SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ NEWS ૩૨૨ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૯/૪૦ તા. ૬-૬-૨૦૦૦ | ખરેખર કુમારપાળ મહારાજા ગુર્જર નરેશ હતા સર્વ જીવો જીવવાને ઈચ્છે છે મરવાને નહિ તે STન ધર્મમાં તેમને આહત કુમારપાળ કહ્યા છે. તે તેમને | માટે જૈન મુનિઓ સર્વથા જીવહિંસા તજે છે ન ધર્મની પ્રાપ્તી થઈ તે થયા છે. જૈન ધર્મ કોઈ જીવને | આવા જૈન ધર્મને માટે માણસને મારવાનો તેમાં Tણે નહિ, આદેશ છે. આવું લખવું તે લેખકનું અજ્ઞાન છે. સવ્વ જીવા ઈચ્છતિ જીવિલું ન મરિઉં સમજણની વિકૃતિ છે. એમ લાગ્યા વગર ૨ હેતું નથી. તહા ઘોરવાં ધોર નિગૂંથા વર્જયંતિણ / TOTTTTTTTTTO zzzzzzzzzzzzzzzzzzzzz પહેલો ઉપદેશ એક ભકતે કહ્યું હે મહાત્મન્ ! “તમ રા પ્રવચનથી ઘણા બધા પ્રભાવિત થયા છે. સાસ્ય ના ૨ આપશ્રીના પ્રવચનનો લાભ લે છે. પરંતુ, પ્રવચનના મંડપની નજીક T સાધુ ચલતા ફીરતા એ ન્યાયે એક સિદ્ધ મહાત્મા | બેઠેલા એક ભિખારી પર તેની કોઈ અસર પડતી નથી.' મેક ગામથી બીજે ગામ અને એક નગરથી બીજે નગર | પ્રવચનમાં આવીએ અને પાછાં વળીએ ત્યા રે એકજ વાત કરતા હતા. જ્યાં જાય ત્યાં તેમની સિદ્ધવાણીથી અનેક | તેના મુખમાંથી સાંભળવા મળે છે. ગરજનો તેમના પ્રવચનમાં જોડાતા. અનેક ભકતોથી તરત જ સિદ્ધ મહાત્મા સ્મિત સાથે બે લ્યા, કાલે એ વિંટળાયેંલા એક નગરમાં એમની વ્યાખ્યાનમાળાનું | ભિખારીને મારી પાસે લઈ આવજો. હું તેને ઉપદેશ આયોજન થયું. આપીશ. | આમ તો આ સિદ્ધ મહાત્મા બે દિવસથી વધારે કોઈ બીજે દિવસે પ્રવચન પછી એ જ ભકતો લા ભિખારીને ગ્યાએ રોકાતા નથી પણ પ્રવચનનું અમૃતપાન કરીને મહાત્મા પાસે લઈ આવ્યા સિદ્ધ મહાત્માએ ભ તજનોને કહ્યું. જીવન ધન્ય બનાવવાની તીવ્ર ભાવનાને લક્ષમાં લઈને વધુ | “આને પેટ ભરીને જમાડો અને જવા દો'' શકવાની વિનંતી સ્વીકારી. ભકતોએ એ મુજબ કર્યું. જમાડીને પાછા વળેલા આયોજન ભકતોએ કર્યું એ પ્રમાણે નિયમિત પ્રવચન થવા લાગ્યા પ્રવચનના ટપકતાં બિંદુઓ ઝીલીને ભકતોએ આશ્ચર્યપૂર્વક મહાત્માને પૂછયું. ગુદેવ ! ઉપદેશ મોતી સર્દશ જીવન બનાવવાની ભાવનાથી અનેક આપવાને બદલે આમ કેમ કર્યું? ગરજનો ઘર છોડી મહાત્માના પ્રવચનનો લાભ લેવા ખીલખીલાટ હસતા સિદ્ધ મહાત્મા એ કહ્યું, હે પડયાં. ભાગ્યવાનો, ઘણા દિવસથી ભૂખ્યા આ ભિક્ષુક માટે SNIી થોડા દિવસો બાદ કેટલાક ભકતજનો ખિન્ન મને ભરપેટ ભોજન જ આજનો પહેલો ઉપદેશ હતો. આના Tખા સિદ્ધ મહાત્મા પાસે આવ્યા વિલા મોઢે બેઠેલા ભકતોને Tપછી હવેથી તેના પર બીજા ઉપદેશોનો પ્રભાવ પડવા ઈને મહાત્મા બોલ્યા ભાઈઓ શું વ્યથા છે ? વ્યથાનું | લાગી. મરણ શું? - વાસવંતી (વસ) Trrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr zzzzzzzzzzzzzzzzzzzzzz zzzzzzzzzzz zzzzz ITTTTTTTTTTTTTTTS zzzzzzzzzz zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz પાના નં. ૩૩૯ થી ચાલું પીપુડી, વાગી તો વાગી; નહિ તો ખાવાને કામ લાગી'' શનિવારે જ સંવત્સરી કરવાનો છે. જ્યારે જેવી તકવાદી રીતે જ થતો આવ્યો છે. પરંતુ મનિશ્રીનો એકતિથિવાળા તરીકે ઓળખાતા પક્ષે આ| જ્યારે આવા ગપ્પાંઓને મુનિશ્રી ‘દસ્ત વેજી'' જેવી મર્ષે (ભા. સુ. ૩નો ક્ષય માની) શુક્રવારે સંવત્સરી| પદવી આપવા લલચાયા છે. ત્યારે મુનિશ્રીની ફરજ તો કરવાનો છે, જે ઉપર પૂ. નન્દન સૂ. મ. ના જણાવેલા તેને અનુસરવાની જ રહે છે ! અને નથી મુનિશ્રી બન્ને સિદ્ધાન્તોથી વિરૂદ્ધ છે. પોતાના પક્ષને અથવા ન બને તો છેવટે પોતાની જાતને, || વાસ્તવમાં એ બન્ને સિદ્ધાંતો - શ્રી સંઘમાન્યT એ ““દસ્તાવેજી'' પુસ્તિકાનુસાર ચાલવા જેટલી પંચાંગ છોડીને બીજાં પંચાંગ સ્વીકારવાનો અને બેસતા, નિખાલસ બનાવે, પછી શાસ્ત્રાર્થ કરવાની તત્પરતા | કર્ષના વાર સાથે શ્રી સંવત્સરીના કારને જોડવાનો – બતાવે એ ઉચિત ગણાય. કારણકે જે પક્ષ પોતાની જાહેર કોઈપણ જાતના શાસ્ત્રીય આધાર વગરના હોવાથી કરેલી માન્યતાને ય અનુસરે નહિ, એ પક્ષને શાસ્ત્રાર્થનો માસ્ત્ર વિરુધ્ધ જ છે, અને એક તિથિપક્ષના સમર્થકોના પડકાર ફેંકવાનો કોઈ નૈતિક અધિકાર છે જ નહિ. પોલકલ્પિત તુક્કાઓ છે. જેનો ઉપયોગ, “ગાજરની કાંતિલાલ ચુનિલાલ શાહ- મુંબઈ. www zzzzzzzzzzz,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy