SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ત્રિવેણી દિવસ જીર્ણ થાય છે. અને એ જ્યારે જીર્ણ થાય છે ત્યારે લાખેણાં || ભૂષણના જીવનમાં જલતી પ્રતિકૂળતાના પાવકને ઠારી દેવામાં છે પણ તે પરિ માનોનું વિસર્જન એક અનિવાર્ય કાર્ય બની રહે છે. મુનિવરે તેને એક ઉપાય બતાવ્યો. અલબત્ત ! કપડાને બદલવાની કે કપડાનું વિસર્જન કરવાની ચેષ્ટા | પ્રકાશની ગેરહાજરીમાં કાંઈ જ ખાવું પીવું નહિ. એટલે પર કોઇ જ ભરત પણ આસુંના બે ટીપાં પાડતો નથી. રોજના નવકારશી તેમજ રાત્રિભોજન ત્યાગનો અભિગ્રહ. આ | બસ એજ રીતે મૃત્યુ અને જન્મ વસ્ત્રોના સર્જન- અભિગ્રહ પાછળ મુનિવરની તીવ્રદૂદેશી સમાઇ હતી. વિસર્જન જેવી જ એક ઘટના લેખાય, શરીર ધારી જ્યારે પોતાના પ્રતિજ્ઞા સ્વીકારી ધન્યાત્મા ભૂષણ પાછો ફર્યો. અલબત્ત વર્તમાન શાર પરનો અધિકાર નાબૂદ થઈ રહે; ત્યારે ત્યાંથી તેના જીવનની વિષમતા પણ પારોઠ ભરી ગઇ. થોડાક જ દિવસોમાં વિદાય લે છે. અન્યત્ર કોક સ્થાને પહોંચી જઈને, પાછી તેવી Jપતિદેવની આ પ્રતિજ્ઞાથી અભિભૂત બનેલી પત્ની પણ કરેલા અંગાર જ કોઇ શારીરિક રચના તે રચી દે છે. . જેવી શાન બની ગઇ. | તો પછી બુઝ! જન્મ અને મૃત્યુ પાછળ શો આનંદ લૂંટવો | પ્રતિજ્ઞા જ સાચે પરમ શાન્તિનો ઉપાય ગણાય. લાખ રહ્યો ? કેશે અફસોસ મહેસુસ કરવો? ... વિન્દન તે પારમેશ્વરીને..! વહેણ : ૩ - લઘુદષ્ટાન્ત. પ્રતિજ્ઞા જ પારમેશ્વરી ચોકઠા- ચતુર તેનું નામ હતુ, ભૂષણ. અલબત્ત ! તેના જીવનમાં જો ડોક્યુ કરીએ તો કાંય એકાદાય ભૂષણનો પડછાયો પણ ઉપલબ્ધ થતો નહિ. સૂકા બાવળ જેવોકદરૂપો અનેકાંટાળો સંસાર તેના શિરે લદાયો હતો. તે શિર પાવ નહિ; શિરોદર્દ જ બની ગયો તો. તેને પત્ની એવી તો કર્કશા હતી, કેરળીયામણા મહાલયની ભીંતો પણ તેનાથી ભયભીત રહે. સાર્વત્રિક અશાન્તિનું વિષચક્ર ભૂષણના જ વનની જાણે ધરોહર બની ગયુ તુ. વિશ્રામની આશાએ ભૂષણપ ઝૂકાવે, પ્રતિકૂળતાનો પવન તેનો પીછો કરીને રહેતો. - અલ બત્ત ! એક પ્રભાત તેના માટે સોનાવણુ ઉગ્યું. ભૂષણ છેએક ત્યાગી સાધુજનના પાવન પરિચયમાં આવ્યો. પરમેશ્વરના ત્યાગી-વૈરાતી સાધુના મુખમંડલ પર અપૂર્વસમતા તરવરી રહી હતી. તેથી જ ભૂષણ એ સમતાપ્રતિ લલચાયો. પોતાની આપવીતી કહેતાં કહેતાં તે પોકે પોકે રડી પડ્યો. સાત્ત્વના ભર્યા શબ્દોના રૂમાલથી મુનિવરે તે માંસુને લૂછી નાંખ્યા. ભૂષણનું જીવન નિયમહીન હતું. (૧) ગુરુવંદનાનો એક પ્રકાર બરસાવત (૨) દંડાતા જીવનો એક પ્રકાર અસુર (૩) મોટી આશાતનાનો એક પ્રકાર સળેખળ (૪) વીશ સ્થાનકનું એક પદ પવચણ (૫) અણહારી એક વસ્તુનું નામ અંબર (૧) એક સ્વપ્નનું નામ ગવર (૭) એક ભયનું નામ આજીવિકા (૮) એક પ્રકારની ભાવના સંવર (૯) એકચક્રવર્તિનું નામ અરનાથ (૧૦) એક પ્રકારની બુધ્ધિ કામકી (૧૧) શાશ્વતા એક જિનનું નામ વર્ધમાન (૧૨) દાનનો એક પ્રકાર કીર્તીદાના (૧૩) એકપ્રાતિહાર્ચનું નામ ભામંઉં
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy