________________
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
જૈન શાસન (અઠવાડિક)
વર્ષ : ૧૨) વાર્ષિક રૂા. ૫૦
હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્ર્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
. શ્રી દાn નવરાત
ના
my
૨૦૫; ચૈત્ર વદ ૧૩ આજીવન રૂા. ૫૦૦
મંગળવાર તા. ૨-૫-૨૦૦૦
(અંક ઃ ૩૫/૦૬
પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦૦
આ લા ખોની રકમોનો ઉપયોગ ખોડા ઢોર નિરાધાર | ઢોરને પાળવા પોષવામાં થાય છે. કતલખાને જતા ઢોરોને છોડાવીને ૫ળવા પોષવામાં થાય છે પંખીઓને ચણ નાખવામાં આવે છે.
જીવદયા માટે પશુ ધન શબ્દ અધર્મી છે
ભારતમ૨માં નિરાધાર પશુને અને ખોડા ઢોર | થાય પણ ખોડા, બિમાર પશુઓને પશુ જેવા બનીને
વિ.ને સાચવીને જીવદયા પૂર્વક પાલન કરવાનું કાર્ય ચાલે | સાચવે તો પાંજરાપોળ થાય. છે આ કાર્યમ મોટે ભાગે જૈનોનો પ્રાણ રેડાયેલા છે અને જૈન શાસનન વિધિ પ્રમાણે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે | મહાપૂજા-શાં તેસ્નાત્ર આદિ કરે ત્યારે સાધર્મિક વાત્સલ્ય અને જીવદયાની ટીપ થાય છે અને રીતે હજારો ટીપો-ફંડો | જૈનોમાં દર વર્ષે થાય છે.
આ માટે સેંકડો પાંજરાપોળો ચાલે છે અને સેવા
ભાવી કાર્યકરા તે માટે સખ્ત મહેનત કરીને કાર્ય કરે છે.
જીવદયા એ જૈનોનો પ્રાણ છે પરંતુ તેને ધન માનવું તે જૈનોનો બ્દ નથી પાંજરાપોળવાળા જ્યારે તૂટો હોય ત્યારે કાર્યકત ઓ ફાળો કરવા જાય તો એમ કહેનારા પણ મલ્યા છે કે પાજરાપોળ માટે આવ્યો છે પણ મને એમાં રસ નથી. જો ડેર્ન કરો તો લાખ રૂા. લખી લો.
/
|
નવપરિવર તંત્રીઓ श्रीनुसार अराधना (1)(બ) ન ઇ
ત્યારે કાર્યકર્તાએ કહ્યું છે અમે તે માટે આવ્યા નથી. પાંજરાપોળ” એ કામ નથી. આ જીવદયા ખોડા ઢોર માટે જે આપવું ાય તે આપો તો તે વખતે ૫ કે ૧૧ હજાર
|
|
લખાવીને વિદાય કરે છે.
પ્રેમચંદ ભેસ ગુઢકા (મું નઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ હેમેન્દ્રકુમાર મનસાલ શાહ (લોટ) પાનાચંદ પદભરી ગુઢકા (થાનગઢ)
ભાકિો લાખો રૂા. આપી પાંજરાપોળ કરવા કહે છે તે વખતે અનુભવી કહે છે રૂપિયાથી પાંજરાપોળ ન
આમ પશુ દયા જીવદયા એ શબ્દ જૈન શાસનમાં પ્રચલિત છે અને તેને ધન માનવું કે કહેવું તે જીવદયાના ધર્મ શબ્દથી વિપરીત છે. ધન તો રૂપિયા, સોનું, ચાંદી, હીરા, જમીન, મકાન વિ. છે જે કંઈ સેવાની ચીજ નથી ત્યારે અબોલ નિરાધાર લંગડા પશુ પંખીઓ અને માનવો પણ દયા અનુકંપાને પાત્ર છે.
પશુધન શબ્દનો પ્રયોગ પશુ જીવ છે અને તેને સાચવાની વાત ઉડી જાય છે જેમ ઘરમાં ઘડીયાળ, પલંગ કબાટ વિ. તૂટી ફૂટી ગયા હો તો તેને ધન ન કહેતા ભંગાર કહે છે.પશુ ધન એ શબ્દ જીવદયા શબ્દને લાગુ થતો નથી કેમ કે લૂલા લંગડા નિરાધાર પશુ પાલવા તે જીવદયા છે. કે પશુધનને બચાવો, ગોચર હશે તો પશુધન બચશે છાણ હશે તો સંસ્કૃતિ ટકશે. આ બધા શબ્દો અને વાકર્યો ઉપજાવી કાઢેલા છે અને જાહેરાતોમાં હેન્ડબીલોમાં અને પરબીડીયા ઉપર પશુધન બચાવો વિ. છપાવીને ભલાન ભાવને નીચોવી લેવાનું થાય છે.
જ્યારે સુકાળ હોય છે ત્યારે પશુધનની વાતુ કરનારને કંઈ કરવાનું રહેતું નથી. પણ જીવદયાની વાતને માનનારને લૂલા લંગડા અને નિરાધાર પશુ પંખીઓની દયા અને તેવા માનવીઓની અનુકંપા ચાલુ જ રહે છે.
ગુજરાતમાં દુષ્કાળ છે તો પાણી ઘાસ વિ. ન અછત છે તેના અભાવે ગમે તેના પશુઓ નિરાધાર બન્ય