવ.) ગયો. આ બધા દ્રષ્ટાન્તો શાસ્ત્રોમાં આવે છે. આપણે वेसो वि अप्पमाणो, असंजमपएसु वट्टमाणस्स | તેમાંથી આપણી જાતને બચાવવી છે. किं परिउत्तिअवेसं, विसं न मारेइ खज्जंतं ? ।। સમ્યજ્ઞાન પામવું તે આપણા હાથની વાત છે. સંયમ | (ઉપદેશમાળા દીઘટ્ટી ગા. - ૨૧) | લેવું અને સારી રીતે પાળવું તે પણ આપણા હાથની વાતું અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના | છે. સમ્યકતપ કરવો તે પણ આપણા હાથની વાત છે. તપ શાસનના ૫૨ માર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય કરનારાને ખાવાની મઝાની છૂટ છે? તપ પણ કરે ખાવા | ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા હવે એ વાત | પીવાદિમાં મઝા પણ કરે તે બેનો મેળ જામે ખ સમજાવી રહ્યા છે કે- ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ | વેષમાં રહેવું અને અસંયમ કરવો તે ચાલે ? આ સમ્યજ્ઞાની પ્રરૂપેલો ધર્મ રસાચી રીતે કોણ કરી શકે? જેને આ આખો સંયમ અને તપ એ ત્રણનો સાચો યોગ કોણ કરે? જેને આ સંસાર - ભલે તે સુખમય હોય તે પણ છોડી વહેલામાં | સંસારથી છૂટી વહેલા મોક્ષે જવાનું મન હોય તે. વેપાર કોણ વહેલા મોક્ષે જવાનું મન હોય તેવો જ આત્મા આ ધર્મની | કરે ? નોકરી પણ કોણ કરે ? જેને પૈસાનો ખપ હોય તે સાચી આરાધના કરી શકે. બાકીનો આત્મા તો | બાકી તો મોટી પેઢી ઉપર બેસાડો તો પેઢીને ય ડૂબાડે તેવી સમજવાની શકિત હોવા છતાંય તેની પરવા કર્યા વિના પણ હોય છે. ધર્મની આરાધના કરતો જાય અને તેનો ધર્મ નિષ્ફળ જાય | જેટલા સાધુવેષમાં હોય તે બધા સાધુ જ હોય તેમ અથવા સંસારમાં ભટકવાનું વધારતો જાય. જેને મોક્ષ | નહિ તે વાતને હવે સમજાવે છે. દુનિયામાં પણ જેટલા શાણ જોઈએ તેને શું કરવું તે વાત સમજાવી આવ્યા કે- | લખાવે તેટલા શાહ હોય ? શેઠ લખાવે તેટલા શેઠ હોય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણે | સાહેબ લખાવે તેટલા સાહેબ હોય ? આજે મોટેભાગે સંપૂર્ણ રીતે ભે થાય તો મોક્ષ મળે. તે ત્રણેને ભેગા કોણ | શાહમાં ચોર, શેઠમાં શઠ અને સાહેબમાં શેતાન વધી ગયી કરે ? આપણને ઈચ્છા થાય તો તે ત્રણેને ભેગા કરી | છે. આજે સારો માણસ સત્તા ઉપર આવી શકે નહિ અને શકીએ તેવી બધી સામગ્રી આપણને મળી છે. પણ તે | કદાચ કોઈ સત્તા ઉપર આવી જાય તો તેને ભાગી જવું પડે માટેની આપણી મહેનત છે ખરી? તેવી સ્થિતિ છે. આજે તો જેને સારા માન્યા હોય તે પણ ત્યાં તે માટે સમ્યજ્ઞાન મેળવવું પડે. ભગવાનની | જઈને સ્વાર્થી બની જાય છે તેવું પણ બને છે ને ? દુનિયામાં આજ્ઞા મુજબ સંયમ પાળવું પડે અને તપ પણ કરવો પડે. | સારા થવું હોય તે સૌના હાથમાં છે ને ? લાખ રૂ. મળતી જગતમાં ઘણા જ્ઞાની છે પણ તે બધા સાચા જ્ઞાનથી | હોય તો પણ જૂઠ ન જ બોલે તેવા કેટલા મળે ? “સાચું બુ મોટેભાગે ઊંદ વર્તે છે. ઘણા સંયમી છે. પણ આજે શું બોલવું જોઈએ' તેમ બધા બોલે છે પણ અવસર આવે ખોટ સંયમના વેષમ ય સંયમી ન હોય તેવા ઘણા છે અને એવા [ ન જ બોલે તેવા કેટલા મળે ? સાચા કહેવાતા પણ અવસર તપસ્વી છે જે માત્ર દેખાવ કરે છે. તપસ્વી ઉપર પણ ચોકી | સાચું જ બોલે તેમ પણ બને ખરું ? સત્યવાદી હરિશ્ચંદ્રની જોઈએ. મોટા તપસ્વી મોટેભાગે ઉપાશ્રયમાં રહે તો સારું | કથા લખાઈ કે- રાજ્ય ગયું, ચાંડાલને ત્યાં નોકરી કરવી પડી ! તે જ્યાં ત્યાં રહે તો ઘણાને શંકા પડે. સમ્યજ્ઞાન પામવાનું | તી કરી પણ અસત્ય ન જ બાલ્યા. તેમ તે | તો કરી પણ અસત્ય ન જ બોલ્યા. તેમાં તમારી કથા લખવી અને સંયમ લેવાનું મન પણ કોને થાય? સંયમ લીધા પછી | હોય તો શું લખું? બરાબર પાલન પણ કોણ કરે ? અનંતીવાર સાધુ થવા | આ સંયમ, જ્ઞાન અને તપની જરૂર પણ કોને પડે છતાં ય હજી ખડે છે. તેવી રીતે મહિના મહિનાના તપ | નવપૂર્વ સુધી ભણેલા પણ અજ્ઞાની હોય છે. નવપૂર્વમ કરનારા પણ સંસારમાં રખડે છે. તેમનું સંયમ ફોગટ ગયું, | મોક્ષની વાત આવતી હોય કે ન આવતી હોય ? જેને
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy