________________
વર્ષ - ૧૨ - અંક : ૩૧/૩૨ • તા. ૪-૪-૨૦૦0
તિથિ વિવાદનો ઉલ્કાપાત જૈન સમાજને દઝાડી રહ્યો છે... વિસંવાદોનો વિનિપાત ચોમેર નજર નાંખી રહ્યો છે... ત્યારે મનને મૂંઝવે છે; એક મૂંઝવણ ઃ
-સત્યને વધાવીશું કે વધેરશું ?–
લેખાંક - 1
અઢી-અઢી હસ્રાબ્દી લાંબા સમય નેપથ્યને ચીરી નાંખવાની તાતી આવશ્યકતા ઉભી થઇ છે; વિશ્વમહાન શ્રી જિનધર્મની | પ્રતિષ્ઠાના મૂળનું માહાત્મય સમજવા. પચ્ચીસોને પંચાવન વર્ષ | પ્રમાણના વિશાળકાય ભૂતકાળને જો ચીરી શકીશું તો તે આસપાસમાં જ નવાવતાર પામેલી જૈનધર્મની પ્રતિષ્ઠા એક દૃશ્ય બનીને બહાર આવી જશે... ભારતવર્ષની આ ભવ્ય ભૂમિપર શ્રમણાર્ય - ક્ષમા શ્રમણ પ્રભુ શ્રી વર્ધમાન સ્વામિજીએ ત્યારે પ્રાણ - પ્રતિષ્ઠત કર્યો હતો, જૈન ધર્મને...
|
૨૪૧
હા ! નિઃશંકતા ના નિ:શ્વાસ લઇને અને શ્રદ્ધાના સિંહનાદ | પાડી - પાડીને આથી જ કહેવું રહ્યું કે વિશ્વપૂજ શ્રી જિનેશ્વરદેવે | ઉદ્બોઘેલા શ્રીન ્ જિનધર્મનું જીવનસૂત્ર જ સત્ય’ રહ્યું છે. શ્રી જિનધર્મની પ્રસ્થાપના અને પ્રતિષ્ઠાના મૂળમાં જ સત્યનો સાક્ષાત્કાર લપાયેલો છે. સત્યના સાક્ષાત્કારના શકિતજળને આરોગી - આરોગી આ પ્રભુધર્મ, પ્રાદુર્ભાવ પામ્યો છે. પ્રાદુર્ભાવ જ નહિ | અપ્રતિમ પુન્ય પ્રભાવને વર્ષો છે. વીતરાગ ધર્મના પ્રાદુર્ભાવ તેમજ 1 પ્રભાવ વિસ્તારના મૂળ એક એવા તળ સુધી પ્રસર્યા છે, કે જે તળની | તુલના ત્રણલોકની શકિત કરી શકે નહિ. તે તળ એટલે અન્ય કશું
|
લેખક : સત્ય યોદ્ધા''
જ નહિ, કેવળને કેવળ સત્ય...
સત્ય જ નહિ; સનાતન સત્યના તળ સુધી પહોંચી જવામાં એકમાત્ર શ્રી જિનધર્મના મૂળ જ સફળ અને સબળ નીવડ્યા છે. સબૂર ! આથી જ હૃદયની તકતીપર સોનવર્ણા ઓજારે એ કંડારી લેવાની જરૂર છે; કે, (૧) “શ્રી જિનધર્મ તો તેવો જ હોય જે સત્ય પ્રતિબદ્ધ બને.., (૨) જિનધર્મનો આરાધક જૈન તો તેને જ કહેવાય કે જે સત્યનો જ શોધક અને સાધક બને..., (૩) સત્યના શ્વાસથી વિકલ બનેલા વીતરાગ ધર્મનીતો કલ્પના માત્ર પણ ગોઝારી બની બેસે છે.
|
|
|
જૈન ધર્મના પ્રતિષ્ઠાચાર્ય સમા તે જગદ્ગુરૂ પરમાત્માના અન્તઃસ્તલમાંથી જ સ્વાર્થ તો અદૃશ્ય બની ગયો હતો. તેથી જ તેમના એકાદા ચરણમાંય સ્વાર્થના દૃશ્યનુંછાયાચિત્ર પણ ઉભરી આવવાની શક પ્રાણહીન - શ્ર્વાસહીન બની બેસીતી. તે જગદ્ગુરૂના પસ્તલથી લઇને અન્તઃસ્તલ સુધીના પ્રદેશો પર સત્યનો મહાધ્વજ ફરકી રહ્યો હતો. અરે ! તેમના ત્રણે ત્રણ યોગમાં, તેમના સર્વ સંયોગમાં સત્યનો મહાયજ્ઞ પ્રોજજ્વલિત બન્યો હતો... બેશક ! પરમા માના પરિસરમાં પાંગરી ઉઠી તી; સત્યની જ
|
કાળના વહેતા વહેણોએ પોતાના પાતાળી પેટમાં પૂરી પચ્ચીસ -પચ્ચીસ શતાબ્દિઓ ગરક કરી દીધી, તેમ છતાંય સનાતન સત્યના એકમેવ ઉદ્ગાતા શ્રી અરિહન્તોએ ઉપદેશેલા પેલા જૈનધર્મના તાણે અને વાણે ગુંથાયેલ સત્યઘોષોના બુલંદ પ્રતિઘોષો હજીય આજેય થૂ-થૂ... ઘૂઘવાટા વેરી રહ્યા છે. જે સાંભળવા માટે તો સ્વેચ્છાચાર અને સ્વચ્છન્દાચારની આહુતિ માત્ર અપેક્ષિત છે... સ્વેચ્છાચાર અને સ્વચ્છન્દાચારની અકર્ણતા જો આપણને બહેરા -અકર્ણ બનાવી ન ગઇ હોય તો જરૂરથી વર્તમાનના વિષમ યુગમાં પણ
|
સર્વોપરિતા. એવી જ ન તો ત્યાં સ્વાર્થ નામના અભ્યન્તર દૈત્યના | પ્રભુશાસનનુ સત્ય આપણા કાને ટહેલ પાડવા ઉત્સુક છે. હા ! પડછાયાનેય પ્રવેશ સાંપડી શકયો કે નતો ‘સંખ્યા' નામની | ભૂતાવળના ઝાંઝર ત્યાં રણકાર - ઝણકાર ગુંજવી શકયા...
અનેક એક વાર જો તે સત્યનો સાદ અન્તરના કાન આમળી ગયું, તો તે ત્યાર પછી સંખ્યાવાદ’ બહુમતવાદના પ્રેમનો પરપોટો વિસ્ફોટ પામ્યા વિના નહિ રહે. જે વિસ્ફોટ બહુમતિ - એક્પતિની નિરર્થકતાના નગ્નદર્શન કરાવી જશે.
અલબત્ત ! બહુમતિ - એકમતિ કેયાવત્ સર્વાનુમતિની નિરર્થકતા અને સત્યપરસ્ત શાસ્ત્રમતિની સાર્થકતાનું અવલોકન કરવા સર્વ પ્રથમતો આપણે સત્યની સમીપ પહોંચવું પડશે, કારણ કે આપણા રોમે રોમ પ્રજ્વળેલા જિનધર્મની ઉત્પત્તિ અને એના અસ્તત્વને ‘સત્ય’ સાથે તોડી ન શકાય - કેમેય વિઘટિત ન કરી શકાય તેવો બદ્મમૂલ સંબન્ધ રહ્યો છે.
યુગોના યુગોથી અર્જિત = એકઠા કરેલા અહોભાગ્યની