________________
શ્રધ્ધાનું સંશો ન : સમ્યગ્દર્શનને શતશત પ્રણામ
શ્રધ્ધાનું સંશોધન સમ્યગ્દર્શનને શતશત પ્રણામઃ
ઘેઘૂર વટવૃક્ષના ગજકાય થડો તેની સામ્બેલાકાર શકે. બસ ! આવા પરમ સત્ય અને પરમ પરમાર્થશીલ સનાતન શાખાઓ, તેની કૂડી બન્ધડાળીઓ, તેના સંખ્યાતીત પલ્લવભર્યા સત્યો સિધ્ધાન્તાં અને ત્રિકાલાબાધ તત્ત્વો પરત્વેની પર્ણો, તેની કોમળતાના અવતાર સમી સેંકડો કુંપળો અને તે અવિચલ-અવિકાર્ય શ્રધ્ધાને જ જ્ઞાની ભગવતો શ્રી સર્વની વીઘાનોની વસુધાપર વિસ્તરી એક ઘટાટોપ શીતળ અને સમ્યગ્દર્શન’ કહે છે. શીળી છાયા.. સુખ-શાન્તિના આ સર્વ અંગોને વૃક્ષ કહેવાય છે.. અલબત્ત ! એ વૃક્ષના અસ્તિત્વનો આધાર તો જમીનમાં છૂપાયેલા તેા મૂળો પર મીટ માંડી બેઠો છે.
|
બસ ! તેમજ સંયમની શાખાઓ ભર્યા.. પરીષહોના પાન ભર્યા કરૂણાન કુંપળો ભર્યા અને સમતાની છાયા ઘેર્યા મોક્ષમાર્ગ સ્વરૂપ એક મહાતરૂનો જો કોઇ મૂલાધાર હોય તો તે છે શ્રી સમ્યગ્દર્શન. શ્રી સમ્યક્ત્વના મૂલાધાર ભણી પૂર્ણ-પરિપૂર્ણ મોક્ષમાર્ગ મીટ માંડીને બેઠો છે. માટે જ તો કલિકાલના શ્રુત | કેવલી ભગાન્ત સમા શ્રી યશોવિજયજી મહોપાધ્યાયે પોકાર્યુ...'' તે સમકીત રે તાજુ સાજુ મૂળ છે... તો વ્રતતરૂ રે | દીએ શિવફળ અનુકૂળ રે...’’
માટે જ ભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિ વાંચવ તત્ત્વાર્થાધિગમના બીજા જ સૂત્રમાં ગુમ્ફન કર્યું, કે ''તવાર્ય શ્રધ્ધાનું સમ્પર્શનમ્...'' ત્રિકાલજ્ઞાતા, ત્રૈલોક્યવિજ્ઞાત શ્રી ત્રિજગદીશ્નરોએ ચીંધેલા સર્વ તત્ત્વોની એકમેવ અને અખંડ શ્રધ્યેયતના હાર્દિક એકરારને જ ‘સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે. શ્રી સમ્યગ્દર્શન કોઇ વ્યાપાર નથી. વાણિજય નથી વિક્રય નથી કે અવક્રીય નથી. અલબત્ત ! તે તો છે અલખની ધૂને ચઢેલા નિર્મળતમ અન્તરનો વિશ્વાસ અને આશ્વાસ. જે વિદ્યારાના એક એક આશ્વાસમાં અરિહન્ત વાક્ય માત્રનો પરમાદર મૂર્તિમંત બને છે. શ્રીમદ્ અર્હભગવન્તો માત્રની જ પરમ શ્રઘ્ધયતા રાજીવન
311
|
તે
એજ મહાધન મહાપુરુષે એક સ્થળે જણાવ્યું છે : સડસઠ બોલે જે અલ કારિયો, જ્ઞાન ચારિત્રનું મૂળ; સમકીત દર્શન નિતપ્રણમુ, શિવપંથનુ અનુકૂળ... ભવિકા ! સિધ્ધચક્રપદ વંદો. શાસ્ત્રારોના સેંકડો શબ્દોનો શ્વાસ બની બડભાગી બનેલા અને સાધકોના અન્તરમાં સંકલ્પ તરીકે સુપ્રતિષ્ઠિત બનેલા
શ્રી સમ્યગ્દર્શનને શત-શત પ્રણામ... શત શત પ્રણામ...
શ્રધ્ધાનું સત્ય
બને છે. હા ! અને અન્તરના અવિચલ વિશ્વાસના એક એક આશ્વાસમાં જ્યારે આવી એકમેવ વીતરાગ વચનોની શ્રઘ્ધયતા સમીરણબનીને ફૂંકાવા માંડે, ત્યારે સમ્યગ્દર્શનના શૃંગની સર્વશ્રેષ્ઠ ઉન્નતતા ભણી આત્મા હરણ ફાળ ભરે છે. ત્યારે તે મહાત્માના મનને, તેના વચનને, તેના જીવનને, તેના સર્વસ્વ સંકલને સૃષ્ટિમાત્રનો જાણ જણાય છે. શ્રી સર્વજ્ઞ સંભાષણો...
પ્રાણીમાત્રના પ્રયોજનોનો એક એવો પરમાર્થ, કે જે પરમાર્થની પૂજ્યતા અને પ્રબળતા અપરાજેય બની રહે; બસ ! તે પરમાર્થના નગ્ન દર્શન થાય છે ત્યારે તે મહાત્માને માત્ર પરમાત્મ પ્રવચનમાં... આત્માના અજર-અમર અર્થોના અક્ષર દેખાય છે તેને કેવલ કેવલી પ્રવચનોમાં...
જેમનું અનન્તજ્ઞાન વિશ્વવિજ્ઞાનની અગાધતાનુ સાક્ષાત્ કેન્દ્ર મંદિર હતું ; વિશ્વવાલમ શ્રી વીતરાગ ભગવન્તોએ ૧ જીવ. ૨ અજીવ. એમ બે મુખ્ય તત્ત્વોને આશ્રયીને નવવિધ તત્ત્વોનું વ્યવસ્થાપન કર્યું, પ્રતિષ્ઠાપન કર્યું અને પ્રરૂપણ કર્યું.
હા ! અલખની વાટે કેસરિયા કરવા કદમ માંડતા તે કુશલાત્માનું મન, સ્તલ આથી જ તો આગમધરો એ ઉચ્ચાર્યુ છે. આ રહ્યા તેના પડછંદાઓ. સે અઢે..સે પમરે..તેમે બન્ને નાથ ! હે પ્રિયપ્રીતમ ! આપની અગમ-આગમ વાણી જ સાચે બ્રહ્માંડનો અર્થ છે... પરમાર્થ છે. સીવાય આગમવાણી, સંસાર સઘળોય અર્થશૂન્ય બનતો દેખાય છે.
તે સત્કથિત જીવોદિ તત્ત્વો, તે નવવિધ તત્ત્વોના મહર્ષિરચિત ભેદો, વિધાનોના સાક્ષાત્ પ્રબોધને જ તત્ત્વજ્ઞાન કહેવાય છે. જે તત્ત્વજ્ઞાનનો સમાનાર્થક શબ્દ તત્ત્વાર્થ’ પણ હોઇ
હે
|
|