SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ s i s . . ગમે તેટલો / તમને તરથી દુ:ખી * * * 1 વર્ષ-૧૨ ૦ અંક : ૩૩/૩૪ ૦ તા. ૧૮-૪-૨૦૦૦ ૨૫૭ પણ આત્માની વાત જ પ્રધાનપણે પૂછીએ છીએ.” આ વાત | નવકાર(પામે) ગણે તે જીવ ગ્રન્થિદેશે આવ્યો કહેવાય. પણ તમારે સમજવી પડશે. પણ તે કયારે બનશે ? સમ્યગ્દર્શન| ગ્રન્વિદેશ શું, ગ્રન્થિ શું તે પૂછવાનું કોઈને મન થતું નથી આવે તો કે સમ્યગ્દર્શન પામવાની તાલાવેલી આવે તો, | ઘણાને ગ્રન્થિ ઓળખવાનું મન થયું નથી. જેને ગ્રીન સમ્યગ્દર્શન એ જ જગતમાં મોંઘામાં મોંઘી ચીજ છે. શાસ્ત્ર | ભેદવાનું મન ન થાય, તે ભેદવા માટે શું કરવું જોઈએ કે કહે છે કે – અનંતીવાર ઓઘો લેવા છતાં (સાધુ થવા છતા) | જાણવાનું-સમજવાનું મન ન થાય, તે જીવ તેટલી સારી સમ્યગ્દર્શન નથી મળ્યું. કેમ ? સાધુ થયા પછી પણ આ ધર્મક્રિયા કરે તો પણ તે સંસારમાં જ રખડવાનો છે. શરીર તો સાથે જ હોય ને ? શરીર સાથે હોય એટલે પાંચે | મોટેભાગે ઘણો કાળ તેનો નરક-તિર્યંચમાં જવાનો છે પાંચ ઈન્દ્રિય પણ સાથે જ હોય ને ? તે પાંચે પાંચને શું શું | કવચિત તે મનુષ્યપણું પામે તો તેનો પાપનો પૂરવઠો ઘા. જોઈએ ? તે પાંચ-પાંચને અનુકૂળ મેળવવાની ભાંજગડમાં | ગયો હશે. ત્યાં આવી પાપ બાંધી પાછો નરકાદિ દુર્ગતિમાં જીવે તેને સમ્યગ્દર્શન કયાંથી આવે ? આ સમ્યગ્દર્શન ન| રખડવા જશે. આવે ત્યાં સુધી નવપૂર્વ સુધીનું જ્ઞાન ભણે તો ય તે તમને લાગે છે કે – મોટેભાગે જીવનમાં પાપબંધન અજ્ઞાનમાં જ પરિણામ પામે. તેનું ચારિત્ર તેને સ્વર્ગ આપે, જ ક્રિયા ચાલુ છે. !! આ નાશવંતા સુખની પૂંઠે પડી જીવ પણ મોટી દુર્ગતિમાં લઈ જવા માટે, આચાર્યપુંગવ શ્રી બરબાદ કરી રહ્યા છીએ ! તમને શરીર યાદ છે, આ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ત્યાં સુધી ફરમાવે છે કે –| | યાદ નથી. અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ મોક્ષે ગયા છે, તેવો જીવ નવમા સૈવેયેક સુધી જાય તો પણ તેના કપાળમાં તમને મોક્ષ કયારે યાદ આવે છે? મોક્ષ યાદ ન આવે ને ધર્મ નરકાદિ દુર તિ લખાયેલી જ છે. તે બહારથી ગમે તેટલો કરવો તે ધર્મ નથી, નાટક છે. આવી સારી અવસ્થા પામ! સુખી દેખાતા હોય તો પણ અંતરથી દુઃખી જ છે. તે આ છતાં મોક્ષ યાદ ન આવે તો સમજી લેવું કે તેને ધર્મ કરવો કે વાત સમજવાનો જ નથી. નથી. જન્મ સારો નથી. પણ આ મનુષ્ય જન્મ એટલા માટે જેને સમ્યગ્દર્શન પામવું હોય તેને આ સંસાર કેવો સારો છે કે ભગવાને કહેલો મોક્ષમાર્ગ છે, જે, સમ્યગ્દર્શન, લાગે ? ભૂંડ. જ. કર્મયોગે સંસારમાં રહેવું પડે તો રહે પણ | સમ્યગજ્ઞાન, સમ્યચારિત્ર સ્વરૂપ છે તે આ જન્મમાં જ સંસારને સારો માને જ નહિ. સમક્તિી જીવને દેવલોકમાં | મળી શકે તેમ છે, માટે આ જન્મ સારો છે. બાકી આ જન્મ બેસાડો તો તેને લાગે કે - હું મોટી જેલમાં બેઠો છું. મારે | મહાપાપનું કારણ છે, કેમકે પાપ વગર જીવાય તેમ નથી. અહીં પલ્યોપમ અને સાગરોપમનાં આયુષ્ય પૂરાં કર્યા વિના | આ વાત મગજમાં બેસે, સમ્યગ્દર્શન પામવાનું મન છૂટકો નથી તેનું મન તો કયારે ઝટ મનુષ્ય જન્મ પામું, | થાય, ગ્રચિભેદ વિના સમ્યગ્દર્શન થતું નથી તો તે ગ્રથિ કયારે ભગવાનનું શાસન પામું તેમાં જ રમતું હોય છે. ઈન્દ્રો ભેદ શી રીતે થાય તે જાણવાનું મન થાય તો કાર્ય સિદ્ધિ પણ ઈન્દ્રસ મામાં સિંહાસન પર બેસતાં પહેલાં વિરતિને થાય. શાસ્ત્ર ત્યાં (સમ્યગ્દર્શન પામવામાં) સામાયિી, નમસ્કાર કરે છે. તે વિરતિધરોને ધન્ય માને છે અને પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા નથી લખી પરંતુ શુધ્ધય પોતાની જાતને અધન્ય માને છે. અહીં આવેલા એવા તમને પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ મ વિરતિ યા, આવે છે ? ના. કેમ કે, મોટાભાગને લખ્યો છે. સામાયિક લાખ કરે પણ આ પામવાનું મન સમ્યગ્દર્શનનો ખપ જ નથી. કેટલાક વિરતિ લઈને બેઠેલા થાય તો સમક્તિ ન આવે. આ પામવું જ ન હોય કે આલોકના સુખમાં જ મજા કરે છે કેમ કે તેમને પણ સામાયિક પણ શું કરે ? સામાયિકમાં ય તમે શું કરો ? : સમ્યગ્દર્શનનો ખપ નથી. સમ્યગ્દર્શન પામ્યા વગર પણ ઊંઘો કાં વાતો કરો ! સામાયિકમાં પણ આત્માની ચિંતા કરી સાધુ થઈ શકાય છે. શા માટે ? આ લોકમાં મોજ મજા | છો ખરા? કરવા કે ભવાંતરમાં સારાં સારાં સુખો મેળવવા માટે. આ સમ્યગ્દર્શન પામવાની ખરેખરી સારામાં સારી તક લોકના કે પરલોકના સુખ માટે સાધુ થવું એ શાસનની ઘોર || | છે. તેને સમજાવનાર સદ્ગુરુ વિદ્યમાન છે. તેમજ આશાતના છે, ભયંકર આપભ્રાજના છે, ઘોર અપમાન છે, સમ્યગ્દર્શન પામવાના ઉપાય પૂછો અને કહો કે સાધુપણાનો તિરસ્કાર છે. સમ્યગ્દર્શન મેળવ્યા વિના મરવું જ નથી. દશપૂર્વધર | આ જન્મ ત્યારે જ સફળ થાય કે સમ્યગ્દર્શન અને વજસ્વામિજી મહારાજા ફરમાવે છે કે – મનુષ્ય જન્મમાં સમ્યગ્દર્શન થી શુદ્ધ એવું જ્ઞાન અને ચારિત્ર મળે તો. તે| બુદ્ધિમાને સમ્યગ્દર્શન પામ્યા વિના મરવું જ ન જોઈએ. પામવા શું કરવું તે કોઈ પૂછતું જ નથી. અમે કહીએ કે, | ' અનુસંધાન...પાના નં. ૨૩b. * * * ' ' '' '' '' : - ssssssss' ther e issue વ પપપપપ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy