________________
૨૫
વર્ષ - ૧૨ - અંક: ૩૧/૩૨ તા. ૪-૪-૨૦00 તો અનેકો સાધર્મિકોની ભકિત માટે નિયમિત ધમધમતી આ| શાસનદાઝના સંસ્કારો સીંચ્યા હતા. પરિણામે શ્રીયુત રમાભાઇ સત્રશાળામાં પ્રાચીન શહેર ખંભાતમાં સ્થિરવાસ કે આવાસ કરનાર સંપૂર્ણ શાસનને એક પ્રબળ નેતૃત્વ પુરૂ પાડી શકયાં,સમસ્ત પૂજનીય શ્રમણવરો -શ્રમણી ભગવન્તોના સુપાત્રદાનની તો જાણે | શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ જે પ્રશ્નને ઉકળતા ચરૂ સમો લે છે તે મોસમ ઉઘડી જાતી.. કારણ કે નિર્દોષ આહાર અને ભક્ત] “શ્રી સમેત શીખરજી' તીર્થ હકકના વિવાદમાં તેમણે ખૂબ જ અનુયાયી, સંયમીને સાનુકુળ બન્ને પરિબળો અહિં હાજર રહેતા | સૈદ્ધાંતિક ભૂમિકા અદા કરી હતી. તેઓ આ બાબતનો ખાસ હવાલો સાધુજનોના સંકોચનું કોઈ કારણ રહેવા પામતું નહિં. તેમની | સંભાળતા હતા. પોતાની વિદ્યમાનતા સુધીમાં દિગંબરો એક શ્રમણયાત્રાને એક જોરાવર લાકડીનો ટેકો મળી રહે તો જેનું! કાંકરીચાળો ત્યાં નહોતો ચાલવા દીધો. સર્વશ્રેષ્ઠ સોભાગી શ્રેયઃ શ્રેષ્ઠી શ્રી કસ્તુરભાઇના કપાળે કંકુમ |
- જીવનની ઢળતી સંધ્યાએ સમેતશિખરજી તીર્થ પરત્વે ચાલતા, છાંટણા કરી જાય.....
કાનુની જંગમાં જંગી ફતેહ મેળવી દેખાડી તેમણે... જે તાંબરો તો સબૂર ! આ શાસનના સુભટ જેવા શેઠની દિવંગતિ પછી| પરસ્તની હતી... સનાતના સત્યના પક્ષની હતી.... પણ સાપના લીસોટાના ન્યાયે આ સાધર્મિક ભકિત તો વિધમાન
આ શ્રીયુત રમણભાઈની સાધર્મિક ભકિત પણ દૃષ્ટાંતરૂપ બની જ રહી.... નજીકના જ ભૂતકાળમાં આ શેઠ પરિવારના સફળ
રહેતી... અદ્ભુત તેમની નમ્રતા અને નિરાભિમાન ભાણ.. અત્યંત સરાહનીય પ્રતિનિધિ થઇ ગયા :- શ્રીયુત રમણલાલ
પ્રતિવર્ષ તેઓ પર્વાધિરાજ પર્યુષણાને સાધવા માદરે વતન દલસુખભાઇ શ્રોફ, બાબુભાઇ શ્રોફ આદિ પોતાના પ્રતાપી પૂર્વજ શ્રી શેઠ કસ્તુર માઇનો વીરવારસો તેમણે બરાબર અજવાળી
| પધારે. તન મન ધનથી ઉલટ ભર્યો એમનો સહકાર સંઘને
સાંપડે. શેરીમાંથી શેઠ જ્યારે પસાર થાય ત્યારે જૈન જૈનેતા એકેક બતાવ્યો. શ્રીયુત રમણલાલ દલસુખભાઇ શ્રોફ પણ શાસનના થંભભૂત શ્રાવકરન બની ગયા. બહુમુખી પ્રતિભાના તેઓ
બાળ - અબાળ તેમની અદપ જાળવી સેલ્યુટ ભરે... પણ સૂબર ! પ્રદ્યોતક હતા. તેમના જીવનમાં ગુણરત્નોનો એક રમણીય શાશી
નિરાભિમાનિતાના પ્રતિક સમા આ શ્રેષ્ઠી તો પોતાના
બાળસાધર્મિકનેય સામેથી પ્રેમભરી નજરે નીહાળી પ્રણામ ખડકાયો હતો...
પાઠવતા... પ્રખર ધર્માચાર્ય ભગવાન્ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પૈધ્ધાંતિક રૂધિરનું દર્પણ તેમના જીવન-કવનમાં
ચોસઠપ્રહરી પૌષધારાધનાના શિશુઓ સમેતના તપસ્વીઓની કમંડળ ઝાલી સ્વયં ભકિત કરી આત્મસંતોષ અનુભવતાને શ્રેષ્ઠી
સંઘના સહુ સદસ્યો માટે અક્ષરો વિનાનો ઉપદેશ બની hયા.... આ ધર્મપુરૂપ મહાપુરૂષે જ તેમને ધર્મની ગળથૂથી પાઇ હતી..
શબ્દો રહિતનું શાસ્ત્ર રચી ગયા.. હસો: હસવાની ના નથી.
બોલાવી લાવો.
પ્રોફેસર : તને અર્થશાસ્ત્રનું જરા પણ જ્ઞાન નથી. તું એક પૈસા માટે બસમાં ફરી ૨ લો ટીકીટ ચેકર એક મુસાફર પાસે આવ્યો અને કહ્યું: ચાલો, જલ્દી કરો, ટિકિટ બતાવો!
ડૉકટરને બોલાવીશ, ડૉકટર તો પાંચ રૂપિયા લેશે. (એ વખતે મુનાફરે ગજવામાંથી ૧૫ પૈસાની ટપાલની ટિકિટ કાઢીને બતાવી.)
સોનું મોનુ, આજકાલ માખીઓની તાકાત કેટલી બધી વધી ગઈ છે? ટી.સી. બોલ્ય : અરે ! આ તો ટપાલ ટિકિટ છે. બસની લાવ!
મોનુ વધે કેમ નહિ? મિઠાઇઓની રેન્જ પણ કેટલી બધી વધી ગઇ છે! મુસાફર બોલ્યો : અરે ! સાહેબ ! આ પંદર પૈસાની ટિકિટથી તો કાગળ સોનું: લાગે છે કે મિઠાઇઓ જોઇને મારી જેમ માખીઓના મકામાં હિંદુસ્તાન આખામાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે, તો હું શું માત્ર મુંબઇમાં પણ પાણી આવી જતું લાગે છે. પણ ફરી ન શકું?
ઇતિહાસના શિક્ષક: “મહેશ, ઇ.સ. ૧૬૬૮માં શું બન્યું? અર્થશાસ્ત્રના પ્રોફેસર એક મોટું પુસ્તક લઇને વાંચતા હતા. તે જ સમયે મહેશ છત્રપતિ શિવાજીનો જન્મ થયો. તેમના શ્રીમતી દોડતા આવ્યા અને કહાં જલ્દી ચાલો, પપૂ એક પૈસો શિક્ષક: ઇ.સ. ૧૭૦૦માં શું બન્યું? ગળી ગયો છે
મહેશ : શિવાજીએ એકવીસ વર્ષ પુરા કર્યા. પ્રોફેસર : બહાર કાઢી નાખ, એમાં હું શું કરું? શ્રીમતી જલ્દી ડૉકટરને
સૌજન્ય: જયહિંદ
દેખા દેતું.
• • • • • • • •
• • • • • • • • • • • • • • • • • •
• • • •