SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ " વર્ષ-૧૨ ૦ અંક : ૩૩/૩૪ ૦ તા. ૧૮-૪-૨૦૦૦ . જનક . (શિ-વેણી... . ન - શોર્યવાણી . . * * . ક . . . . . . . . . . . . . . . . '' . . . . . . . . . ''''''''''પાસ'ના . . . . '' . . . વહેણ-૧ : સુવાક્ય સબૂર ! આ સમસ્યા અને પ્રાસા સામેના સંગ્રામમાં ચિનામણિ રત્નને ચીંથરે વીંટવાથી ચિન્તામણિ' શું | આપણે પરાજિત બન્યાં છીએ.. ત્યારે આપણા ભાથામાં કાચ બની જાય ? તેમજ, દ્રષ્ટિરાગ’ના ચીંથરા વીંટી | ‘બુધ્ધિબાણી’ ના દાન-વરદાન દેવા આવી ઉભા છે સેસત સત્યની જુગુપ્સા કરવાથી સત્ય શું અસત્ય બની જાય ? | સુભાષિત..! દ્રષ્ટિરાગને રોગ વ્યક્તિની દ્રષ્ટિને નિસ્તેજ બનાવી શકે છે; સાહિત્યના ભાથે ભંડારાયા સુભાષિતોના બુધ સત્યને તો નહિ જ..! બાણો એવા તો અમોઘ છે; કે જે આપણા સર્વાધિક કઠિ વહેણ-૨ લઘુ ચિંતન : શત્રુની તેમજ સર્વાધિક શ્રેષ્ઠ સ્વજનની શોધ સફળતા તરફ લઈ જાય. आलस्यं है मनुष्याणां शरीरस्थो महात्रिपुः । । સુભાષિતોના બુધ્ધિબાણે શિરમોર શત્રુ તમા नास्त्युद्यः समोबन्धुः कृत्वायं नावसीदति ।। શિરમોર સ્વજનને ખોળવા ચાલી પડેલા વિદ્ધો એક પ્રશ્ન મનને પીડી રહ્યો છે. તે જ પ્રશ્ન કઈ | ભોળી-ભલી-ભૂલી જનતાને જગાડવા સાદ પાડી રહ્યાં છે. કેટલાંય અધ્યાત્મ પંડિતોના દમકતા બદનને નિસ્તેજ બનાવી રહ્યો છે અને તે એકે વિશ્વસમુદાયની અંદર - મનુષ્યનો અજેય દુશ્મન કોઈ હોય તો તે આળસ છે ! હા અફસોસ ! આળસ માનવનો કાતિલ મનુષ્યનો સૌથી મહાન્ શત્રુ કોણ ? આ પ્રશ્નની પીડા એવી દુશમન છે. એથી ય સ્ફોટક વાત તો એ છે, કે તે શિરમર તો કારમી અને પ્રત્યાઘાતી છે કે એકવાર જેને ઉપરોક્ત પ્રશ્ન પી ગયો, તેવી વ્યક્તિને આગળ ચાલતા શત્રુ માનવના દેહબિંબમાં સંતાયો છે ! જાણે બુંદ-બુંદ સાથે સમસ્યાઓ ની ઉભી આલમ કરડવા લાગે છે. સંક્રમિત્ત થઈ ગયો છે.. વિશ્વમાં મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ ? આજ | તો મનુષ્યનો સર્વસ્વદાતા સ્નેહિ જો કોઈ તોતિ I એક પ્રશ્ન અન્ય અનેકાનેક શંકાઓનું જતન કરશે. જેમ કે : | છે; ઉદ્યમ ! પણ બેશક ! તે સુલ્ક એટલો તો મોઘેરો છે કે તે શત્રુ કયે ? તે શત્રુનો વસવાટ ક્યાં? તે શત્રુની હેસિયત તેનું આરાધન કરવું હોય તો પ્રતિક્ષણ સાવધ-સજાગ-સતા શી ? તે શની રાજધાની કઈ ? તે શત્રુનો પ્રત્યુપાય કયો? રહેવું પડે. એક્ષણના ઝોકાથી પણ તે રીતે ચડવાની દહેશત છે. પ્રશ્નોની જાગી ઉઠતી આવી ગિરિમાળામાં જે જો શત્રુના શરણે પહોંચ્યા તો જીવન તારાજ બનશે. અટવાઈ જાય છે, તે જ મહાનુભાવ ત્યારબાદ તેના જો સુહૃદુના શરણે દોડ્યાં, તો જીવન સૂરીલો વનરાજ સમાધાનની તલાશ કરે છે. શત્રુજનોના જુલમથી જલી | બનશે. ઉઠેલું તેનું માનસ ત્યારબાદ પોતાના પ્રેયસુની, પોતાના | હવે, તારાજીના શિરપાવ નીચે કાટમાળ થવું,કે મિત્રની શોધખોળ મચાવવા તૃષાતુર બને છે અને અનહદ વનરાજના ઝુંઝાર સત્ત્વના દીપ પ્રગટાવવા; એનો નિ ય ઉત્કંઠા સેવે છે. મિત્રતાની પરિશોધ કાજે ના આ પ્રાણાન્ત આપણી ઈચ્છાશક્તિને આધીન પડ્યો છે.. પ્યાસ જરૂરથી પોતાના ખોવાયેલા મિત્ર-સ્વજનનો સંકેત કરી જાય છે અને લપાયેલા છૂપાયેલા પેલા શત્રજનના મોઢા નિશ્ચય કરીએ, કે કાટમાળ નહિ, પણ કેશરી (સિંહ) બનશું..! પરનો નકાબ ચીરી લે છે.. વહેણ-૩ઃ લઘુ દ્રષ્ટાન્ત હા ! જાગી ઉઠી છે સમસ્યા, અત્તરના ઉદરે જલી | ભિગ્રહ: ઉઠી છે ખાસ, શોધની ગિરિમાળાઓમાં ઝૂલી રહી છે તલાસ; બસ ! મારો-મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ ? | ચારિત્ર જ નહિ, આકાશમાંથી અવનિ પર કરી છે અને સદાનો સંગાથી મિત્ર કયો? પડેલો તે એક ચાંદનો ટુકડો જ હોવો જોઈએ. તેનું આ . '' . . . . ' . . ' . . ' ' . . . . . . . . ' '' . . . . . . . . . . . . . . . - - - અવનવા ,
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy