SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રી જૈન શાસન (અઠવાડિક) આ મૂલિકા અહિંઆ જ નાશ પામશે. એટલે હું આ મૂલિકા | પોતાને મળેલ ઔષધી મુલિકાનો મહિમા રાજાને કહ્યો અને લઈ તો કઉ અને પછી રાજાને આપીશ. આવી રીતે વિચાર | પોતે લીધેલા અદત્તાદાન ન લેવાના વ્રતની પણ ત કરી. કર્યા પછી એ શ્રેષ્ઠી બન્ને મૂલિકા લઈને પોતાના પુત્રો સાથે પછી રાજાને કહ્યું કે, મને બે મૂલિકા જમીન ઉપરથી નાપ્ત થઈ ઘરે પાછો ફર્યા. રાત્રે સુતી વખતે શ્રેષ્ઠીએ પોતાની પત્નીને અને આપ રાજ્યના માલિક છો એટલે મને મળેલી મૂલિકાઓ મલિકા પ્તિીની બધી હકિત કહી. એ સમયે મોટો પુત્ર | ઉપર આપનો હક્ક છે. એથી તમે મૂલિકાઓથી યુકત એવા જાગતો હતો. એણે માતા-પિતાની વાતચિત સાંભળી. | આ મોદકોને ગ્રહણ કરીને મને કતાર્થ બનાવો'' આ વા વચનો તારામતીએ પતીને કહ્યું કે, “હે સ્વામિન ! ફક્ત મૂલિકા | સાંભળીને ખુશ થયેલો રાજા લાભચંદ્રને પૂછે છે કે... ‘છે. લઈને રાજા પાસે જવાની તમારી વાત મને રૂચતી નથી એટલે મહાનુભવ ! તમે ક્યાંના રહેવાવાળા છો અને એ નગરમાં તમે ખાંડ વગેરે સામગ્રી જલ્દીથી લઈ આવો. જેથી હું તમને તમારૂ રહેઠાણ કયાં છે ? એ મને કહો. ત્યારબાદ લાભચંદ્ર રાજાને ભેટ આપવા માટે મૂલિકા યુક્ત લાડવાઓ બનાવીને પોતાની બધી કહાણી રાજાને સંભળાવી. એ સાંભળીને આપું.” ઠીને તારામતીની આ સૂચના ગમી જવાથી એ ખાંડ | રાજાએ કહયું કે, “હે સુધન્ય ! તું ખરેખર ધન્યવાદ ને પાત્ર છે વગેરે સામગ્રી લઈ આવ્યા. ત્યાર બાદ તારામતીએ એ ! એટલે જ તું અદત્તાદાન ગ્રહણ કરતો નથી.” શાસે મોમાં કહીં સામગ્રીમથી લાડવા બનાવ્યા. અને બે મૂલિકાઓને અલગ છે કે.'' આ સંસારમાં અસંતોષી જીવો અન્યોના ધ નો ગ્રહણ અલગ સાપન કરીને બે લાડવા અલગ જગ્યાએ મુક્યા. છતા| કરવામાં પ્રવિણ હોય છે. પણ રાજા વિચાર કરે છે કે, પહેલાં સામગ્રી મધવાથી તારામતીએ પોતાના પુત્રો માટે મૂલિકા | હું આ ઔષધિની પરીક્ષા કરી લઉં પછી એ લાવના ૨ શ્રેષ્ઠિનું ઔષધી વગરના બીજા બે લાડવા બનાવીને એ અલગ | યોગ્ય તે સન્માન કરીશ. આમ વિચાર કરીને ૨.જા પેલા જગ્યાએ મુકયા અને કાંઈક કામ માટે પાડોશીના ઘરે ગઈ. | શ્રેષ્ઠીને આદર - સત્કારપૂર્વક વિદાય આપે છે. ત્યારબાદ બીજી બાજુ જંગલમાં લાકડા લેવા ગયેલા શ્રેષ્ઠી અને | પોતાના પુત્રોને બોલાવી ને એક - એક મોદક ખાવા આપે છે. એમના સ્ત્રો લાકડા લઈને શહેર તરફ પાછા ફરી રહ્યાં છે. એ ! બીજે દિવસે સવારે રાજાએ પોતાના પુત્રોને ફરીથી બોલાવ્યા વખતે બને પુત્રો શ્રેષ્ઠીને કહે છે કે, અમે બન્ને ખુબ ભુખ્યા અને એકદમ ઠપકો આપવાની શરૂઆત કરી. રાજ ના કઠોર થયા છીએ એટલે અમને નગરમાં આવવાના બદલે ઘરે) અને તિરસ્કારયુકત શબ્દો સાંભળીને બન્ને રાજપુત્રો જવાની રજા આપો. પુત્રોને ભૂખ લાગી હોવાથી શ્રેષ્ઠીને આશ્ચર્યકિત થઈને રડવા લાગ્યા. રાજાને તો ઔ બધિયુકત એમને રજીથી ઘરે જવાની રજા આપી. બન્ને દિકરાઓ મોદકના ગુણોની પરિક્ષા કરવી હતી એટલે રાજા પોતાના લાકડાનો ભારો લઈને ઘરે આવ્યા એ ભાર નીચે મકાને માને | બન્ને પુત્રોના મુખ તરફ જોવે છે. એ બન્ને પુત્રો ૨ તા હોવા કહે છે કે મા અમને બહુ ભૂખ લાગી છે તો જલ્દીથી કાંઈક | છતા એકેયની આંખમાંથી મોતીના આંસુ તો પડ છે નથી. ખાવાનું આપ. એ વખતે ભાવિના એંધાણથી તારામતીને આથી રાજાને પોતાના પુત્રોને વગર કારણે કડવા વેણ કીધા એ અલગ અલગ મુકેલા લાડવાઓની જગ્યાનું વિસ્મરણ થાય બદલ પસ્તાવો અને દુઃખ થાય છે. પછી એ વિચારે છે કે, જે છે. એથી તેણીએ પોતાના પુત્રોને અંદર જઈને અમુક જગ્યાએ શ્રેષ્ઠિના વચન ઉપર વિશ્વાસ કરીને મેં મારા પુત્રને કઠોર મુકેલા બે લાડવા ખાવાનું કહ્યું. માતાના કહેવા મુજબ પુત્રોએ વચનોથી ઠપકો આપ્યો એ શ્રેષ્ઠીના બન્ને પુત્રોને મૃત્યુની બે લાડવો ખાધા અને પોતાની ભુખ શમાવી. એટલી વારમાં શિક્ષા આપી બદલો લઉં. શહેરમાં ગયેલો શ્રેષ્ઠી લાકડા વેંચીને ઘરે આવ્યો. આવીને ખરૂ જોતા તો ક્રોધ એ અનેક અનર્થોનું મુળ છે. ક્રોધ તો જમ્યા બાદ એણે પત્ની પાસે રાજાને ભેટ આપવા માટે બે | સંસારરૂપી બીજને વધારે છે અને ધર્મભાવનાનો ક્ષય કરે છે. મોદકો માંગ્યા. હકિકતમાં તો મોદક બદલાઈ ગયા હતા. એટલા માટે જ્ઞાની પુરૂષોએ ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. પણ પરંતુ તારામતીને એ વાતની જાણ ન્હોતી. એટલે તેણીએ | ક્રોધે ભરાયેલો રાજા પોતાના ગુપ્તચરને બોલાવીને કહે છે કે, ઘરમાં બચેલા બન્ને મોદક શ્રેષ્ઠીને આપ્યા. એ મોદક તો “ શ્રેષ્ઠી લાભચંદ્રના બન્ને પુત્રોને પકડીને લાવો અને એમને મૂલિકા ખૌષધી વગરના હતા. એ લાડવા લઈને શ્રેષ્ઠી | ચંડાળના હાથમાં સોંપી દઈ એમનો વધ કરાવો.' ગુપ્તચરે રાજમહેલમાં ગયો અને એણે રાજાના ચરણે એ મોદકો ધર્યા. | રાજાની આજ્ઞા પ્રમાણે શ્રેષ્ઠીના બન્ને પુત્રોને પકડીને ચંડાળના એ જોઈને રાજાએ એને પૂછયું કે, હે નગરજન ! તમે મને ભેટ સ્વાધીન કરી દીધા અને પછી રાજાને ખબર આપ્યા. આપવા માટે આ બે મોદક કેમ લઈને આવ્યા? ત્યારે શ્રેષ્ઠીએ ક્રમશ : * *****4/ CHHATRIX 2004 { fજ ૭૦ = છે
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy