SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૭/૩૮ તા. ૨૩-૫ ૨000 |ી રકમ આપીને લાભ લીધો. (નિઝામપુરા વડોદરા જૈનસંઘના કમીટી) જોડાયા હતા. નવકારશી, પદયાત્રા, સામૈયું, પ્રભુભક્તિ સ્નાત્ર, મેમર શ્રી મનહરભાઇ પણ ધર્મપત્ની સાથે ઉપધાનમાં) સાધર્મિક વાત્સલય, પ્રવચન આદિ તમામ પ્રોગ્રામ સુવ્યવસ્થિત અને | જો યા હતા) | સુંદર રીતે યોજાયા. પ્રસંગ અવિસ્મરણીય બની રહ્યો. (૧૬) માલારોપણનો પ્રસંગ પણ સ્વયં એક ઇતિહાસ બની ગયો. મૌન એકાદશી પર્વ પ્રસંગે સમૂહ અતિથિ સંવિભાગવતની એ ત્રણ દરવાજા પાસે રોડ ઉપર આખો રસ્તો રોકીને અતિ વિશાળ| આરાધનામાં ૧૪૦ જેટલી સંખ્યા પણ અભૂતપૂર્વ રહી. મંત્રી અને વિશાળ સ્ટેજ બાંધવામાં આવ્યા હતા. જૈનશાળાની મા.વ.૪ રવિવારે શ્રી રાળજ તીર્થનો પદયાત્રા સંઘ શ્રી 1 ચીનીમનોહરનાણસમક્ષ ઉપસ્થિત વિશાલ સંખ્યક તપસ્વીઓને] કાંતિલાલ સોમચંદ ચોકસી પરિવારે અત્યંત ઉલ્લાસપૂર્વક યો યો હતો. કરતાં નિહાળવા હજારોની મેદની ઉભરાઇ હતી. પહેલી માળનો છેલ્લા કેટલાક વર્ષોના પ્રમાણમાં પ્રયાણપ્રસંગે અભૂતપૂર્વમેદની ઉમટી ચાવો લેનાર જયશ્રીબેનને પુ.મ.શ્રી મોક્ષરતિવિજ્યજી મહારાજે) પડી. નાનકડા ભુલકાઓનાં ટોળાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા. તમામ પહેરાવી અને જૈનમ જ્યતિ શાસનમુના નાદથી મંડપી કાર્યક્રમો રંગે ઉમંગે યોજાયા. પ્રસંગ યાદગાર રહ્યો. ગું ઉઠ્યો. પો. સુ. ૩ તા. ૯-૧-૨ જી રવિવાર થી પો.વ.તા. ( (૧) છોટાલાલ મણીલાલ શેઠ પરિવારનાં જયેક સુપુત્ર અને ૨૬-૧-૨ બુધવાર સુધી કેટલાક ભાગ્યશાળીઓ તફથી શ્રી સરકંડલા જૈનસંઘના પ્રમુખ શ્રી નવીનભાઇએ પુ.મ. શ્રી| સ્તંભતીર્થ-ખંભાત નગરથી શ્રી શત્રુંજય મહાતીર્થ છે. પાલક મોરતિવિજ્યજી મહારાજ લિખિત બરસત અમિતબંદ' પુસ્તકની યાત્રા સંઘનું આયોજન થયું હતું. વિ કોચન કર્યુ અને પુસ્તકમાં સંપૂર્ણ લાભ લીધો. કિમી (૧) શ્રીહૂકમીચંદજીને માલારોપણ કરવા જગવિખ્યાત અદાણી વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજય રામચન્દ્ર એક્ષપોર્ટસના શ્રી ગૌતમભાઇ અદાણી ખાસ ઉપસ્થિત થયા હતા.) સુરીશ્વરજી મહારાજાના પ્રવચન પ્રભાવક શિષ્યો પૂજ્ય મુનિ પ્રવર () બપોરે સવા બે વાગ્યા સુધી ભરચક મેદની ઉપસ્થિત હતી.] શ્રી મોરતિ વિ.મ.અને પૂજ્ય મુનિપ્રવર શ્રી તત્વદર્શન વિ.મ.ની. અ રોજક પરિવાર તરફથીનાતજમણ હતું. પાવન નિશ્રામાં ખંભાતનગરે યાદગાર ચાતુર્માસિક આરાધનાઓની (5)ઉપધાન દરમિયાન અને અંતે દર રવિવારે ૧૦૮ પાર્શ્વનાથ શાનદાર શ્રેણીમાં ભવ્યાતિભવ્ય વિક્રમસર્જક ઉપધાનતપ પછી શ્રી પૂન, શ્રી સિદ્ધચક, શ્રી બૃહદ અષ્ટોત્તરશાંતિસ્નાત્રવગેરે પુજનો શત્રુંજય મહાતીર્થની ઐતિહાસિક સંઘયાત્રાનું સુલ અન યો યા હતા. | સંસ્મરણીય આયોજન સાનન્દ સંપન્ન થયું... વિશાલ ગચ્છાધિપતિ (૫) છેલ્લાં બે દિવસ ઘેર-ઘેર તોરણ બંધાયા રોશની થઇ. મંડપો પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મ. પ્રદતે પ્રશસ્ત રયા, ખંભાતના જનવિસ્તારોએ નવો શણગાર સજયો. | મુહૂર્તાનુસાર પો.સુ.૩ ના મંગલદિન મનોહર આંગથી અલંકૃત શ્રી (૪) જુદા જુદા જિનાલયે અંગરચનાઓ થઇ. માલારોપાગનાં થંભણ પાર્થપ્રભુને પ્રણચીને પ્રાત: સમયે જ્યારે શ્રી સંધભ થતાપૂર્વક અ કાલે દિવસે નાગરવાડે ભવ્ય ભક્તિ ભાવનાં આયોજાઈ. - શુભપ્રયાણ કર્યું ત્યારે આખુખંભાત હિલોળે ચઢયું હતું...સ્તુત છે, () ૨૫ છોડનું ભવ્ય ઉજમણું થયું. સંઘયાત્રાની કેટલીક અનુમોદનીય ઝલકો : () માણેકચોકમાં અઠ્ઠાઇ ઉત્સવ યોજાયો. - ખંભાતથી પાલિતાણા સંઘનું આયોજન વર્ષો પછી થય હોવાથી હવે પો.સુ.૩ તા. ૯-૧-૨ રવિવાર થી પો.વ.૬ તા. | અદમ્ય ઉત્સાહ હતો. ૨-૧- ૨0 બુધવાર સુધી કેટલાક ભાગ્યશાળીઓ દ્વારા શ્રી - યાત્રાસંધનું આયોજન ૬ મુખ્ય સંઘપતિઓએ અને સહાયક જ મતીર્થ-ખંભાતનગરથી શ્રી શત્રુંજય મહાતીર્થ છ'રીપાલક યાત્રા સંધ-પતિઓએ મળીને કર્યું હતું. સ નું આયોજન થયું હતું. (૧)કંચનબેન હીરાલાલ કાપડીયા (૨) છોટાલાલ ઝવેરચંદદંતારા ખંભાતથી સૌપ્રથમવાર શ્રી વટાદરા તીર્થનો પદયાત્રા સંઘ| (૩) બંસીલાલ ભીખાભાઇ કાપડીયા (૪) કેશરીચંદ શનીલાલ શાહ મા સ. ૮ શુક્રવારે નીકળ્યો હતો. શ્રી વટાદરા જૈન સંઘ આયોજિત) (૫) મનુભાઇવાડીલાલ શાહ (આણંદ) (૬) બંસીલાલ શાંતિલાલ પદયાત્રામાં ચાલુ દિવસે પણ ૩૫૦ થી ૪% જેટલા યાત્રિકો દલાલ: આ ૬ મુખ્ય સંઘપતિઓ હતા. (૧) જીતુભાઇ કેશવલાલ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy