SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જૈન શાસ (અઠવાડિક) = નાપાડ : અત્રે પકિર પ્રતિષ્ઠા તથા સાલગિરા |પંચાહિનકા મહોત્સવ પો. વ. ૧૨ થી મહા સુદ ૧ સુધી ૫૫ નિમિત્તે પૂ. આ. શ્રી વિજયપ્રભાકર સૂ. મ. આદિની નિશ્રામાં પો. સુદ ૧૪ થી પો. વ. ૭ સુધી શાંતિસ્નાત્ર આદિ અઠ્ઠાઈ મહોત્સવ સુંદર ઉજવાયો. છોડના ઉજમણાપૂર્વક ઉજવાયો. # જશવંતપુરા (રાજ) : પૂ. આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભ સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં મુમુક્ષુ રિતુ મારી રમેશચંદ્ર જૈનની દીક્ષા મહા સુદ ૧૩ના ખૂબ ઉત્સાહથી પંચાહિનકા મહોત્સવ પૂર્વક ઉજવાઈ. – સોજત સિટી : પૂ. તપસ્વી આચાર્યદેવ શ્રીમદ્ – થરા : અત્રે પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. ની વિજય કમલરત્ન સૂ. મ. ના પટ્ટધર પૂ. આ દેવ શ્રીમદ્ નિશ્રામાં અંજન શલાકા તથા દીક્ષા મહોત્સવ ઠાઠથી મહા સુદ | વિજય દર્શનરત્નસૂરીશ્વરજી મ. સા. પાલીમાં ૨૫. કાંતિલાલ ૫ થી મહાસુદ ૧૩ ઉજવાયો. સોહનલાલજી ગુલેચ્છા નો ૮ દિવસના રાણકપુરના છ'રી મુલુંડ : પૂ. આ. શ્રી વિજય લલિતશેખર સૂરીશ્વરજી | પાલક સંઘનું ફાગણ વદ ૧૩ શિન ૪-૩-૨૦૦૦ ને મંગલ મ. આદિની નિશ્રામાં ગોવર્ધનનગર અધ્યાત્મ વાટિકામાં પ્રયાણ કરાવી ફાગણ વદ ૧૪ ના દિવસે સંઘી વિનંતિથી ઉપધાન તપ થયા તેની માળનો ભવ્ય મહોત્સવ ઉજવાયો પો. | વર્ષગાંઠ નિમિત્તે સોજત પહોંચ્યા ત્યાં ભવ્ય સામૈયું થયેલ. વદ ૯ વરઘોડો પો. વદ ૧૦ માળારોપણ ઠાઠથી થયા. પ્રવચન પછી જયંતિલાલજી મહેતા, ગૌતમચંદજી ભંડારી, # ડેમોલ સમ્રાટનગર અમદાવાદ : પૂ. આ. શ્રી વિજય | નવરત્નજી ભંડારી તરફથી અનેક સંઘપૂજનો થયેલ અને પ્રભાકર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ડેમોલ પાર્શ્વનાથજી | ફાગણ સુદ ૩ ને વષગાંઠ પ્રસંગે પૂજા, સાધક વાત્સલ્ય તથા મી પૂ. રામચંદ્ર સૂ. મ., પૂ. મૂક્તિચંદ્ર સૂ. ની મૂર્તિની આદિ કાર્યક્રમ ઉજવાયો. પ્રતિદિવસ વ્યાખ્ય નમાં ભીડ પ્રતિષ્ઠા મહાસુદ ૫ ની શાંતિસ્નાત્રાદિ અષ્ટાહિનકા મહોત્સવ | જામતી હતી. ફાગણ વદ ૯ થી ફાગણ વદ બીજી ૧૨ દિ. ઉજવાયો. ૩-૩-૨૦૦૦ સુધી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂન સહિત # પુના ઃ સમેત શિખર તળેટીમાં બિરાજમાન કરવાના પંચાહિનકા મહોત્સવ પૂ. તપસ્વી આ. દે. વિજ વિશ્વચંદ્ર ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુજીમાંથી ૩૬ પાર્શ્વનાથ પ્રભુજી સૂ. મ. તથા પૂ. આ. દે. વિજય દર્શનરત્ન મૂ.મ. તથા ભરાવાના ચડાવા પૂ. આ. શ્રી વિજય જયકુંજર સૂરીશ્વરજી રૈવતવિજયજી મ. ની નિશ્રામાં ઉજવાયો. પાલી અને મ. પૂ આ. શ્રી વિજય મુક્તિચંદ્ર સૂરીશ્વરજી મ., પૂ. મુ. શ્રી સોજતમાં ભવ્ય મહોત્સવ થયેલ. અક્ષય વિજયજી મ. આદિની નિશ્રામાં શુક્રવાર પેઠમા મહાસુદ ૧ ના ણા ઉત્સાહથી પુના શહેર જૈન આરાધક સંઘના ઉપક્રમે બોલાયા. – અમદાવાદ પાલડી રંગસાગર : પૂ. આ. શ્રી વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં જામનગરના શ્રીમતિ મંજલ બેન વૃજલાલભાઈની દીક્ષા મહા સુદ-5ના ઠાઠથી ઉજવાઈ તે નિમિત્તે જામનગર શાંતિભવન જૈન ઉપાશ્રય આણંદ બાવા ચકલામાં પો. વદ ૧૨ ના શાંતિસ્નાત્ર મહોત્સવ પૂ. પં. શ્રી વજ્રસેન વિ. મ., પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. આદિની નિશ્રામાં ઉજવાયો. ॥ સુરત : નેમુભાઈની વાડી જૈન ઉપાશ્રયમાં પૂ. શાસન સમ્રાટ પરિવારના પૂ. આ. શ્રી વિજય કુંદકુંદ સૂરીશ્વરજીના પ્રવચનોનો ખૂબ લાભ લેવાયો પાઠશાળામાં સામુદાયિક સામાયિક આદિ થયા. સંચાલન વિનોદભાઈ બી. શાહ નરેન્દ્ર કામદાર વિ. સારૂ માર્ગદર્શન આપ્યું. – પિંડવાડા (રાજ.) : પૂ. આ. શ્રી વિજય કમલ રત્નસૂરીશ્વરજી મ.ની ૧૦૦) ઓળીની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી સિદ્ધચકૢ મહાપૂજન આદિ તથા ઉજમણાપૂર્વક ભવ્ય DARRER WORRY ભવ્ય અંજનશલાકા કોઈપણ ભાગ્યશાળીના અંજનશલાકા કરાવવી હોય તો ચૈત્ર સુદ ૧ દિ, ૫-૪-૨૦૦૦ સુધીમાં રોટ જીલ્લા પાલી મારવાડમાં પ્રતિમાજી મોકલી આપવા ચૈત્ર સુદ ૬ સોમ ૧૦૪/૨૦૦૦ થી ચૈત્ર સુદ ૧૫ ૧૮/૪/૨૦૮૦ સુધી ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ રોજ રોજ સ્વામિવાત્સલ્ય સાથે પૂ. વર્ધમાન તપોનિધિ ખા. દે. શ્રીમદ્ વિજય કમલરત્નસૂ. મ. ની શુભનિશ્રામાં યોજાશે. રોટ પાલીથી ૩૫ કિ.મી. જોધપુર (રાજસ્થાન)ના હાઈ-વે રોડ પર આવેલ. પાલી મારવાડથી બસો મલે છે.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy