________________
Hindia - 1 - 111 કનક
વર્ષ-૧૨ ૦ અંક : ૩૩૩૪ ૦ તા. ૧૮-૪-૨૦૦૦
૨૫૫)
''
''
0થીની ગણાવીશ
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
૨૦૪૩, શ્રાવણ વદિ- શુક્રવાર તા. ૧૪-૮-૧૯૮૪
શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ-૪૦૦૦૦/
'' '
'
ur b
u
பகககககககககககககககககககககககககக
sine
ssmans
પ્રકીર્ણક ધર્મોપદેશ
ભગવાન ખુદ શું ફરમાવી ગયા છે તે વાત આ પરમષિી (શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના
સમજાવે છે કે – કેટલાક જીવો એવા હોય છે કે જેઓને
ભગવાનની આજ્ઞા માનવી જ હોતી નથી. તેઓ ધર્મ કર આશય વિશ્વ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના
તે ય પોતાને જે જોઈએ તે મેળવવા માટે કરે છે. તેમને - અવ૦).
સમજાવવા છતાં ય સમજતા નથી. ભગવાને જેની ન अणाणाए एगे सोवठ्ठाणा, आणाए एगे निस्वट्ठाणा ।।
પાડી હોય છતાં ય તે માટે જ ધર્મ કરે, તો ભગવાનની एवं ते मा होउ, एअं कुसलस्स दंसणं ।। આજ્ઞાથી વિરુધ્ધ વર્તનારા કયાં જાય? ભગવાને ધર્મ મોક્ષ (શ્રી આચ રાંગ સૂત્ર-૧૬, અધ્યયન-૫, ઉદ્દેશો-૬)
માટે જ કરવાનો કહ્યો છે અને મોક્ષ માટે ધર્મ કરનારને તે
સંસારમાં રહે ત્યાં સુધી મોક્ષની આરાધના માટે જે સામી અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના
| જોઈએ તે વગર માગે મળે અને તેને મૂંઝવે પણ નહિ શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય
| જ્યારે પોતાની મરજી મુજબ ધર્મકરનારને જ્ઞાનિ ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા, અત્યાર
| દુર્ગતિગામી તરીકે જ ઓળખાવે છે. ભગવાનના સુધીમાં એ વાત સમજાવી આવ્યા કે, ભગવાન શ્રી
આજ્ઞાની જાણી બૂઝીને અવગણના કરનારા સંસારમાં ન જિનેશ્વર દેવોનો ધર્મ મોક્ષને માટે જ કરવાનો છે. જે
રખડે તેમાં નવાઈ છે ? ભગવાનનું એક એક વચન જીવો ભગવાનની પરમતારક આજ્ઞા મુજબ મોક્ષની
ઉત્થાપ્યું તેમાંથી નિહુનવો પાકયા છે. જ્ઞાનિઓએ કોઈ સાધના માટે જ આ ધર્મ કર્યા કરે છે તેઓને કર્મયોગે |
[ પણ બાકાત રાખ્યા નથી. સંસારમાં જ્યાં સુધી રહેવું પડે છે ત્યાં સુધી મોક્ષની સાધનામાં જરૂરી સારામાં સારી બધી સામગ્રી વગર માગે
આ, શ્રી આરારાંગ સૂત્રની સાક્ષી આપી એ વા મળ્યા કરે છે. તમે શ્રી અરિહંત પરમાત્માદિ મહાપુરુષોનાં
સ્પષ્ટ કરે છે કે - સમજદાર જીવ સમજવા છતાં જીવન ચરિત્રો વાંચ્યાં નથી. શ્રી શાંતિનાથસ્વામી
સંસારના સુખ માટે જ ધર્મ કરે તો સમજી લેવું કે તે ભગવાનના બાર ભવ થયા છે. એક કરતાં એક ભવ
ભગવાનની આજ્ઞાની દરકાર નથી. ભગવાનની આશ ચઢિયાતો, છેલ્લા ભવમાં તો શ્રી અરિહંતપણાની અને
નહિ માનનારા ગમે તેટલો સારો ધર્મ કરે. નવું રૈવેયર ચક્રવર્તિપણાની એમ બે પદવીઓ પામ્યા છે. દરેકે દરેક | પણ પામે છતાં પણ ત્યાં ય અંતરથી સુખી નહિ. ત્યાંથી ભવમાં સંસારની સુખસામગ્રીનો પાર નથી છતાં પણ તે
| મનુષ્યમાં આવી નરકાદિ દુર્ગતિમાં જાય. આ વાત સુખની સામગ્રીને હેય જ છોડવા જેવી જ માને છે. મોક્ષ
જાણવા છતાં ય સંસારના સુખ માટે ધર્મ કોણ કરે ? માટે ધર્મ કરનારને કોઈ જ ચિંતા કરવાની હોતી જ નથી,
| સમજદાર કરે? આપણે બધાય આ વાત સમજીએ છી વગર માગે બધી જ અનુકૂળ સામગ્રી મળ્યા જ કરે છે.
| કે - ધર્મ તો મોક્ષ માટે જ થાય ? મોક્ષ માટે જ છે
કરનારને ભૂતકાનાં કોઈ કર્મ ન નડે તો તેના માટે આ વાત જાણવા છતાં, સમજવા છતાંય જે લોકો
દુર્ગતિનાં દ્વાર બંધ, મોક્ષસાધક ધર્મ સારી રીતે સા ] એમ જ કહેતા હોય કે - “ગમે તે માટે ધર્મ થાય તો
શકાય તેવી સદ્ગતિ નકકી જ. આવું જાણવા છતાં કે તેવાઓની તો દયા જ ખાવા જેવી છે. હજી અણસમજા
સંસારની ચીજ માટે ધર્મ કરવાનું મન થાય ? મન થાય છે જીવ હોય તે સમજી જાય તો છોડી દે પણ જે હઠીલા જ
આજ્ઞાની બેદરકારીવાળા કહેવાય ને ? ભગવાન હોય છે અને સાચું સમજાવા છતાં ય માનતા નથી અને
આજ્ઞાની બેદરકારી તે જ મોટામાં મોટું સંસારનું કારણ છે. ગમે તે ઈ દે ય ધર્મ થાય એમ કહે છે તે તો દુર્ગતિગામી
તેવાનો સારામાં સારો ધર્મ પણ પરિણામે દુર્ગતિમાં લઈ લાગે છે. તેની સાક્ષીમાં શ્રી આચારાંગ નામના સૂત્રમાં
જાય. આપણા બધાની શી ઈચ્છા છે?
.
'
.
.
.
' ' ' ''
' படிப
''' '' ''''
.
.
'
'
''
.
'
'
.
'
.
'
.
'
. .
'
'
.
'
. .
'