________________
2)
વર્ષ-૧૨ અંક : ૩૩/૩૪ તા. ૧૮-૪-૨૦૦૦
ઉપરાંત મંત્ર બીરાજમાન શાંતિમૂર્તિ સ્વ. પૂ. આ. મ. શ્રી વિજય જયંતશેખર સૂરીશ્વરજી મ. ના તપસ્વી શિષ્ય રત્ન મ મુનિરાજશ્રી દિવ્યાનંદ વિજયજી મ. તથા હાલારના હિરલા સ્વ. પૂ. આ. શ્રી વિજય કુંદકંદસૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. મુ. શ્રી કમલો- વિજયજી મ. તથા પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મ. આદિ પધારશે.
આપને - પરિવાર આ મગંલ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
મહોત્સવનો મંગલ કાર્યક્રમ
ચૈત્ર વદ ૧૧ રવિવાર તા. ૩૦-૪-૨૦૦૦ પૂ. ગુરૂ દેવનો મંગલ પ્રવેશ –
ચૈત્ર વદ ૧૩ મંગળવાર તા.૨-૫-૨૦૦૦
– સવારે ૯-૦૦ વાગ્યે પ્રવચન બાદ ૧૦-૩૦ વાગ્યે કુંભ સ્થાપન, દીપક સ્થાપન, જવારારોપણ
– બપોરે ૨-૩૦ વાગ્યે પંચ કલ્યાણક પૂજા –
રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના
ચૈત્ર વદ ૧૪ બુધવાર તા.૩-૫-૨૦૦૦
– સવારે ૯-૦૦ વાગ્યે પ્રવચન
બપોરે ૧૨-૩૦ કલાકે નવગ્રહ પૂજન દર્શાદક્પાલ પૂજન અષ્ટમંગલ પુજન
॥ રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના
ચૈત્ર વદ અમાસ ૦)) ગુરૂવાર તા.૪-૫-૨૦૦૦ ॥ સવારે ૯-૦૦ વાગ્યે પ્રવચન –
– બપોરે ૧૨-૩૯ કલાકે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના ૦
台
વૈશાખ સુદ ૧૧૨ શુક્રવાર તા. ૫-૫-૨૦૦૦ સવારે ૮-૩૦ વાગ્યે શ્રી યાત્રાનો વરઘોડો
પોલીસ ચોકી, ખંભાળીયા ગેઈટ પ્લોટ, વિમલનાથ દેરાસર થઈ ઓસવાળ કોલોની ઉતરશે # બોરે ૧૨-૦૦ વાગ્યે
શ્રી હાલારી વિશા ઓસવાળ સમાજનું ઓસવાળ સેન્ટરમાં સાધર્મિક વાત્સલ્ય સંઘ જમન્ન રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના
વૈશાખ સુદ ૩ શનિવાર તા. ૬-૫-૨૦૦૦
સવારે ૯-૦૦ વાગ્યે શ્રી અોત્તરી સ્નાત્ર
રાત્રે ૮-૩૦ વાગ્યે ભાવના
વૈશાખ સુદ ૪ રવિવાર તા. ૭-૫-૨૦૦૦
– તપસ્વિરત્ના સ્વ. પૂ. સા. શ્રી મહેન્દ્ર પ્રભાશ્રીજી મ. ની પૂણ્ય તીથિ નિમિત્તે સત્તર ભેદી પૂજા