________________
૨૯૦
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૫-૨૦૦૦
1tt
લેખક :-૩
તિથિ વિવાદનો ઉલ્કાપાત જૈન સમાજને દઝાડી રહ્યો છે.. વિસંવાદોનો વિનિપાત ચોમેર નજર ઘુમાવી રહ્યો છે..
ત્યારે મનને મુંઝવે છે; એક મૂંઝવણ સત્યને વધાવીશું કે વધેરશું ?
- “સત્ય યોધ્ધા” સત્યની જય પતાકાને સદૈવ ગગન ગામિની રાખવા
તે પુરુષોત્તમ શ્રી રામચન્દ્ર, તે સત્ય િશરોમણિ જ તો પેલા ધર્મરાજ યુધિષ્ઠિરે ૧૩-૧૩ વર્ષો સુધી
હરિશ્ચંદ્ર અને તે ધર્મરાજ યુધિષ્ઠિર.. આ સર્વના જીવનનું
ચરિત પુકારી-પુકારીને કહી જાય છે; કે સત્ય. મૂલ્યની વનવગડાના દુઃસહ દુઃખો પણ પોતાના શિરે લાદી |
સામે સ્પર્ધા લઈ શકે, તેવી સત્યથીય અધિક મૂલ્યવંતી દીધા. સુમારે ૮૪000 વર્ષોના સમયપટની પાછળ
એકાદી ચીજ આ પૃથ્વી પર નથી હોઈ શકતી. થયેલા તે ધર્મરાજને હસ્તિનાપુરના સ્વામિત્વથીય અધિક સત્ય તત્ત્વ વ્હાલું હતું.
ભારતવર્ષ સજ્જનોનું નન્દનવન હતું અન છે."
શિરોમાન્ય રાજવીઓ સત્ય શિરોમણીઓ' બની હતા. આ સત્યના જયનાદને અજેય રાખવા માટે જતો પેલા| સર્વ હકીકત એમ જ કહી જાય છે; કે સિવાય ત્ય; સાચો સત્યવાદી હરિશ્ચંદ્ર ૧૨-૧૨ વર્ષો સુધી એક | સાધુ આત્મા અન્ય કોઈનેય ગુલામ નથી હોત.. સિવાય | શૂદ્રજાત-ભંગીને ઘેર પણ સહર્ષે વદને દાસત્વ' અદા કર્યું. સત્ય; સાચો સાધુ આત્મા અન્ય એકેય પદ કે પદાર્થનો
પ્રાર્થક નથી હોઈ શકતો. ભંગી જેવા ભંગી ને ઘેર દાસત્વ સ્વીકારવું પણ તેથી
સિવાય સત્ય; સાચો સાધુ આત્મા અન્ય એક અંશ લાખગણું બહેત્તર ગણાય; જો સત્યનું નિર્મૂલન કરીને
માત્ર પણ પદાર્થને રાહબર બનાવવા તત્પર નથી બની જ સમ્રાટ બની શકાતું હોય..''
શકતો. સ્વપ્નમાં પણ... જાગૃત દશામાં પણ... આવી સાફ સાફ માન્યતા હતી પેલા સત્યવાદિની..
- સત્યની સામે પૂરી સૃષ્ટિની અપેક્ષાઓ અને તે હરિશ્ચન્દ્રની..
આમન્યાઓ હારી જાય છે. સત્યના સ્વામિત્વને જ સાર્વભૌમ બન્યું રાખવા માટે સત્યની સામે સમ્રાટ રાવણની ભુજાઓ પણ પેલા પુરુષોત્તમ શ્રીરામચન્દ્રજીએ ૧૪-૧૪ વર્ષનો | કમ્પિત-પ્રકમ્પિત બની જાય છે. સત્યની સામે જુવાદોરીમાં દીર્ઘજીવી, દુર્વાસ, દુઃખમય, દર્દનાક વનવાસ પણ | વહેતા પ્રાણવાયુને પણ વિષાતુ ગણવો રહ્ય . સત્યની પોતાના લલાટે ઝીંકી દીધો..
સામે વિશ્વશાન્તિ અને પ્રાણીમૈત્રીના ગીતો પણ કર્કશ
ગણવા રહ્યાં. એ પુરુષોત્તમને અયોધ્યાનું સાર્વભૌમત્વ નહિ, બેશક !
એકતા-સમરસતા-શાન્તિ-સમાધિ કે એખલાસ.. આ સત્યનું સાર્વભૌમત્વ મનપસંદ હતું..
એકેકા તત્ત્વો અવશ્ય પણે આવકાર્ય અને ઉપાસ્ય બની શકે એ પુરુષોત્તમ, અયોધ્યાના સિંહાસન ને હજી શન્યનો છે. બનવા પણ જોઈએ. એટલું જ નહિ એકતા -સમરસતા સામuત્કાર કરાવી શકતા તા, અલબત્ત ! અયોધ્યાના
-શાન્તિ-સમાધિ કે એખલાસનું વાયુમાન જો વ્યક્તિગત સિહાસન ખાતર, અયોધ્યાના સાર્વભૌમત્વના સંરક્ષણ
દૂષણોથી દૂષિત બનતું હોય; તો યેન કેન પ્રા?' T પણ તેનું
શુધ્ધિકરણ તેમજ પુનઃસ્થાપન પણ થવું જ જોઈએ. ખાતર સત્યના સાક્ષાત્કારને ભૂંસી નાંખવા જોગી હોમ-હિમ્મત કે હેંશિયતની તેમના હૃદય ભંડારમાં
બેશક ! પણ એક વાત ખાસ કોતરી લઈએ; હૃદયમાં ગેરહાજરી વરતાતી તી.
| ભંડારાયેલી શ્રધ્ધાની તકતી પર.. કે એકતા- સમરસતા