________________
પાના "..૨૫૨ થી ચાલુ...
૨, શ્રી તીર્થંકર પરમાત્માઓ. ૧૩. બેરી : કૃષ્ણ વાસુદેવના ગુણગ્રાહીપણાથી ખુશી ૩. યથાલદિક (જેઓને કોઈ નિર્ણય ન થયો હોય તો થયેલા એક દેવે સર્વરોગ-ઉપદ્રવ નિવારક ભરી આપી. દર | આચાર્યદિ ગીતાર્થને પૂછીને નિર્ણય કરે તે.) છ-છ મહિને તેના નાદથી બધાના રોગાદિ દૂર થતા હતા.
૪. પ્રત્યેક બુદ્ધ - તેમને કોઈને કાંઈ કહેવું પણ નથી. | પરંતુ તે ભેરીના રક્ષકો પાસેથી અનેક ધનવાનોએ ધન આપી |
(ઉપદેશ આપવો નથી.) અને કોઈને કાંઈ પૂછવાપણું પણ નથી એકૈક કટકો ‘લમાં ઘસી પીવા માટે લીધો, જેથી ભેરી કંથા જેવી થઈ ગઈ. તેમ જે શ્રોતા સુત્રાર્થને વચ્ચે વચ્ચે ભૂલી જઈ
ગીતાર્થના ત્રણ ભેદ. બીજા પાસેથી સૂત્રાર્થ ગ્રહણ કરી કરી સંભારે તે ભેરીની કંથા
આયારપકપ્પધરા, ચોપુથ્વી અ જે ય ત મજઝા કરનાર રક્ષક વા શ્રોતા અયોગ્ય જાણવા.
તન્નીસાઈ વિહારો, સબાલવુઢસ્ય ગચ્છમ્સ ૧૪. આભીરી : ઘી વેચનાર આભીરે – ભરવાડે,
આચાર પ્રકલ્પ ધર - નિશીથ અધ્યયનના જાણકારી તે ભૂલથી ઘી ઢળી જવાથી આભીરી-ભરવાડણને ઠપકો આપતાં આભીરી તેની સાથે લઢી પડી અને બંને બોલા-ચાલી પરથી
જધન્ય ગીતાર્થ; ચૌદ પૂર્વના જ્ઞાતા એવા ચૌદપૂર્વી તે ઉત્કૃષ્ટ
| ગીતાર્થ. તે બેની મધ્યના તે મધ્યમ ગીતાર્થ, તેઓ વ્યવસાર શ્રોતા ક્રોધી થાય તો તે શ્રોતા આભીરી જેવો અયોગ્ય જાણવો.| સૂત્ર અને દશાશ્રુતસ્કંધના જ્ઞાતા તો હોય છે. આ ત્રણની
- શ્રી આચારાંગ સૂત્રાનુસારે જલના દ્રહની ચતભંગી: | નિશ્રામાં જ બાલ-વૃદ્ધ સાધુવાળા ગચ્છ વિહાર કરવો કલ્પ. ૧. તા-સીતોદાનો દ્રહ - જેમાં પાણી આવે છે અને
| શ્રી ભગવતી સૂત્રમાં અઢારમા શતકમાં સામા પાણી બહાર પણ વહે છે, જેથી નદી નીકળે છે.
ઉદ્દેશામાં મંડુક શ્રાવકને ઉદ્દેશીને કહ્યું છે કે - “હે આ
(મંડુક) શ્રાવક ! જે કોઈ અર્થ, હેતુ, પ્રશ્ન તથા એક વચન દિ ૨. ૫ મદ્રહ : જેમાં નવીન પાણી આવતું નથી પણ
જાણ્યા વિના, જોયા વિના, સાંભળ્યા વિના, તેના સંપૂર્ણ બહાર નીકળે છે.
જ્ઞાનવિના ઘણા લોકોની મધ્યમાં કહે, પ્રકર્ષપણે જણ વે, ૩. લ ણ સમુદ્ર – જેમાં પાણી આવે છે પણ બહાર
પ્રરૂપે, “આ અર્થ આમ જ છે' તેમ દેખાડે, સાક્ષાત્ દેખા તે નીકળતું નથી
શ્રી અરિહંતની, અરિહંત પ્રરૂપિત ધર્મની, કેવલીની મને ૪. મનુષ્ય લોકની બહાર રહેલા સમુદ્રો - જેમાં| કેવલી પ્રરૂપિત ધર્મની આશાતના કરે છે.'' બહારથી પાણી આવતું પણ નથી અને તેમાં રહેલ પાણી | બહાર પણ જતું નથી.
. શ્રી નંદિસૂત્રમાં પણ શ્રી જિનેશ્વર દેવોની તરક
આજ્ઞાની આરાધના અને વિરાધનાનું ફળ બતાવતાં કહ્યું કે - આ ચભંગી શ્રી આચાર્યને આશ્રયીને આ રીતે ઘટાવી છે. તે
| “દ્વાદશાંગીના ભણનાર છતાં પણ આજ્ઞાના વિરાધક થવાથી ૧સુત્રને આશ્રયીને પ્રથમ ભંગ જેવા. પોતે ય શ્રુતભતકાળમાં અનંતા આત્માઓ સંસારમાં ભમ્યા ૧, વર્તમાનમાં ભણે અને બીજાને પણ ભણાવે.
પણ આજ્ઞા વિરાધક સંખ્યાના આત્માઓ ચારે ગતિમાં છેટકે ાયની અપેક્ષાએ બીજા ભંગ જેવા - કષાયનો | છે. (વર્તમાનમાં સંખ્યાતા જીવો હોય માટે “પરિમ” શબ્દ કહ્યો Iઉદય ન હોય ત્યારે કર્યગ્રહનો અભાવ હોય છે અને છે.) ૨. ભવિષ્યકાળમાં પણ આજ્ઞાના વિરાધક અનંતા જીવો. કિાયોત્સર્ગાદિ તપશ્ચર્યાથી કર્મનો ક્ષય કરે છે.
ભમશે.૩, ૩. ચાલોચનાની અપેક્ષાએ ત્રીજા ભાંગા જેવા-પોતે આલોચના જાણે છે પણ બીજાને જણાવતા નથી. (અર્થાત્
તે જ રીતે દ્વાદશાંગીને ભણનારા અને અમાનું કોઈના દોષ કે આલોચને કોઈને કહેતા નથી. કોઈના ગુહ્ય કે
આરાધન કરનારા અનંતા જીવો ભૂતકાળમાં મોક્ષે ગયા.૪, રહસ્યને કોઈને કહે નહિ.)
વર્તમાનમાં સંખ્યાતા જીવો મોક્ષે જઈ રહ્યા છે ૫, અને
ભવિષ્યમાં અનંતા જીવો મોક્ષે જશે. ૬, ૪. કુમાર્ગને આશ્રયીને ચોથા ભાંગા જેવા - તેમને | કમાર્ગમાં જવાનો અને નિકળવાનો અભાવ જ છે.
. (આજ્ઞા વિરાધનાનું આવું કટુ ફળ જાણી મોક્ષાભિષી અથવા
| જીવોએ આજ્ઞા મુજબની આરાધનાના પ્રેમી બનવું. આગનો કેવલ સૂત્રને આશ્રયીને પણ ચાર ભાંગા ધરાવી શકાય.
અર્થ યથાર્થ જણાવવો પણ મતિ કલ્પનાનો જ જણાવવો.) ૧. વિર કલ્પી.