SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ 'zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz /////////////////// /* લોકભાઇ રાગની ત્રિ- વેણી વહેણ : ૩ = એક પ્રેરક પ્રસંગ | તે અવધૂત પૂરો અવધૂત હશે. અલખનો સંત હશે. વિરતિ જ એક ભવતારણી...” તે અરિહન્તના અણગારની જીવન છાયા વિરતિ તો જૈન માત્રના દયનો વિશ્વાસ ગણાય. | આગન્તુક સાધુદાસ પર વડલાની જેમ છવાઈ ગઈ. શ્વાસોચ્છવાસ લેખાય... શરીર જેમ શ્વસન પ્રક્રિયાથી સાધુદાસના તે ગુદેવ વિરતિધર્મના પ્રખર જીવન રહે છે. બસ ! તેમજ જૈન વિરતિના સર્વાશ કે હિમાયતી હતા. આથી જ પ્રવચન સભાઓમાં ત - શક્યાંશ પાલન દ્વારા જીવન્ત રહે છે. નિયમ અને ત્યાગની ઘોષણા તેમનું મુખ્ય લક્ષ્ય હતું. આગળ વધી તેઓ “સામાયિક’ ધર્મ પર તો ભારે ? વિશ્વમાતા શ્રી વીતરાગ ભગવન્તોએ તો સર્વાશ પાથરતા. વિરતિ આત્મસાત્ કરી. સર્વાશ વિરતિનું જ જગન્જ જુઓ સમક્ષ શુરતાપૂર્વક પ્રતિપાદન પણ કર્યું. | માત્ર ૪૮ મીનીટસ માટેનું સામાયિક અને એ વિરતિની ગાઢપ્રીતિ વિના અને યથાશકિત .| જ લોકભાગ્ય વિરતિ બની શકવા પણ સક્ષમ ગાય. તે મહાત્મા આથી જ સામાયિક પર ખૂબજ ભાર મૂકતાં. સ્વીકૃતિ વિના એકાદોય આત્મા શ્રી વીતરાગની વાટેનું સંચરી શકતો નથી. આગમોમાં ગવાયેલી અને અસંખ્ય - અખ્ય વર્ષોના સ્વર્ગ સુખોનું સાગમટે વરદાન દેતી સામયિક બસ વિરતિ તેમના હૃદયમાં જડબેસલાક| સાચેજ શ્રાવકની નિત્ય સાધના ગણાય. પ્રતિષ્ઠિા થઈ ગઈ. તે મહાત્માના સામાયિક ધર્મ માટે ઉચ્ચાર મેલા આપણે તેમને “સાધુદાસ'ના શુભ નામે અત્યન્ત વજનદાર વચનોની ભકત સાધુદાસ ઉપર મારી પહેચાન શું... અસર થઈ. તેણે નિત્ય એક સામાયિકના આરાનું જૈનત્વ તેમને જન્મજાત સાંપડેલી સોગાદ હતી. પચ્ચકખાણ સ્વીકાર્યું. શિશુકાઇ થી જ ધર્મપ્રાણ માતા-પિતા અને પરિવારજનો અલબત્ત ! પ્રતિજ્ઞાના સ્વીકાર સાથેજ પ્રમદનો દ્વારા સુસંસ્કારિત બનેલો તે સાધુદાસ જ્યારે પોતાના ‘| ઉદય પણ ઘસમસતો થયો. સબૂર ! પણ સામયિક સંસારનું પણ દૌરાન હસ્તગત કરી બેઠો, ત્યાર પછી તો | ધર્મની પ્રીતિ આ સાધુદાસના રોમે રોમે એવી તો કલી તેનાં દામાં ધાર્મિકતાની વસન્ત ખીલી ઉઠી. જેના કેન્દ્ર ઉઠીતી, કે સામાયિક વિના તે એક દિવસ પસાર કરી સ્થાને હની વિરતિ. શકતો નહિ. પૂર્વસંચિત અગાધ સૌભાગ્યના કારણે આ - સામાયિક ન થાય ત્યાં સુધી દિવસમાં સતત સાધુદાને સંપત્તિ તો અઢળક મળી હતી. સંપદાઓ અધૂરપની અનુભૂતિ તેને થયા કરતી. બસ ! સામયિક અને શુશ્રુષાઓ તો તેના ઘરમાં દો” દોસ્ પુકારી :1 પ્રત્યેનો આ સ્નેહ પછી તો એવો ગાઢ બની ગયો છે તે રહ્યા'તાં. તે સૌભાગ્યશાળી પણ હતો. વધુમાં | સાધુદાસે ગુર્ભગવત્ત પાસે અભિગ્રહ સ્વીકાર્યો. ગર્ભશ્રીમત પણ ખરો. ગમે તેવા સંયોગોમાં પણ એક સામાયિ. તો કોડોની જાગીર તેને વારસે ભેટાતી હતી. તો નિયમિત કરવી જ. પોતાના બુદ્ધિકૌશલ્ય દ્વારા પણ તે સાધુદાસે વડવાઓની| જાગીરથી ચારગણી ઝાઝેરી સંપત્તિઓ આસપાસમાં | કોઈ આસમાની-સુલતાનીના અત્તરાયો પણ માં ખડકી દીધી. અપવાદ સ્પ બને એ મને માન્ય નથી. આથીજ મારે મારી જાત પર દંડ ઝીંકવો છે, કે જો એક પણ સામ પિક આમ છતાં તેના અત્તરમાં સંસ્કારિત બનેલાદિવસ દરમ્યાન ન થઈ શકે, તો બીજે જ દિવસે મરા | ધર્મના રસ્કારો એટલાંજ સજીવન રહ્યા હતા. જે તેનું 1 રૂપિયા દસ હજાર દેવદ્રવ્યના ભંડારમાં ભંડારી દેવા.' આગવું ભા પાસું હતું. તેની શાલિનતા અને શ્રધ્ધાને ખ્યાલમાં કઈ ! તે સાધુદાસ એક વખત એક અવધૂતના સંપર્કમાં ગુર્દેવે પણ અભિગ્રહનું પ્રદાન કર્યું. નત મસ્તક આવ્યો. | સાધુદાસે તેનો સ્વીકાર કર્યો. s s 777 rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr ///////////////////zzzzzzzzzzzzzzzzzzzz S E NSS
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy