________________
૨૮ • -
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૫-૨૦૦૦ - A આથીજ આ સામયિક ક્ષતિઓની ગિરિમાળામાં અટવાઈ | આ પેરેગ્રાફસ દ્વારા તંત્રી પ્રભુ વર્ધમાન તે પણ
પડયું છે. એમ સુજ્ઞ અને શાસ્ત્રપરસ્ત માનસ દયથી | ‘પર્યાવરણવાદી'ની પાઘડી પહેરાવવા માંગે છે. અલબત્ત A પુકારી શકે તેમ છે.
ક્ષમાશ્રમણ શ્રી મહાવીરદેવે ત્રણ - ત્રણ દશાબ્દીઓ સુધી અન્યાન્ય ક્ષતિઓની સાથોસાથ “આપણો સંગાથ’ | નિરન્તર વરસાવેલી પ્રતિદિનની ૬ - ૬ કલાકની કોલમ તરફ પણ દ્રષ્ટિપાત કરીએ આ કોલમ તો | ધર્મવાણીએ કયાંય પર્યાવરણનું પ્રસ્થાપન નથી કર્યું ઉસૂત્રના ઉકરડા જેવી જણાઈ રહી છે.
- તે વિશ્વનાયકે તો પરમપદનો, માત્રને માત્ર કાશ ! ખેદ તો એ વાતે થાય છે કે શબ્દ - શબ્દથી | પરમપદનો પ્રબોધ ઉપદેશ્યો છે નહિ કે પર્યાવરણવાદનો. I ઉત્સુની બૂ-છાંડતી આ કોલમ “આપણો સંગાથ'ને આ ભગવાન મહાવીર ન હતા, પર્યાવરણવાદી ન સામાણિકે શીર્ષ લેખનો શિરપાવ દઈ દીધો.
હતા અર્થશાસ્ત્રી કે ન હતા વૈજ્ઞાનિક. સમજી શકાય એવું છે; કે આ લેખનો જ તંત્રી લેખ | એવું પણ ન હતું કે ભગવાન મહાવીર વિશ્વના ના સ્થાને જામી પડ્યાં છે.
| કોઈ શાસ્ત્રથી અજાણ - અણપીછાણ હતા. તે. છતાં જના તંત્રી લેખો પણ વિપર્યાસના વિષથી ભર્યા –| એટલુ પણ ચોક્કસ હતું; કે તે તારક ફકત ધર્મશાસ્ત્રના | ભર્યા વિય, અજ્ઞાનનું પ્રદર્શન બની બેસતા હોય અને | પ્રહરી હતા.
અસત્યની વાચા બની જતા હોય; તે સામયિકના અન્યતો વિશ્વ ગુંબજની અન્દર સર્વત્ર ધર્મશાસ્ત્રનો જ T કયા લેખો પણ શ્રધ્ધય બની શકશે ? તે સામયિકના અન્ય | ધ્વનિ ગુંજતો કરનારા શ્રી તીર્થંકર પ્રભુઓ તો દુરન્ધર
તો કઈ લેખોમાં સત્ય અને શાસ્ત્રીયતાનું પ્રતિબિમ્બ | ધર્મશાસ્ત્રી હોય છે. અરે ! સ્વયંસિધ્ધ ધર્મયોગી હોય છે. પડછાય હોઈ શકે?
તેઓ માત્ર અપવર્ગ ભુકિતા માર્ગના શિલ્પી બને છે. જૈન સમાચાર' વર્ષ - ૧ ના દસમા અંકનો આદ્ય | ભગવાન શ્રી મહાવીર દેવ પણ આવા અરિહન્તો લેખજJઉપર્યુકત ભવિષ્યની ઉદ્ઘોષણા કરી જાય તેમ છે. | પૈકીના જ એક હતા. આમ છતાં પ્રભુ મહાવીરને પ્રસ્તુત લેખમાં વિશ્વગુરૂ ભગવાન શ્રી વર્ધમાન
૧. પર્યાવરણવાદી... સ્વામીજીને બિરદાવવાનો પ્રયાસ કરનાર લેખક
૨. અર્થશાસ્ત્રી... | તંત્રીએ ભગવાન મહાવીરના જીવન વૃત્તનું તો માત્ર
વૈજ્ઞાનિક... છમ પકડયું છે.
૪. જ્યોતિષી... વાસ્તવિકતા તો એ છે કે ભગવાન મહાવીરના છ
૫. સાધક... મા તળે ચ પ્રપંચજ્ઞ લેખકે પોતાની કપોળ - કલ્પનાઓને
જેવી ઉપાધિઓ કશાંજ અનુસન્ધાન વિના આપી પ્રભુ નવનમાં મઢી દીધી છે.
દેવી એ સર્વથા નિર્ધી, તિરસ્કાર્ય અને પ્રતિક રપાત્ર ઉદા.
પ્રવૃત્તિ ગણાય. K૧. “ભગવાન મહાવીર પર્યાવરણવાદી હતા..? |
જે પાપ પ્રવૃત્તિના ભોગ તંત્રી શ્રી રોહી. શાહ અઢી હજાર વર્ષ પહેલા પ્રદૂષણની સમસ્યા કોઈને | બની રહ્યા છે. (૨) આ સિવાય પણ આ જ લેખમાં પજવતી નહોતી ત્યારે મહાવીરે કહ્યું હતું કે દરેક નગરને
| તંત્રીશ્રીએ કંડર્યુ છે; કે “જળમાં અસંખ્ય જીવો છે અને એક ઉમાન હોવું જોઈએ અને દરેક ઘરને એક વૃક્ષ હોવું
ક્ષણે ક્ષણે અસંખ્ય નવા જીવો પેદા થતા રહે છે આ વાત જોઈએ.')
| મહાવીરે શી રીતે કહી હશે ? xxમહાવીર વૈતાનિક કે | Bત્રી શ્રી રોહિત શાહે આલેખેલા આ પેરેગ્રાફનો હતા?...xx એકાદો અક્ષર પણ એવો નથી, કે જે સાધાર, સાપેક્ષ હોય. | લાગે છે કે વિદ્વાન ગણાતા પણ આ લેખ જૈન જેના મર્થનમાં પ્રમાણોની હાજરી પૂરી શકાય તેમ હોય. | ધર્મની મૂળાક્ષર માળાનું પુનઃ વાચન કરી જવું જોઈએ.
છે