SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૩૯/૪૦ તા. ૬ ૬-૨000 થ વિશાય નહિ zzzzzzzy શ્રી જૈન શાસનમાં ઉદય િજા તિહિO એ વિધાન | પુ. આચાર્ય દેવશ્રી વિજય ઉદયસૂરીશ્ર્વરજી મ. નું મુજબ સુર્યોદય વખતે જે તિથિ હોય તે જ તિથિની તે નિવેદન ીિ આરાધના કરાય અને સૂર્યોદયને જે તિથિ સ્પર્શ ન “અમારા પૂજ્ય વડિલોની આચાર સા પ્રમાણે કરતી હોય તે તિથિ જે દિવસે સમાપ્ત પામે તે દિને તે અન્ય પંચાંગના આધારે છઠનો ક્ષય મા ને ચોથને તિથિની આરાધના કરવી જોઈએ અને એથી વિવેકી| ગુરૂવારની સંવત્સરીની અમારી વ્યાજબી મા યતા હોવા આત્માઓ તે રીતે આરાધના કરે છે.. છતાં આ વર્ષે અમારી એટલે ગોડીજીના ટ્રસ્ટી ખોની તથા ભાદરવા સુદ ૫ ની ક્ષય વૃધ્ધિ વખતે ચોથને કંઈ | દેવસુર સંઘના અન્ય આગેવાન ગૃહસ્થોની નાગ્રહભરી સંબંધ નથી તેથી છતી ઓદયિકી ચોથની વિરાધના | વિનંતીથી પ્રાચિન પરંપરાવાળા સમસ્ત થી દેવસુર કાય નહિ તેથી વિવેકી આત્માઓ સંઘમાન્ય પંચાંગની| સંઘની એક આરાધના થાય અને એકતા સચ ાય તે માટે ભ. સુ. ૫ ના ક્ષય વખતે ક્ષયે પૂર્વા મુજબ પૂર્વ તિથિઆ વર્ષે ચોથને બુધવારની આરાધનામાં ૨ મે સંમતિ ચોમમાં પંચમીની આરાધના કરે છે અને ભા. સુ. ૫ ની આપીએ છીએ.'' વૃદ્ધિ વખતે વૃદ્ધૌ તથોત્તરા) મુજબ બીજી પાંચમે | ઉપર મુજબના નિવેદનથી સ્પષ્ટ છે ય છે કે પંચમીની આરાધના કરે છે અને એ જ શાસ્ત્ર માન્ય સંઘમાન્ય પંચાંગની ચોથના સંવત્સરી કર દી જોઈએ સામી પરંપરા છે. પરંતુ ૨૦૧૩ ના એક વર્ષ માટે તેમણે તે વાતને જતી 1 અને એથી પૂર્વના મહા પુરુષોના મુખેથી “ચોથ | કરેલી તેથી પૂ. ઉદય સૂ. મ. સા. ની વાત પ સ ઉદયાત્ ચૌદશ વિરાધાય નહિ' એ આરાધના ભાવનું વાકય| ચોથની સંવત્સરી કરવામાં છે તેમણે જે કરેલ છે એક વર્ષ સર પડતું હતું અને એથી જ્યારે જ્યારે ભા. સુ. ૫ ની| માટે જ કરેલું તેવું સ્પષ્ટ વિધાન તેમણે કર્યું છે. જેથી ક્ષય વૃદ્ધિ આવી ત્યારે ત્યારે છતી ચોથની વિરાધના ન તેમને પૂજ્ય માનનાર અને તેમની વફાદારી ૨ પીકારનાર | થાય તે વાત દયમાં રાખવામાં આવતી હતી. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા વર્ગે ઉદયાત્ પોથની જ T સં. ૨૦૦૪ સધી ભા. સ. ૫ ના ક્ષય વખતે સંવત્સરી કરવી જોઈએ જેમાં પૂ. નેમિસુરીશ્વરજી અપવાદ સિવાય સકલ સંધે છતી ઉદયાતે ચોથે સંવત્સરી મહારાજા તથા પૂ. ઉદયસૂરીશ્વરજી મહારાજ ની સંમતિ | કરી છે. ૨૦૧૩માં એક વર્ગે તેમાં ભેદ કર્યો અને છે પરંતુ ઉદયાતુ ચોથને છોડીને ત્રીજને દિવસે સંવત્સરી ગુમારની છતી ચોથની વિરાધના માટે તૈયાર થયો અને કરવામાં તેમનું અનુમોદન નથી. | પૂ.આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાના સં. ૨૦૩૩ માં સંઘમાન્ય જન્મ ભૂમિ પંચાંગમાં પટ્ટીમર પૂ. આ. ભ. શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી | ભાદરવા સુદ ૪ શનિવારે છે. માટે શનિવારની સંવત્સરી મહારાજાને તેમાં ભળવા ગોડીજીના ટ્રસ્ટીઓ આદિ| જ શાસ્ત્ર માન્ય પરંપરા મુજબની છે જ્યારે શુક્રવારની તરીથી ખૂબ દબાણ થતાં તેમણે વખતો વખત | સંવત્સરી કરનાર છતી ચોથ વિરાધે છે. પાંચમ જે ગરમરની છતી ઉદયાત ચોથની વિરાધના ન થાય તે માસિક પર્વ તિથિ છે તેને સાચવવાને બહાને વાર્ષિક પર્વ વાત સમજવી. પોતાના ગુરૂદેવશ્રીની પણ એ જ| ચોથને ખસેડે છે જે નગરની સ્ત્રી માટે રાણીને ખસેડવા માતા હતી તે સમજાવ્યું છતાં પૂર્વ ગૃહથી ગ્રહિત | જેવું ગણાય. તેથી વિવેકી આત્માએ તે દોષી બચવા થયેક વર્ગનું દબાણ વધ્યું અને પૂ. ઉદયસૂરીશ્વરજી | ચોથને શનિવારે જ સંવત્સરી કરવી યોગ્ય છે. મહરાજે તે વર્ષ માટે માત્ર બુધવારે સંવત્સરીની પોતાના વિધાળને વળગી રહીને તેમHી વાત સ્વીકારવી તે અંગેનું નિવેદન તા. શાચર્યની વાત કરવી ઉચિ, છે. ૧૫૪-૫૭ ના “મુંબઈ સમાચાર' માં તે પ્રગટ થયું છે જે નીચે મુજબ છે. ““મુંબઈ સમાચાર' (તા.૨૮-૬-૧૯ ૭૭) ના અંકમાં મુનિશ્રી શીલચંદ્રવિજયજીએ જે સ્પષ્ટતા કરવાનો zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz//////// rrrrrr rrrrrrrrrr
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy