________________
ன்
மன்ன
સત્યને વધાવીશું કે વધેરશું?
૨૯૧ -શાન્તિ-સમાધિ કે એખલાસ જેવા પરમ વન્દનીય તત્ત્વો | ધૂત જેવા ધૂત (જુગાર) ની જુબાનીની સચ્ચાઈ માટે ! પણ જો સ યની સામે મોરચાબન્ધી કરી જવા ધસી રહ્યાં ૧૨-૧૨ વર્ષનો વનવાસ અને એક વર્ષનો કારાવાસ હોય, તો તે સમયે સાધુજનો અને સજ્જનો એકતા-શાન્તિ સમો ગુપ્તવાસ જો સસ્મિત નયને અપનાવી શકમ જેવા પરિબળોનો ભંગ અને તેનું ભંજન કરીને પણ સત્યને
હોય, તો વિશ્વપૂજ્ય શ્રી જિનધર્મના પ્રહરીઓવધાવી લેવ નું જ મુનાસીબ લેખે.
સાક્ષાતું પ્રભુવચનોની રક્ષા માટે સત્યે દીધેલો |
લઘુમતિ- અલ્પમતિવાસ શું નહિ જ સ્વીકારી શકે - એકતા અને એખલાસનો જંગ પણ જો સત્યથી |
| ૪. અન્યાયી દંડથી દંડિત બનેલા યુધિષ્ઠિર ધૂત વામી વિરોધમાં જઈ રહ્યો હોય; તો એકતાનું વિભંજન કરી અને
વિશ્વસનીયતા માટે પોતાના ન્યાય પ્રાપ્ત રાજ્યનો શાન્તિનો વંસ કરીને પણ સત્યની વહાર'ને સાચવવી જ
બલિ ધરી શકતા હોય, હસ્તિનાપુરનું પ્રમાણિત રાજય શ્રેષ્ઠ ગણાય.
ત્યાગી શકતા હોય, અરે ! સ્વભુ જા અતિ સાધુજનોની પહેલી અગ્રીમતા “સત્ય” હોવી સંપત્તિઓ પણ ખોઈ શકતા હોય. તો કાશ ! સામત જોઈએ. સત્ય પછીની બીજી અગ્રીમતાનો કળશ કદાચ
શ્રી વિતરાગ પ્રભુના વચન માટે બહુમતિની રચને એકતા-શાન્તિના શિરે ઢોળાતો હોય તો તેની સામે કોઈ
બહુમતિવાદે પ્રસ્થાપિત કરેલી સ્મશાસ્મી વિરોધી સૂર નથી કાઢી શકાતો.
સહોદરસમી શાન્તિની સત્તાને શું બરખાસ્ત નારી
શકાય ? હજારોની જનતાએ તેઓને પોતાના હૃદયનો જ એક અવિભાજ્ય હિસ્સો બનાવી દીધા હતા. જન
ન્યાયપૂર્ણ નહિ, અન્યાય પૂર્ણ; શાસ્ત્ર સાપેક્ષ નહિ, સમુદાયનો સાગર તેઓના જ નામ પર થૂ-થૂ કરી રહ્યો તો.
શાસ્ત્ર નિરપેક્ષ શક્તિઓ દ્વારા રચાયેલી એકતા-શાન્તિ મને
સમજૂતીની લાલશા શું સર્વજ્ઞ વચનની રક્ષા માટે પણ ન આમ છત પણ પેલા પુોત્તમ શ્રી રામચન્દ્રજીએ, પેલા ધર્મરાજ યુધિષ્ઠિરે અને પેલા સત્યવાદ શિરોમણિ હરિશ્ચંદ્ર
દફનાવી શકાય? સત્તા, સા રાજ્ય કે જનતાપ્રેમનો ધરાર અનાદર કર્યો. તે ઉઠો જાગો ! જૈનો ! પૂછી જૂવો તમારા અન્તરાત્માને? સર્વથી ૨ ડિયાતું મૂલ્ય સત્યનું આંકયું.. આ ઘટના સાચે જ
શું એકતા મહત્વની કે અરિહન્ત ભગવંત મહત્ત્વનું? ઘણી પ્રેરણાસ્પદ બની રહે તેમ છે.
શું શાન્તિ-સમાધિ જ સર્વોપરિ ગણાય કે શાસ્ત્રીતા અ થી જ મારા-અમારા જેવાના માનસમાં તો
ને શાન્તિ સમાધિથી પણ સર્વોપરિ ગણવી પડે ? પ્રશ્નોનું આવું કૈક તુમુલ યુધ્ધ ફાટી નીકળ્યું છે.
શું સંખ્યાને બલિષ્ઠ-ગરિષ્ઠ લેખાય કે સત્યને જ ૧. એક ફકત પિતૃવચનના સત્યની આરક્ષા માટે પુરુસોત્તમ રામચન્દ્રજી એ અયોધ્યાનું સામ્રાજ્ય
બલિષ્ઠ-ગરિષ્ઠ લેખી શકાય? ત્યાયું. લાખ્ખોની જનતાને નિરાશા-હતાશ કરી. કાં સત્યની પૂજા થઈ શકશે. નહિતર પછી સંખના લો નો અનાદર કર્યો. તો શું સાક્ષાત્ શ્રીમદ્ સર્વજ્ઞ નાગપાશોમાં વીંટળાવું પડશે. પ્રલ, ઓએ પ્રપેલા પ્રભુવચનોના સત્ય માટે તે વચનોના જ ઉપાસક સમા જૈનો શું એકતાનું હાથે
કાં શાસ્ત્રીયતાનું પાલન અને રક્ષણ કરી શકાશે અને ચોંટાડી દીધેલું ઠીકરુ પણ ન ત્યાગી શકે ? હૈયે
જો શાસ્ત્રીયતાથી બેડગ પણ પાછા ફર્યા તો એક પ્રતિષ્ઠિત થઈ બેસેલી શાન્તિની ધૂન (મહેચ્છા નહિ) એવી શાન્તિના જંગલમાં પ્રવેશ મળશે કે જે જંગલની પણ શું ન ત્યાગી શકે ?
શાન્તિ જ સ્વયમ્ અશાન્તિરૂપ બની રહે. પરમાત્મવચનોના સત્યને આરક્ષવા જૈનો આંખ અને કાં અરિહન્તદેવની આરાધના થઈ શકશે, અથવ તો અત્તરમાં બાજી પડેલા શેહ-શરમના કાજળ પણ શું ન | પછી; એકતાની ધૂનમાં સબડવાનું જ ભાગ્યમાં બનશે. ધોઈ શકે ?
બોલો શું પસંદ કરશો ? એકતા કે અરિહન્ત? શાન્તિ ૩, ધારાજ શ્રી યુધિષ્ઠિર, ભાઈ દુર્યોધને ખેલેલા કપટી
કે શાસ્ત્રીયતા ? સંખ્યા કે સત્ય ?.. પ્રશ્ન તારી,