SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ zzzzzzzzzzzz ચોથ ચૌદશ વિરાધાય નહિ ૩૩૯ પ્રયાસ કર્યો છે તે અંગે જ કેટલીક સ્પષ્ટતા થવી જરૂરી | પાડેલી ! અને અંતે સામા પક્ષના આવા કદાગ્રહને કારણે, છે. કારણ કે એ લખાણ જ એકતિથિ પક્ષવાળા પોતાની જ એ સંમેલનનો એવો દુ:ખદ અંત આવેલો કે જે યાદી જવાબદારીમાંથી છટકવા કેવા પ્રયાસ કરે છે તેના કરતાં ય શરમ આવે એવું છે. આ પરિણામ, મુનિશ્રીને નમૂનો છે. ગમતા “મૌખિક શાસ્ત્રાર્થ'નું આવ્યું ગણાય ખરું. (૧) આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ | (૪) મુનિશ્રી જણાવે છે કે પૂ. આ. શ્રી કે તેમનો પક્ષ શાસ્ત્રાર્થ કરવા તૈયાર છે, આવી દીવા નંદનસૂ. મહારાજે તપાગચ્છીય તિથિ પ્રણાલિકા નામની જેવી વાત વકતાને મુનિશ્રી ““લેખિત' શબ્દ| દસ્તાવેજી ચોપડીમાં પૃ. ૨૮ થી ૩૪ સુધીમાં આ સંબંધી (શાસ્ત્રાર્થ અગિળ) ઉમેરીને ઢાંકી નહિ શકે. પૂ. | મનનીય નોંધ કરી છે'' આ અંગે જણાવવાનું કે એ આચાર્યશ્રી તથા તેમનો પક્ષ તો લેખિત કે મૌખિક બધી| “મનનીય નોંધ' કરતાં વધુ મનનીય નોંધ એ જ જાતના શાસ્ત્રાર્થ માટે તૈયાર છે. ૧૯૯૯ માં લેખિત પુસ્તિકામાં શ્રી સંવત્સરી મહાપર્વ અંગે કરેલી છે, એનું તથા મૌખિક બેય જાતનો શાસ્ત્રાર્થ થયો છે, એ વાત | મનન કરીને મુનિશ્રી પોતાનો નિર્ણય જાહેર કરે –એવી! મુનિશ્રી કેમ છૂપાવે છે? તથા ૨૦૧૪ માં તો પૂ. આ.| વિનંતી છે. જાઓ – પૃ. ૧૦ પંકિત ૨૨ થી પૃ. ૧૧ શ્રી નંદનસૂરીજી મ. આદિ સાથે પણ મૌખિક શાસ્ત્રાર્થ | પંકિત ૧૦ સુધિનું લખાણ, જે પૂ. આ શ્રી નંદન સૂ. મ. થયો જ છે, અને દરેક વખતે પૂ. આ. શ્રી રામચન્દ્રસૂ.. ને માન્ય એવા બે સિદ્ધાંત રજૂ કરે છે. મ, જ સફળ થયા છે. ખરી વાત તો એ છે કે એક) (૧) (શ્રી સંઘ માન્ય) પંચાંગમાં ભા. સુ. ૫ નો તિથિવાળા પક્ષની માન્યતા જ એવી સિદ્ધાન્તહીન અને ક્ષય હોય ત્યારે અન્ય પંચાંગનો આધાર લઈને ભા. સુ. ઢંગધડા વગરની છે કે તે પક્ષ પોતાની માન્યતા લખી શકે| દ નો ક્ષય માની, ભાદ સુ. ૫ ને અખંડ રાખીને, ચોથન એમ છે જ નહિં, જ્યારે જ્યારે લખવાનો પ્રયાસ કરે છે | દિલ સંવત્સરી પર્વની આરાધના કરવી પર ત્યારે ત્યારે વા નવા છબરડા વળતા હોય છે. લેખિત | પંચમ જનો ભય માનવો ન શાસ્ત્રાર્થ તરફનો એક તિથિપક્ષનો ગભરાટ, આ (૨) આગામી બેસતા વર્ષનો જે વાર હોય તે જ મુશ્કેલીને કારણે જ છે. મૌખિકમાં તો ફરી જવાની–ફેરવી તોળવાની - તક મળી શકે, એવી વારે (ચાલુ વર્ષની) સંવત્સરીની આરાધના આવવી આશાએ પડકાર કરવાની બહાદુરી એ પક્ષ બતાવે છે. | | જોઈએ. (૨) મુનિશ્રી લખે છે કે ““લેખિત શાસ્ત્રાર્થ ઉપરના બન્ને સિદ્ધાન્તો પૂ. આ. શ્રી નંદનસૂ. મ ના અભિપ્રાય પ્રમાણે ““તિથિની શુદ્ધ પ્રણાલિકા' અને કરવાનું કડવું ફળ જૈન સંઘે સં. ૧૯૯૯ માં કયાં નથી ! ચાખ્યું ? '' આ વાત બરાબર નથી. સં. ૧૯૯૯ નો | “શાસ્ત્ર અને શ્રી વિજયદેવસૂરિય પરંપરા' શાસ્ત્રાર્થ, લે ખત જ હતો એવું નથી; મૌખિક ચર્ચા પણ અનુસરનારા છે. હવે આ દિવ્ય સિદ્ધાન્તોના પ્રકાશમાં થઈ હતી. બીજું એ શાસ્ત્રાર્થનું ફળ કડવું નહિં, પરંતુ | વિ. સં. ૨૦૩૩ નું શ્રી સંવત્સરી મહાપર્વ કયારે ઘણું મીઠું આવ્યું હતું. કયો પક્ષ, શાસ્ત્ર અને પરંપરા આરાધવું જોઈએ, એ વિચારીએ ચાલુ વર્ષે જન્મ ભૂમિ પ્રમાણે સારો છે, એનો સ્પષ્ટ નિર્ણય શ્રીસંઘે એ પંચાંગમાં ભા. સુ. પાંચમનો ક્ષય છે, તેથી સિદ્ધાના શાસ્ત્રાર્થના પરિણામે જ જાણ્યો હતો. આ મીઠું ફળ, (પહેલા) પ્રમાણે અન્ય (કલકત્તા આદિ સ્થળના અપ્રમાણિક પુરવાર થયેલા પક્ષને કડવું લાગે તો તેની | પંચાંગનો આધાર લઈ ભા. સુ. ૬ નો ક્ષય કરવી જીભનો દોષ છે. એ માટે લેખિત કે મૌખિક) શાસ્ત્રાર્થ જોઈએ. રવિવારે પાંચમ અખંડ રાખી તેની પહેલાની જવાબદાર " થી. આ વાત તે વખતે શેઠશ્રી કસ્તુરભાઈ દિવસે શનિવારે શ્રી સંવત્સરી મહાપર્વનું આરાધન કરવું તથા ““મુંબઈ સમાચાર” ના તે વખતના અધિપતિ શ્રી, જોઈએ. સિદ્ધાન્ત બીજા પ્રમાણે પણ વિ. સ. ૨૦૩૪ સોરાબજી કાપડીયાના નૈતિક હિંમતભર્યા નિવેદનોથી બેસતું વર્ષ શનિવારે જ હોવાથી વિ. સ. ૨૦૩૩ ના સંવત્સરી શનિવારે જ આરાધવી જોઈએ. બે તિથિવાળ જાહેરમાં પૂરવાર થઈ ચૂકી છે. તરીકે ઓળખાતો પક્ષ, આ વર્ષે શ્રી સંઘમાન્ય પંચાં (૩) ૨૦૧૪ માં થયેલા શાસ્ત્રાર્થમાં તો પૂ. આ.1 પ્રમાણે ભા. સ. ૫ નો ક્ષય માની (૪૫ ભેગા માનીને શ્રી નંદનસૂ મહારાજે શાસ્ત્ર હાથમાં લેવાની જ ના અનુસંધાન પાના નં. ૩૨ zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz TOTTTTTO
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy