________________
n
=
=
"
ના
પ.'
''''''''''' :::::
. . . . . . .
R૭૨
જૈન શાસન (અ વાડિક) ) શુભાભિધાન હતું : પન્યાસ શ્રીમાન્કાન્તિ વિજયજી | સતાવી ગઈ. અલબત્ત ! આ મુમુક્ષુની શિષ્યવૃતિ બે – મહારજ.. એમનું ચારિત્ર્ય એવું તો અત્યુજ્જવલ હતું, જેને | જવાબ હતી. તેણે ચોપાસ ઘેરાયેલા વિરોધ માદળોને જોઈને એમ કહ્યા વિના રહી શકાય નહિ કે ચન્દ્રમાની | વિખેરવા સત્યાગ્રહના મંડાણ કર્યા. ધવલને જેમ આકાશના કોઈ તરંગો ખરડી શકે નહિ; તેમ | ‘દીક્ષા જીવનના મોંઘેરા પ્રતીક સમા ૨ જોહરણ આમના અત્તરને આશા-આશંસાના મેલ સ્પર્શ સુધ્ધા કરી | (ઓશો) નો સ્વીકાર ન કરી શકે ત્યાં સુધી આયંબિલ તપ શકે નહિ.
| નહિ જ છોડું..” અલબત્ત ! “સરિરામ'ના આ પ્રભાવી-મહાપ્રભાવી| દીક્ષાર્થીની ઉપરોક્ત પ્રતિજ્ઞાએ સ્વજનોની ચોપાસ શિષ્યનિની ચાંદશી’ ચારિત્રોજ્જવલતાએ સૌરાષ્ટ્રવાસી | સન્નાટો ફેલાવ્યો. જેણે જ જાદુગરની ભૂમિકા એ કરી. ભવ્ય મૂહને આકર્ષણનું એવું તો ઘેલું લગાડી દીધું તું' કે આ| ફલત : વિરોધો મુમુક્ષુના ચરણે પડ્યાં.. સ્નેહિજનું સમ્મત વિરલ વિભૂતિ દૂર દૂર ભાગે તોય શિષ્યો-ભક્તોની સંપદા
થયા. ગુરૂત્વ નકારતા પન્યાસજી મહારાજ આ શિષ્યને તેમને પ્રદક્ષિણા દેતી કરે.
સ્વીકારવા ફરજવાન બન્યાં.. અંતે મુમુક્ષુએ પન સ શ્રી આવાજ એક કિસ્સાની વાત છે.
કાન્તિવિજયજી મહારાજના ચરણે જીવન સમર્પણ કર્યું તે હળવદ ગામ ઝાલાવાડની ધરતી પર વસ્યું છે. માદરે |
સંયમિત બન્યો. હળવદના એક પ્રખ્યાત પરિવારના નરરત્નના તન-મન પર | | બેશક ! મે મુમુક્ષુ એટલે જ શ્રી નગીનકુમાર. આ “પારિત્ર્યચન્દ્રનું તેજ છવાઈ ગયું. તેના જ પ્રતાપે આ
જેઓ જ આજે પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્ વિજય નરરતુ મુમુક્ષુ બની ગયો. તેનું માનસ પન્યાસજીના | નરચન્દ્ર સૂરિમહારાજ'ના નામ સાથે ગુરૂનું નામ રોશન કરી પદસ્તામાં જીવન સમર્પણ કરવા લાલાયિત બની બેઠું.
રહ્યાં છે. સબૂર ! પણ સ્વજનો-સ્નેહિઓનો વધુ પડતો સ્નેહ આ તરણના માર્ગમાં અવરોધક બનવાની ભીતિ તરૂણને જ
. . પurus ' '
'
'' ' '''''''''નામના
. .
.
.
. . . . .
.
. . . . .
''''''''''
જીવદયા માટે પ્રકાશભાઈ (ડીસા)ની શહાદત
. . . . .' is a vs વ
'''
''
પાવાવાળી
''
.
.
.
આજે તા. ૧૧-૪-૨૦૦૦ પેપરમાં ડીસા વાળા જીવદયા પ્રેમી પ્રકાશભાઈ અમૃતલાલ શાહના અવસાન સમામાર વાંચેલ છે. તેમણે જીવદયા માટે પોતાના પ્રાણનું બલીદાન આપેલ છે. આ એક ખૂબ જ મ ટું બલિદાન છે. દરેક જીવદયા પ્રેમી માટે આ એક પડકાર છે. જો આવી જ રીતે ચાલતું રહેશે તો કોણ અબોલ જીવ માટે આગળ આવશે. પ્રકાશભાઈની શહાદત એળે ન જાય તે માટે સમસ્ત ગુજરાત તેમજ ભારતભર! સંઘોએ સખત વિરોધ કરી પ્રતિભાવ દર્શાવવો જોઈએ. આ એમની શહાદત એક ચીનગારી બની રહે અને સમસ્ત ભારતમાં ગૌવધ પ્રતિબંધ ધારો લાગુ પડે તેવો નકર પ્રયાસ થવો જોઈએ. એક એક જૈનત્ત્વ માટે ૨ I પડકાર રૂપ કહેવાય.
કેશુભાઈ પટેલની સરકાર જીવદયા માટે સક્રીય છે તો સમસ્ત ગુજરાત સરકાર પાસેથી દરેક સંઘોએ બાંહેધરી લેવી જોઈએ કે ફરીથી આવું નહી થાય. આ એક અભૂતપુર્વ ઘટના છે. પ્રકાશભાઈને ભાવભી,ી શ્રધ્ધાંજલિ છે. જૈનોએ ભાજપ સરકારને પૂરો ટેકો દીધો છે તો આ કેમ ચલાવી લેવાય આની સામેની જેહાદ ઉગ્ર નવી જોઈએ.
દ. હેમેન્દ્ર મનસુખલાલ શાહ - રાજકોટ.
. .
'''''''
.
.
.
. .
.
.
''
. .
.
'
.