SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ધનપાળ કવિ ધનપાળ ભાઈ શોભન, મુનિ શોભન બન્યા પછી ખૂબ. ભણ્યા. કવિઓમાં શ્રેષ્ઠ તરીકે પંકાયા. તેમણે મોટાભાઇ ધનપાળનો ક્રોધ અને જૈન ધર્મ પ્રત્યેનો ધિક્કારભાવ દૂર કરવાનો વિચાર ગુરુદેવ સમક્ષ મૂકીને ધારાનગર જવાની અનુમતિ માંગી ગુરૂદેવે શુભ સ્વરોદય જોઈને સંમતિ આપી. ઘરે આવેલા ભાઈ રાજ ભોજની સભામાં બિરાજતા પંડિતોમાં કવિ ધનપાળ હતા. જન્મે બ્રાહ્મણ હતા. તેમના ભાઈ પ્રવેશતા જોયા. પણ... ના શોભનને જૈનાચાર્ય સર્વદેવસૂરિજીએ પિતા પાસેથી | પણ ન થયા. મેળવી લને જૈન દીક્ષા આપી દેતાં ધનપાળ બ્રાહ્મણ ધનપાળનાં પત્નીએ ડબ્બામાંથી ચાર મોક ખૂબ વિફર્યો. તેને જૈન ધર્મ ઉપર ભયંકર દ્વેષ થયો. | લીધા. મુનિના પાત્રમાં નાંખવાની તૈયારી કરી તે વખતે ભોજરાજાની ધારા નગરીમાં જૈન સાધુઓના પ્રવેશ મુનિએ કહ્યું, ‘‘આ મોદક મને ન ખપે.’’ ઉપર સખ્ત પ્રતિબંધ મુકાવી દીધો. જે સમયે કવિ ધનપાળ રાજસભામાં ધોડા ઉપર જતા હતા તે જ સમય પસંદ કરીને શોભન મુનિ તે જ માર્ગે આગળ વધ્યા. ધારણા મુજબ કવિવર સામેથી આવ્યા. ઠંન મુનિને જોતાં જ તે ભડકી ગયા. તેમની બરોબર ઠેકડી ઉડાડવા કવિવરે તેમને કહ્યું, ‘‘ઓ ગધેડા જેવા દાંતવાળા સાધુ ! તું સુખી છે ?’” (ગર્દભદત્ત ભદન્ત સુખં તે ? ) ૩૦૫ પં. ચન્દ્રશેખર વિજયજી મુનિને તેમણે રસોડામાં કશો વિનય ન કર્યો, ઊભા હવે ધનપાળ કવિ સાવ ઠંડા ગયા. રાજસભા તરફ વિદાય લીધી. આ સાંભળીને રસોડામાં ઘસી આવેલા ધનપાળ તેમને પૂછ્યું, “શું લાડુમાં ઝેર નાખ્યું છે ? તે ના પાડી છો?'' તેથી જ ના પાડું છું.” મુનિએ કહ્યું ધનપાળે પાળેલી “હા... બેશક, એમાં વિષ મિશ્રિત કરાયું છે; બિલાડીને લાડુના બે કણ નાખ્યા. ખાતાંની સાથે બિલ્લી બેભાન થઇ જતાં ધનપાળના આશ્ચર્યનો પાર ન રહ્ય. તેણે મુનિને ભારે આદરથી પૂછયુ કે તમને આની રીતે ખબર પડી ? મુનિએ રસોડાની બરોબર સામે આવેલા વૃક્ષ ઉપર ઉદાસીન બેઠેલું ચકોર પક્ષી બતાડીને કહ્યું કે, ‘‘જ્યારે વિષમિશ્રિત અન્નને આ પક્ષી જુએ છે ત્યારે તે બેબાકળું બનીને આર્તસ્વર કરવા લાગે છે. એ સ્વર ઉપરથી મેં લાડુને વિષમિશ્રિત કહ્યા.’’ શીત્રકવિ શોભન મુનિએ તેવી જ નબળી ભાષામાં ધનપાળને તરત જવાબ દીધો, ‘ઓ વાંદરો જેવા મોંવાળા મેત્ર ! તું સુખી છે ને ? (મર્કટકાસ્ય વયસ્ય પ્રિયં તે? '' અ વો જડબાતોડ જવાબ વળતા જોરદાર | ફટકારૂપે આપનાર એ જૈનમુનિ ઉપર ધનપાળને સ્નેહ હવે ધનપાળનાં પત્નીએ દહીં આપવાનો યત્ન ઉત્પન્ન o યો. ઘોડા ઉપરથી નીચે ઉતરીને તેમના ખબર- | કર્યો, અંતર પૂછતાં જાણવા મળ્યું કે એ મુનિ પોતાના સંસા૨ી સગા ભાઈ શોભન પોતે છે. મુનિએ ‘કેટલા દિવસનું દહીં છે ?’ તેમ પૂછતાં ત્રણ દિવસનું કહ્યું. તરત મુનિએ તે લેવાની ના પાડી. ધનપાળ બોલી ઊઠયા, ‘‘શું આની અંદર તમારા મહાવીરનાં જીવડાં ખદબદી રહ્યાં છે? તેના કહો છો?'' (દાનં સવિષં ચકોરવિહગો ધત્તે વિરાનં દશઃ ધનપાળ પંચમચી ઊઠયા. આજે આ જૈન મુનિએ પોતાનો જાન બચાવ્યાની કલ્પનાથી તેઓ તેમના અત્યંત ૠણી બની ગયા. ભિક્ષાનો સમય થતાં શોભન મુનિ ધનપાળને ધરે જ ભિક્ષ ર્થે ગયા. રાજનું કામ પતાવીને ધનપાળ ધરે | શોભન મુનિએ હકારમાં ઉત્તર દઈન અળતનો રસ મંગાવ્યો. દહીં ઉપર તે રેડતાંની સાથે અઢળક જીવો ખદબદતાં તેમાં દેખાવા લાગ્યા. ફરી ધનપાળ સ્તબ્ધ બની ગયા. તેમને જૈન ધર્મ ઉપર અસીમ માન થઈ ગયું ભોજન માટે આવી ગયા હતા. હીંચકે બેસીને આરામ ફરમાવતા હતા. Dress
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy