SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ( વર્ષ-૧૨ ૦ અંક ૨૩ થી ૨૫ ૦ તા. ૧-૨-૨OOO ૧૯ પરમ પૂજન્ય ધન્યાશજી. શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજશ્રીનો શણટંકાર (પ્રભુએ સ્વહસ્તે શાસનના સંચાલન માટે જે શ્રી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને અધિકૃત કર્યો છે, તે અધિકૃત સંચાલન ર્ગના હાથમાંથી શાસન સંચાલનનું કાર્ય આંચકી લેવા આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય બળો દ્વારા પ્રેરિત - આયોજીત ર૬૦૦ વર્ષની અશાસ્ત્રીય ઉજવણીના સંબંધમાં પૂજયપાદ પન્યાસજી મહારાજ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજશ્રીનો પ્રભુભકત યુવાનોને સંદેશ) ૨૦૫૬, માગસર વદ બીજ, ભગવાન નગરના ટેકરો, અમદાવાદ, બનવાની હૂંસાતુંસીમાં ધર્મનાશ થવાની પૂરી શકયતા શ્રમણે પાસક, પ્રભુભકત યુવાનો ! રહેલી છે. ચન્દ્રશેખર વિ. ના ધર્મલાભ. આપણે જરૂર ૨૬મી શતાબ્દીને ઉજવીએ. પણ તે આપણા સુવિહિત શ્રમણાચાર્યોના નેતૃત્વ નીચે, માર્ગદર્શન તમને સુવિદિત છે કે ભારતની ધરતી ઉપર આવીને (દિલ્હીમાં) બેટીકન પંથના ધર્મગુરૂ પોપે જાહેરમાં (ખાસ નીચે, તેમની નિશ્રામાં.... આપણે સદા આપણા માથે કરીને ૭૦ હડકાર પાદરીઓ સમક્ષ) આહ્વાન કર્યુ કે “જ્યારે | ગુરૂતત્ત્વને રાખ્યું છે. તેને દૂર મૂકીને આપણાથી કશું ન થાય. એશીયાના વૈદિક વગેરે ધર્મો અંધકારમય દશામાં અટવાયા છે તે જૈ શ્રીમંતો અને શિક્ષિતોને મારે કહેવું છે કે ત્યારે હવેના એક હજાર વર્ષમાં સર્વત્ર ક્રિશ્ચિયન ધર્મનો | શતાબ્દીની ઉજવણીનું નિમિત્ત લઈને તમે શાસ્ત્રવિરુધ્ધ વાતો ફેલાવો કરી દેવાની તક ચૂકવી ન જોઈએ. વિશ્વનો આ એક | કે આયોજનો કરવાનું બંધ કરી દો. તમે રાજકારણીઓ સાથે જ પ્રકાશમય ર્મ છે.” ગઠબંધન કરીને સ્વાર્થ સાધવાનું આ કાર્ય મત કરો. જ્યારે પોપે કરેલી આ વાતને શ્રીમંતો, શિક્ષિતો અને તમારી “એકતાઓ” અંતે ઈસાઈ ધર્મ સાથે ભેદી રીતે મિકતા સત્તાધારીઓએ, તો પૂર્ણ સમર્થન આપ્યું, પણ ત્યાં ઉપસ્થિત કરવામાં પરિણામવાની હોય ત્યારે તેવું કશુંય આયોજન રહીને વેટીક પંથના ભેદભરમોથી તદ્દન અજાણ રહેલા કરવાને બદલે રાા હજાર વર્ષથી અબાધિત રીતે ચાલી આવતાં શંકરાચાર્ય, આ, મહાપ્રજ્ઞ વગેરેએ પણ મોકળ મને સમર્થન કર્યું. | જૈન ધર્મની શાસ્ત્રાધારિત રીતે રક્ષા કરો. છતાં જો તમે અધીરા એ તો નિશ્ચિત વાત છે કે વેટીકન પંથ આખા વિશ્વમાં | થશો અને આગળ વધશો તો અમારાથી શાંત બેસી રહી શકાય ઈસાઈ ધર્મ ફેલાવવા માટે સખત પ્રયત્નો છેલ્લા ૫00 વર્ષોથી | તેમ નથી. અમને પ્રાણથી પણ વહાલા જિનશાસનને મારા કરી રહ્યો છે. તેમાં મળેલી નિષ્ફળતાને કારણે હવે તેના જીવતા જરાક પણ આંચ આવવા દઈશ નહિ. આ મારો ધર્મગુરૂઓ રઘવાયા થયા છે, ભૂરાંટા બન્યા છે. કોલ છે. અમારો ખુલ્લો પડકાર છે. આવા વેષમ સમયમાં આપણે બીજુ કાંઈ નહિ તો ધર્મનિષ્ઠ યુવાનો !.... આપણું ઘર (મ) તો બરોબર સંભાળીને સુરક્ષિત કરી દેવું આવી અશાસ્ત્રીય અને ધર્મગુરૂનિરપેક્ષ કોઈ પણ જોઈએ. તેની ઉપરના હુમલાઓને મારી હટાવવા જ જોઈએ. બાબતમાં તમે પડશો નહિ. જે તે સૂફિયાણી દલીલોથી અંજાશો |હિ. કમનસીબે શાસનપતિ, ત્રિલોકગુરૂ પરમાત્મા ચન્દ્રશેખરવિ. મહાવીરદેવની ૨૬મી જન્મશતાબ્દીને નિમિત્ત બનાવીને કહેવાતા જૈન શ્રીમંતો અને શિક્ષિતોની શ્રમણસંઘની નિશ્રા, તા.ક. : કોઈ ગેરસમજ ન થાય તે માટે એક ખુલાસો પણ કે આજ્ઞા, આમના તમામ ને નેવે મૂકીને ચાર ફિરકાની એકતા મારી અસ્વસ્થતાને લીધે આ કાર્ય બોજ હું નહિ ઉઠાવી શકું (એકતા કરવા માં મૂળભૂત સિધ્ધાંતો છોડવા પડશે. આ શી એવી સમજથી મેં આ વિષયમાં શાંત રહેવાનું પસંદ કર્યું હતું. રીતે થઈ શકે ?), “મહાવીરદેવ' ના નામ નીચે પણ જે રીતે વાત આગળ વધી રહી છે તે જોતાં મારાથી ચૂપ મહાવીરદેવના આજ્ઞાપ્રતિબધ્ધ ધર્મને જાકારો, શ્રમણસંઘને બેસી ન રહેવાય - એમ સમજીને મેં આ પત્ર ધર્મનિષ્ઠ બાકાત રાખી વિશ્વના બધા પંથોના લોકોને વહાલા | યુવાનોને લખ્યો છે. 4. સી. ના કાકા : દર 32:08. SER/
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy