________________
%
ટાઈટલ રી ચાલું
વાવના, પ્રચ્છના (પૃચ્છના), પરિવર્તન અને અનુપ્રેક્ષા. નિર્જરાને માટે શિષ્યોને સૂત્રનું દાન આપવું તે વાચના, સૂત્રાદિમાં શંકા પડતાં ગુરૂમહારાજને જે પૂછવું તે પ્રચ્છના, પૂર્વે ભણેલા સૂત્રાદિ ન ભૂલી જવાય માટે જે વારંવ ૨ નિર્જરાર્થે અભ્યાસ કરવો તે પરિવર્તના, અને સૂત્રાર્થનું સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા.
અનુ એટલે ધ્યાનની પછી પ્રેક્ષા એટલે હૃદયમાં આલોચન તે અનુપ્રેક્ષા કહેવાય. તે આશ્રયના નાદથી ચાર પ્રકારની છે. એ ત્વ, અનિત્યત્વ, અશરણત્વ અને ભવ સ્વરૂપનું જે ચિંતવન તે ધર્મધ્યાનની અનુક્રમે ચાર અનુપ્રેક્ષા કહી છે
“एकोहं नास्ति मे कश्चिन्नाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्या हं नासौ भवति यो मम ॥ इत्येकत्वानुप्रेक्षा ।।।
એકલો છું, મારું કોઈ નથી”, “હું પણ અન્ય કોઈનો નથી”, “એવો કોઈને જોતો નથી કે “હું જેનો હો 3' અને “એવો પણ કોઈ નથી કે જે મારો હોય”. આ એકવાનુપ્રેક્ષા.'
“ઋાય: સનિહિતાપાય: સંપ: પદ્દમા | समागमः स्वप्नसमाः सर्वमुत्पदि भंगुरं ।।
इत्यनित्यत्वानुप्रेक्षा । અા કાયા અપાયને આપનારી છે, સંપત્તિ બધી આપદાનું સ્થાન છે, સમાગમ-સંયોગો-બધા સ્વપ્ન સમાન છે અને સર્વ પદાર્થ ઉત્પાદ અને વ્યય-નાશ સ્વરૂપ છે. આ અનિત્યાનુપ્રેક્ષા.”
"जन्मजरा मरंभयै - रभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यन्न चास्ति शरणं क्वचिल्लोके ।।
इत्यशरणानुप्रेक्षा। ૧ન્મ-જરા-મરણ અને ભયથી વ્યાપત, વ્યધિ-વેદનાથી ગ્રસ્ત એવા આ સંસારમાં શ્રી જિનેશ્વરના સિવાય બીજો કોઈ શરણભૂત નથી એ અશરણાનુપ્રેક્ષા.”
"माता भूत्वा दुहिता भगिनी भार्या च भवति संसारे । વ્રગતિસુતઃ પિતૃતાં પ્રાકૃત પુનશત્રુતાં ચૈવ | 9 || गर्भोत्पत्तौ महादुःखं महादुःखं च जन्मनि । मरणे च महादुःखमिति दुःखमयो भवः ॥२॥
તિ સંસારનુpક્ષા | લાતા થઈને પુત્રી, બહેન કે સ્ત્રી તરીકે આ સંસારમાં થાય છે અને પુત્ર પણ પિતા, ભાઈ તેમજ શત્રુ તરીકે ઉત્પન્ન થાય છે. ગર્ભની ઉત્પત્તિમાં મહાદુઃખ છે, જન્મતાં પણ મહાદુઃખ છે અને મરણ પામને પણ મહાદુ: ખ છે. આ સંસાર દુઃખમય જ છે- આ સંસારાનુંપ્રેક્ષા.