SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૭/૩૮ તા. ૨૩-૫-૨OOO બોધકથા વેરનો વિપાક E પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી છે. શ્રી જૈન શાસન જ્ઞાન - ક્રિયા ઉભયમય છે. | વિકલ્પોથી દુઃખી થવા લાગ્યા. જો શિષ્યને રોકું તો એલું જ્ઞાન પણ તારક બનતું નથી તેમ એકલી ક્રિયા | શ્રાવકોમાં મારી નિંદા થાય તેથી મનમાંને મન માં બળી, પણ તારનારી બનતી નથી. જ્ઞાન અને ક્રિયાનો | અર્તધ્યાનથી પીડિત થઈ, તેમાં જ કાળ પા થી તે જ હૈયાપૂર્વકનો આદર જ આત્માનું કલ્યાણ કરનાર બને | જંગલમાં ભયાનક સર્પ તરીકે ઉત્પન્ન થયા. છે. માટે જ “જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષ' કહ્યો. જ્ઞાની ફરતા ફરતા એકવાર પોતાના શિષ્યોની સ્વાધ્યાય ક્રિયીના આદર - બહુમાનવાળો જોઈએ અને ક્રિયાવાનું |ભમિમાં આવી ગયા અને ત્યાં ફરવા લાગ્યા. જે શિષ્ય | જ્ઞાનમાં ઉદ્યમિત જોઈએ. જ્ઞાનનું ફલ જ આચરણ છે. ઉપર હૈયામાં મત્સરભાવ રાખેલો તે સ્વાધ્યાય ભૂમિમાં સારી જ્ઞાની, જ્ઞાનનો જીવનમાં અમલ કર્યા વિના જવા નીકળ્યો તો તેને અપશકુન થયા. સ્થવિરો બે વાર્યો. રહે નહિ. બે-ત્રણ વાર આવું બન્યું બધાને આશ્ચર્ય થયું. ‘ધા તેની | | આપણે ત્યાં શ્રી નયશીલસૂરિજી મહારાજાની ) સાથે ચાલ્યા તેમાં તે જ સર્પની નજરે તે શિષ્ય પડયો તો વાતું આવે છે. જેઓ બહુશ્રુત - ગીતાર્થ હતા પણ | ભયાનક ફેણાટોપ કરી ગુસ્સાથી લાલચોટા થઇને ક્રિયમાં શિથિલ હતા. તેમનો એક શિષ્ય ગીતાર્થ પણ | શિષ્યને ડંખવા દોડયો. બીજા સાધુઓએ કોઈ પણ રીતે હતું અને ક્રિયાની રૂચિવાળો પણ હતો. જ્ઞાની અને તેને રોકી લીધો. બધાને લાગ્યું કે – કોઈ સંયમનો શત્રુ ક્રિય સંપન્ન એ બેનો યોગ સોનામાં સુગંધ જેવો | અને વિરાધક શ્રામવાળો આત્મા હોવો જોઈએ. કહેતાય. શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞાની અને ક્રિયાવાનની | કેટલાક સમય પછી તે પ્રદેશમાં કે લિજ્ઞાની ચતુ નગીમાં આ ભાંગો જ સર્વ શ્રેષ્ઠ ગણાય. તેની પાસે પધાર્યા. તેમના શિષ્યો તેમને વાંદવા ગયા અને અવસર ધર્મનો અર્થીઓ ધર્મ સમજવા આવતા. તે પણ પામી તે સર્પની વાત કરી. કેવલીએ યથાર્થ વાત જણાવી આમના રહસ્યોને ગંભીર પદાર્થોને સુંદર રીતે તો બધાને આશ્ચર્ય થયું કે – આવા જ્ઞાનની પર આવી સમજાવતો તેમજ તેનું પાલન પણ કરતો તેથી કારમી દશા, ખરેખર વૈરનો વિપાક કેવો વિટંબણા ધમ સ્માઓ બધી રીતે માન -પાન, આદર – સત્કારથી કરનાર છે. આનાથી બચવાના ઉપાય પૂછત. કેવલી તેની વધુને વધુ પૂજા કરતા, જ્ઞાન જેને પચે તે નમ્ર બને ભગવંતે કહ્યું કે - તમો બધા તે સર્પની પાસે જઈ વારંવાર માતો જ્ઞાનીને પણ કલ્પવૃક્ષ કહ્યો જે વિનયી હોય તો. ક્ષમાપના કરો તેથી તેમને જાતિ સ્મરણ થશે અને હૈયાથી લોકમાં થતી તેની વાહવાહ પૂજા – સત્કાર તે આચાર્ય પશ્ચાતાપ થશે અને તે વખતે ઉચિત ધર્મ કરે તે પણ શ્રી યશીલસૂરિજી મહારાજાથી સહન થઈ શકી નહી સદ્ગતિનો ભાગી થશે. ખરેખર ઈર્ષ્યા – અસુયા - મત્સર મહાત્માઓને પણ તે બધા શિષ્યોએ પણ તે સર્પની પાસે ૪ઈને તે I મૂંઝવે છે અને મતિનો વિપર્યાસ કરે છે. શિષ્યના | પ્રમાણે કર્યું. સર્પને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાની ગૌરમાં પોતાનું જ ગૌરવ વિચારવાને બદલે તેઓ ભૂલ સમજાઈ ખરેખર ઈર્ષ્યા – માત્સર્ય - આ ખાઈએ માત્સર્યથી એવા ગ્રસિત થયા કે સાચું વિચારવા પણ મારી કેવી અધોગતિ કરી. સાચા ભાવે ગહો - નિંદા - શકિતમાન ન બન્યા પણ દૃયથી પોતાના તે સુશિષ્ય પશ્ચાતાપ કર્યો સર્પયોનિમાં વિશેષ તો કઈ ધર્મની અને શ્રાવકો ઉપર દુર્ભાવ-મત્સર ધરવા લાગ્યા અને આરાધના કરું પણ અનશનનો સ્વીકાર કરી તે ઓ પણ સંકિષ્ટ ચિત્તવાળા બની અશુભ ધ્યાન અને સંકલ્પ - અનુસંધાન :૩૦૬ .
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy