SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજને પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર 01 જન શાસન (અઠવાડિક). તંત્રીનો : મચંદ મેરા મુજ (મુંબઈ) ] મરત કૌભાઈ મહેતા (રાજા હેમેન્દ્રકુમાર મનસુખ માટે ve)/ પાનચંદ પદમણી કા (થાન) વર્ષ : ૧ ૨) ૨૦૫ ૬ ચૈત્ર સુદ ૧૫ મંગળવાર તા. ૧૮-૪-૨૦૦૦ વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ00 પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦૦ ஏகப்பட்டவங்ககககககககககககககககககககககககககககக | વિનીયોગ પરિવારની વિકૃત કાર્યવાહી છે કે 'પ, જન શાસનની લઘુતા) , , , , , , , , , , , , , , તાજેતરમાં વિનીયોગ પરિવાર દ્વારા અનેક પ્રવૃત્તિઓ | દરિયામાં પાણી બધે ખારું હોય છે તેમ સંસારમાં બ ચાલે છે તેમાં મોટે ભાગે જૈનો જ હશે ? છતાં એ સંસ્થા દ્વારા 1 જ અસાર છે ધન, સુવર્ણ આ બધા પદાર્થો પણ અસાર જ છે જે પ્રવૃત્તિ થા ય છે કે તેમાં અનેક રીતે જૈન શાસનની ઉપેક્ષા, પણ તેમાંથી કયું અસાર નથી તેમ બતાવવું કે ઓછું અસા જૈન શાસનની અપૂર્ણતા અને જૈન શાસનની લઘુતાના | જ છે તે બતાવવું તે દરિયાના પાણીને આદેય કરવા જેમાં પૈગામ દેખા ૧ છે. રાજકીય પક્ષોની જેમ પોતાનો વ્યાપ | થાય છે. વધારવાની વૃત્તિ કરીને શાસનના અજાણ, જૈન શાસનના | તાજેતરમાં આ પરિવાર દ્વારા પૂ. પં. શ્રી ચંદ્રશેખ રહસ્યને નહિ સમજનાર, સારૂં જોઈને અનુમોદન કરે તેવો | વિજયજી મહારાજ અને શ્રી મેનકા ગાંધીની જીવદય દેખાવ. ધર્મ અને દેશનો બધો અધિકાર મળી ગયો હોય | આદિની સભા રાખી હતી અને સંદેશ તા.૨૬ના અહેવા તેમ જૈન શાસનને નબળી પામનારી, જૈન શાસનને હીન | પ્રમાણે ચર્ચા આગળ વધી અને વિવાદનું રૂપ ધારણ કર્યું બતાવનારી, પ્રવૃત્તિઓ થતી દેખાય છે. સભાના ભાવિકો એ પણ કહ્યું હવે આ વિવાદ બંધ કરી પ્રથમ સારું સારૂ થાય છે તેવો દેખાવ થયા પછી તે અહેવાલ કહે છે કે પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. કરે તેજ બરાબર છે. તેવો અધિકાર હાથમાં આવી ગયો | સભાને છોડી ને ચાલ્યા ગયા. હોય તેમ ૨ ને તેવા કાર્યમાં ભલા ભોળા લાગણીશીલ | વિધાન સભાના અધ્યક્ષશ્રી શ્રી ધીરૂભાઈ શાહે પણ ભાવિક આ માએ પુન્યાત્માઓને હાથા બનાવી વેગવંતી | કહ્યું કે આજે શનિવારે વિધાન સભામાં રજા હોય છે એટલે પ્રવૃત્તિ કરે છે. પણ રાજકીય માણસોને લાલચ લોભી અને હું અહીં આવ્યો પણ અહીં પણ વિધાન સભા જેવું કે માયાવીને તેમાં પાછા પડે તો પણ શરમ હોતી નથી શાણાનું વાતાવરણ હતું તેથી મને વિધાન સભાની રજા જેવું ન લાગ્યું સમજુ હિતરવી, શાસન રાગી, શ્રમણ ધર્મના રાગી શ્રમણ | આ વાત ઉપરથી સાબીત થાય છે વિદ્વાન, શાસનની અને શાસન ને વર્ષોથી મહાપુરૂષોની છાયામાં અને શાસન | ધગશવાળા પૂજ્ય મહાત્માને આ સંસ્થાએ ભેખડે ચડાવી પ્રભાવક કાર્યો કરનાર, ઉદાર, દાતાર એવાની પણ વાત દીધા છે રાજકીય નેતાઓને પોતાના માનવા તે ભૂલ છે. તેમને ગળે કે સતી નથી. તેઓ અનેક રીતે ઘડાયા હોય છે તેમના દ્વારા કામ થાય ગોબે રસના ગોળા જેવી અથવા સો વખત જાઠું બોલો તેટલું કરાવવું પણ તેવાને આ રીતે મહત્ત્વ આપવું તે જ તે સત્ય બન જાય તેવી શૈલી દ્વારા થોડા જ વર્ષોમાં શાસન, શાસનની લઘુતા છે. શાસનના વિચારો, શાસનની પ્રણાલીઓ અને શાસનના | રાજકીય નેતાઓ સાથે વાતચીત કરીને દર છે સત્યોને તથા લૌકોત્તર માર્ગને અને લૌકિક માર્ગને સબળો | પરોપકાર અને બીજા કાર્યો કરાવી લેવા તે જાદી વાત છે. દેખાડવાની નબળી પ્રક્રિયા એ જૈન શાસનને હાનીકર્તા છે. | અને તેમની સમકક્ષ કે મુખ્ય બતાવવા તે જાદી વાત છે. , , , , , , , , , , so as to act as a dose on ' છ
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy