SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. વર્ષ - ૧૨ - અંક: ૩૧/૩૨ તા. ૪-૪-૨000 જવાબ પ્રસ્તુત પ્રશ્નમાં નકારાત્મક સ્વર પાડી રહ્યો છે. દૂર ક્રીડા ...? સ્વાસ્થાને સત્યને શબ્સ બનાવી દઇ, આનૂની, બસ! ઉપર કત ઉદાહરણની જ અંશે અંશ તુલના “સત્ય | શિથિલ તેમજ જમાતે સત્યને જ વધ્યભૂમિ તરફ ધકેલી દવાનો પરસ્તીને પાણીમાં પરઠવી દઇને સધાઈ રહેલી એકમતિ સાથે | સવોનુમતે નિર્ણય કર્યો છે... તેય સત્યનુ હનન છાની-છૂપી નહિ કરવાની લા-જવ બ જરૂરીયાત ઉભી થઇ છે.... અને કે પર્યને પણ સરાજાહેર કરવા તેઓ કૃતસંકલ્પ બન્યો છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ પ્રભુધર્મના પ્રાણ સમા “સત્ય”ને જો | જે સંકલ્પના અમલીકરણનો અન્તિમ આરંભ વિ. સં. ૪૨ ફાંસીના દોરનું જ આલિંગન કરવાનું બચતુ હોય તો સત્યના ભાગે | તેમજ વિ. સં. ૨૦૪૪ ના પટ્ટક તેમજ સંમેલનથી કરવામાં ચાવ્યો. ફાંસીની ફરજ સોંપીને સાધી શકાતી સંઘએકતાને અપનાવવા કરતા .| સત્યને જ વધ્યભૂમિ તરફ લઇ જઇને પોતાની સર્વશિથિલતા સહી તો લાખ ગણું વહેત્તર છે; એકતાના ભોગે પણ આજ્ઞાનું જ|- સલામત રાખવાની તીખી નેમે વડીલોની તો શેહ ભાંગી નાખી... આરાઘન... ગુરૂજનોની શેહ તો તોડી પાડી, અલબત્ત ! શાસ્ત્રોની શેહશરમ શિથિલતા જ સ્વયમ્ એક ખ્યાત - કુખ્યાત શખ્સ છે. [૧ ૪ સ્વયમ એક ખ્યાત . કામ શા છે પણ સાગરમાં પધરાવી દીધી... શખગીરીના વિષયમાં શિથિલતા સાથે સ્પર્ધા કરી શકે એવી સબૂર ! મૂઢ અને મુગ્ધજનતા સત્યના આ વધ્યભૂમિતિના એકાદી પણ હતા જો વિશ્વમાંથી જડી જતી હોય; તો આપણા | પ્રયાણને મૂળભૂત સ્વરૂપમાં પીછાણે જ નહિ એટલા માટે મમણો નયનો વિસ્ફારિત થવા તત્પર રહ્યા છે... શિથિલતા એક એવો | ની આ મંડલીએ “સંઘ એકતા'ની નયનાકર્ષક સવારી કાઢી. જેને મોટો શખ છે, કે જે શખ્સની શખગીરીનો સૂર્યાસ્ત જરૂરથી રાતા-પાછળથી સર્વસહમતિ અને સાર્વત્રિક સમાધાનનું સરઘસ બનાવી વર્ષો જ રહે. અલબત્ત ! શિથિલતા દ્વારા થતો તે સૂર્યાસ્ત સંયમના | દેવામાં આવ્યું. જે સરઘસની બાહ્યા સુન્દરતાના સ્રોતોમાં તણાઈ - સૂર્યના અસ્તસ્વરૂ૫ બની રહે. એથી ય આઘાતજનક વાત તો એ | ખેંચાઇ સમાજનો બહુજનવર્ગ તેમજ ભળી જવામાં પોતાનું શ્રેયઃ છે કે શિથિલતા તારા પ્રેરાતા તે સૂર્યાસ્તને શોભાવતા રકિતમવર્ણો | સમજવા લાગ્યો. સત્યની આ વધ્ય સવારીના સરઘસમાં જ સત્યના ખૂનથીઃ ગાયેલા હોય.. | ઝંપલાવી દેવામાં કેટલાંક અબુઝો પોતાનું આશ્રય સત્યનું લોહી વહાવી, શ્રમણ સંઘના સૂર્યશા તેજસ્વી સંયમને દેખાવા લાગ્યા. અસ્તાચળ પર ઢાળી દઇ પેલી શિથિલતા કદાચ શ્રી જિનશાસનમાં અને સાચ્ચે જતે બધાએ અભુત “સંઘ ઐકય’ના સપના સાકાર શાન્તિની સવાર કે શાન્તિની સધ્યા સરજી બતાવતી હોય, તોય તેT (!) કરી દઇ ભારતના ગગનમંડલને “જૈનમ્ જયતિ શાસનમુના નિદનીય છે. જુગુણનીય છે. જેમાં કોઈ શક ને સ્થાન નથી. | બુલંદ જયનાદોથી ભરી દીધુ (!) જેના કારણે એકવાર તો સત્યની શિથિલતાની ઉપરોકત વાત કદાચ વાંચકને પ્રસ્તુત વિષયમાં | આ અન્તિમયાત્રાએ પણ શાસનભકિતનો જ આભાસ ખડો કરી અપ્રસ્તુત બનતી જણાશે. અલબત્ત ! તે અપ્રસ્તુત એટલા માટે નથી દીધો... કે એ શિથિલતાના શખની જ શખ્સગીરીએ ‘સત્યને વધ્યભૂમિ | પણ.... ત્યાં “સંઘ એકતા” અને “સંઘ ઐકય’ના આ સરઘસે એક તરફ પ્રયાણ કરાવ્યું છે. બહુપૂજનીય શ્રી શ્રણસંઘના ઠીક-ઠીક વળાંક લીધો. જે વળાંક પર વળી જતાં જ સામે એક સ્થાન આવી હિસ્સાપર શિથિલતા નામના શખ્સ પગદંડો જમાવ્યો. તો બહુમાન્ય | પહોંચ્યું. જે સ્થાન હતું... સત્યના હનનનુ... વિ.સં. ૨પપની શ્રી શ્રાદ્ધસંઘના અગ્રણી હિસ્સા પર પણ વિચારોની શિથિલતા એ સવંત જાગી ઉઠી. જે સંવત હજી હમણાંજ આથમી છે તેના તરાપ મારી.... આચાર તો શ્રાદ્ધસંઘના બહુપ્રાયઃ ધવલ રહા, | ભાદરવા મહિને જ સત્યનું વધસ્થાન આવી ગયું. અને તે એટલે પણ વિચારો કથળતા ચાલ્યા... શ્રી શ્રમણ સંઘની આચાર સમેત | ભા.સુ. કલ્પિત ચોથ, ૨૦૫૫ ને મંગળવાર... જે દિવસે સનાતન | વિચારોની શિથિલતા અને શ્રી શ્રાધ્ધસંઘની વિચાર શિથિલતા એ ] સત્યનો વધ થયો. આ સરઘસત્યાં એકવિરામ પામ્યું. જયારે ચોમેર શબ્લગિરીનું સ્વરૂપ ધારણ કર્યું... અને હા પાપ! તેનો ભોગ બની | સત્યપ્રેમીઓમાં સન્નાટો ફેલાયો હતો. ગયું. સત્ય... (વધુ મe ગુન્હા, કસૂર કે અપરાધ છે, શ્રમણો કે શ્રાવકોના... કિન્તુ તેના દોષારોપણનો કળશ ઢોળ દેવામાં આવ્યો સત્યને શિરે આતે કેવી iTts
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy