SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ દિ ફી છે | સમાચાર સારે ૩૧ બારદાનવાલા (૨) દિલિપભાઇબાપુલાલ ચોકસી (૩) નટવરલાલ યાત્રિકો સમૂહમાં પ્રયાણ આદરતા... વાડીલાલચોક્સી (૪) જંબુભાઇવાડીલાલ ચોક્સી (૫) પુંડરીકભાઇ| - પીયૂષભાઈ શિવલાલભાઇ (વડોદરા) દ્વારા રાજકોટવાળા | ભીખાભાઇ શાહ (૬) નવીનચંદ્ર મોહનલાલ વૈદ્ય (૭) કનરાજ | શશિકાંતભાઇ મહેતાએ ટેમ્પો ભરીને મોકલેલા કપડાં ગરીબ ને શોભરાજ લોઢા (સરીગામ) આ ૭ સહાયક સંઘપતિ હતા. | વહેંચવામાં આવ્યા. આ અનુકંપાના સત્કાર્યથી અતિ સુંદર શાસ આ બે મહાવૃાભોથી ખેંચાતારમણીય આમાં બિરાજમાન અતિ રમણીય | પ્રભાવના થઇ. છે ઋષભદેવ ભગવાનની દરરોજ ઉત્તમ વ્યોથી અત્યંત આકર્ષક અંગ|-શ્રાવિકા વર્ગનપૂજય સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રી જી-પૂજય સાધ્વી છે કે રચનાઓ થતી. શ્રી રમ્ય ચન્દ્રાશ્રીજી આદિ એ સુંદર આરાધના કરાવી. - સવારે, અને ખાસ તો સાંજે પ્રભુભક્તિમાં ચૈત્યવંદન - સ્તુતિયો | -યાત્રાસંધ એવો તો સફલ રહ્યો કે બીજા કેટલાક ભાગ્યશાળીઓ કે દ્વારા દિવ્ય વાતાવરણની અલૌકિક અનુભૂતિ સૌ સાથે મળીને માણતા. | સ્વયં પ્રેરણાથી સંઘપતિ થવાના સંકલ્પો કર્યા અને નિયમો લીધા. | મી - શ્રી સિધ્ધગિરિના વિશાલ પટ સમક્ષ રોજ ગિરિવંદના થતી. -સંઘપતિ શ્રી સુંદરભાઇ, શ્રી કીકાભાઇ, શ્રી કાંતિભાઇ, અમૃતભા, - ભવસાગર તરવા નીકળેલા યાત્રિકોએ લથપથ એકાસણા છોડીને | જીતુભાઇ, પ્રકાશભાઇ, હેમુભાઇ, નીતીશભાઇ વગેરેએ રાતદિવસ આ આંબિલોનો વરસાદ વરસાવી દીધો. ચૌદશે તો અડધા ઉપરાંત | જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી. યાત્રિકોએ આયંબિલ કર્યા!' | - પાલિતાણામાં પ્રવેશ અને તળેટી સુધીની પ્રવેશ યાત્રામાં છે - સાંકળીની અદમમાં પણ ત્રણ-ચાર પચ્ચખાણ સાથે સાથે થયા. | ગજરાજ, ૬ બગી, બે બેન્ડ, શરણાઇવાદક અને ઉમટે gિ - યાત્રાનું અનોખું આકર્ષણ જેવા રોચક અને રોમાંચક પ્રવચનોમાં | માનવમેદનીથી સ્થાનિક પ્રજા આશ્ચર્યાવિત બની. ના તીર્થમહિમા, તીર્થ સ્વરૂપ, તીર્થોધ્ધાર અને યાત્રા ફલશ્રુતિનાં વર્ણનો |-આ ભવ્ય મુકતની અનુમોદનાર્થે સંધપતિઓ તરફથી ખંભાતના | સાંભળીને ભાવોલ્લાસમાં ભવ્ય અભિવૃધ્ધિથતી. પાલિતાણા ખાતે અને અન્યત્ર સવાલાખ રૂ. નું દાન જાહેર કરાયું || - આસપાસના વિસ્તારોમાં ભયાનક વેગથી ચાર પાંચ દિવસ સતત | -પો.સુ. તેરસેશ્રી વલ્લભીપુર તીર્થદીક્ષા યુગપ્રવર્તક પૂજ્યપાદ ગુરવ | ફેંકાતો રહે તો પવન યાત્રાસંઘને જરા પણ નડ્યો નહી. | આ.ભ.શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનો દીક્ષાસ્મૃતિીિમ કે -ખરાબડામર રોડને કારણે કેટલાકને પગમાં છાલાં પડ્યાં તોય અડવાણે | અને પૂજય મુ.શ્રી તત્વદર્શન વિ.મ.સાનો સત્તરમો દીક્ષાનિ ના પગે ચાલવાનો નિયમ અખંડ રાખો. ગુણાનુવાદ-પ્રભાવના-અંગરચના, ૩૫રૂા.નું સંઘપૂજન આદિ - ૬ વર્ષથી માંડીને ૭૬ વર્ષ સુધીનાકુલર૭પયાત્રિકો છ'રીના પાલન ભવ્યતાથી ઉજવાયો. કાજે કટિબ્ધ હતા... - વિપ્નો વગર અઢાર દિવસ હસતા રમતા પસાર થઇ ગયા. -દરરોજ સારી સંખ્યામાં સંઘપૂજન -પ્રભાવનાઓ થતા.. -પૂરા જીવનને ધર્મમય બનાવી દે એવી અસરકારક આરાધનાનો | -વલ્લભીપુર પાસે ગિરિદર્શન કરીને સૌના મનમા, અને યુવાનોના તો | જીંદગીભર યાદગાર બની રહે એવો સ્વાદ સૌએ માણ્યો. તનમાં પાસ થનગનાટ વ્યાપી ગયો હતો. સાબરમતીમાં પ્રતિષ્ઠા : | -પ્રભાત મસાલા મુકામે ગિરિ સન્મુખરથસ્થાપીને કરેલીસાયંભક્તિ | માલારોપણ પછી બીજા જ દિવસે વિહાર કરીને પૂજય મુનિરો હિત અત્યન્ત આનંદ પૂર્ણ અને અવિસ્મરણીય રહી. મહા સુદ૪સાબરમતી પધાર્યા. પુખરાજ રાયચંદઆરાધના ભવનની -રોજ ભાવના થતી છેલ્લા મુકામે મુંબઇ શ્રી પાલનગરના નામાંકિત | સિદ્ધાચલ વાટિકા સુધી પૂજયોનું સામૈયું થયું. ત્યાં મંડાર નિવાસી શ્રી સંગીતકાર દક્ષેશભાઇએ સૌને ભકતિગંગામાં ડૂબાડયા. શાંતિલાલજી ગમનાજી બાલાજી રાંકાના સુપુત્રો હૂકમીચંદ, - સંઘ માલારોપણની ઉછામણી સમયાનુસાર સુંદર થઇ. નરેન્દ્રભાઈ, રાકેશભાઇ અને પૌત્ર જિજ્ઞેશ કુમારે પોતાના નિર્માણ છે-લગભગ રોજ પાંચ સાત પૌષધ પણ થતા. બંગલાનાં ગૃહાગણમાં શ્વેતઉજવલસંગેમરમરથી નિર્મિત સામરાણ Eી -વીરમગામના ઢોલ શરણાઇના મંગલસૂરો સાથે રોજ સવારે તમામ જિનાલયમાં શ્રી ઋષભદેવ પ્રતિષ્ઠાનો ત્રિદિવસિય મંગલ મહોત્સવ જિક
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy