SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજૈન શાસ (અઠવાડિક) તા. ૨-૫-૨OOO રજી. નં. GRJ૪૧૫ * * * * * * * ********* ************ પૂજ્યશ્રી કહતા હતા કે શ્રી ગુણદર્શી છે. -कलाससागरसूरिसानी भीमहावीर जैन आराधना कर જ નિર) િ * ૫ ૫. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. ,, આ શી વિ. રામચન્દ્ર : * પરિમલ નાની છે ET ? છે : ED IN * * * * * * मा. श्रीराम मदिर બી નહાવીર ને : મા જ એક લાલન-) . . • ધ કરનારા જીવને સુકુ ઓળખવાનું મન ન થાય? | અવિરતિના રાગથી ય ચારિત્ર મોહનીય કર્મ બંધાય ! ગુ' નું સાચું સેવન કરું અને “કુમાં ફસાઈ ન જાઉં – દુનિયાનું સુખ બહુ ગમે અને પાપ ન : મે તો ય આવી તેને ઈચ્છા ન થાય ? આવી ઈચ્છા જેને ન ચારિત્ર મોહનીય કર્મ બંધાય ! થામ તે ધર્મ સાચા ભાવે કરી ન શકે આહારાદિ દશે સંજ્ઞાઓ સાથે રોજ ઝઘડા કરો તો આજ લાંચ આપીને છૂટી જાવ છો ને ? આજે લાંચ ચારિત્ર મોહનીય કર્મ તૂટે. રૂપવતના પ્રતાપે સારા માણસો પણ પૈસા લઈ સંસાર, છોડવો તે કઠીન નથી. સંસાનું સુખ, સાચાને ખોટું અને ખોટાને સાચું કહેતા થયા. સુખનો રાગ-છોડવો તે કઠીન છે. આજના જગતની હાલત કેવી છે ? સારા ગણાતા જેને પરની આશા છોડી દીધી, જેને કોઈ ની આશા પણ કહે છે કે, આજે જીવવું હોય તો ખોટું કર્યા વિના નથી, જેને કોઈ જાતની વાસના નથી તે વા જીવને ચાલે જ નહિ-આવું જેનું હૈયું હોય તે ધર્મ સાંભળવા મોક્ષનો અહીં અનુભવ થાય. લાયક છે ? કોઈ ને ય લાંચ આપી અહીં બચી છે જેને સંસારનું સુખ ભૂંડું લાગ્યું. આ સુખની ગમા પણ પછી શું તેનો વિચાર સરખો પણ કર્યો છે સાધના માટે બધું છોડયું તે જ આત્મા શ્રી વીતરાગ ખરા ? દેવનું સાધુપણું ખરેખર પામે. પામવાના અભ્યાસ દી સંજ્ઞા અને પરલોકના સુખની ઈચ્છાથી થતો ધર્મ માટે ય છોડે તે ય ખરેખર સારો જીવ છે. દુનિયાનું અશુદ્ધ કોટિનો કહેવાય. સુખ મૂંઝવે, દુ:ખ પણ મૂંઝવે ત્યારે પોતાને પામરતા સંમારની જેટલી પ્રવૃત્તિ, શરીરના ધર્મો કરણીય સમજે તે ય ઉંચો જીવ છે. કોટિના નથી, આ મનોવૃત્તિ થાય ત્યારે આત્મામાં આપણને સામગ્રી સારામાં સારી મળી છે હવે સારા રહેલી આ બધી સંજ્ઞાઓ ઢીલી પડી જાય ! ન થઈએ તો ખામી આપણી છે. આપણા પુણ્યનો કે આહારમાં આસકત બનેલા કયારે કઈ ઈન્દ્રિયમાં પુણ્ય મળેલ વસ્તુનો દોષ નથી. આસક્ત બને તે કહેવાય નહિ. અમારે સંયમ જીવન જીવવા જે જોઈએ તે અનંત • ‘પ મેં કોટા પક@jરાવવા માટે તપ કરનારા જ્ઞાનિની આજ્ઞા મુજબ મળે તો લેવાનું અને તેનો ઘણા પણ અહાસંજ્ઞાને જીતવા માટે તપ કરનારા | ઉપયોગ કરવાનો નહિ તો ચલાવી લેવાનું અને તમારે જીવવા માટે ધન જોઈએ તે નીતિ માર્ગે આવે ૧૦ અહારા િદશે સંજ્ઞાઓ ચંડાલણી જેવી છે. તેનો | તો લેવાનું- આ વિચાર નકકી થાય તો સમ ધિ સ્થિર સ્પર્શ થાય તોય નુકસાન કરે. અમારે સદા આવી થઈ જાય. રાખવાની, તમારે ધર્માનુષ્ઠાન વખતે આઘી અશુભ ઉદયે વિપત્તિ આવે તો આનંદ થવો જોઈએ, રાખવાની, બાકીના વખતમાં તેને દૂર કરવાની | સંપત્તિનો ખપ નથી, સંપત્તિમાં હર્ષ • થી- આ માનત કરો તો ચારિત્ર મોહનીય કર્મ તૂટે. સમાધિને પામવાનો સહેલામાં સહેલો ઉપાય છે. - """"""""""""""""""""""""" """""""""" " """"""""" . " " "" જિન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવાર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ ) c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંકી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું. : : : : : : : :
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy