SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ : અંક ૨૩ થી ૨૫ ૯ તા. ૧-૨-૨OOO आ श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र stan Tધીનગ૨) fu ૮૦૦૧ મંદિરના શિખર પર ધજા ચડાવવા, ભૂધરભાઈ વોરા દર્શનમ્ (નિવાસ) ૭, પત્રકાર સોસાયટી, કહેડા, કે.પાંજરા, બાંધવાથી, આશાતના | જામનગર. ફોન : ૫૫૯૩૭૩, ૭૬૫૧૯ ફેકસ : (૦૨૮૮) ૬૭૫હૃ૯ T | Nયા ધર્મશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રને જેને દેવસ્વરૂપ માનેલ | ધ્વજા ચડાવવી તેઓ આગ્રહ હોય, તો તેના માટે નીચેઉિભા છે, તેવા જૈન મંદિરોનાં શિખરો ઉપર હાલમાં ધાતુની સીડીઓ | રહીને ધ્વજા ચડાવી શકાય તેવો બીજો માર્ગ કાઢી શકાય તેમ અને શિખરના ઉપરના ભાગે પ્રદક્ષિણા ફરી શકાય, તેવા | છે, તે આપણે અંતમાં જોઈશું. ધાતુના પાંજર ઓ બનાવવાનો નવો રિવાજ પ્રચલિત થયો છે. આચાર દિનકર નામના વર્ધમાન સૂરીજીએ રચેલા કોઈપ કલાપ્રિય કે ધર્મપ્રિય મનુષ્ય મંદિરોના ઉપરના | વિધિવિધાનના જૈન ગ્રંથમાં તથા શિલ્પશાસ્ત્રના પ્રેમમાં ભાગે આવું પાંજરું બનાવેલું જુએ, ત્યારે તેને આઘાત અને | પ્રાસાદને દેવ - સ્વરૂપે વર્ણવેલ છે. તેમાં પ્રતિમા આતા છે ગ્લાનિ થયા પિના રહે નહિં. આવા પાંજરા બનાવવાનું જો| અને પ્રાસાદ દેહ છે તેવો અર્થ આપેલો છે. આમાલસાર પ્રવા જરૂરી હોત, તો શિલ્પશાસ્ત્રની રચના કરનારે તેનો વિધિ | (ડોક) છે એને કળશ મસ્તક છે તથા ધ્વજા તેના કેશ છે તેમ જરૂર બતાવ્યો હોત, પરંતુ શિલ્પશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રના કોઈ | જણાવેલ છે. પ્રતિમાના દેહસ્વરૂપ પ્રાસાદ ઉપર, પોતાની ગ્રંથમાં તેનો ઉ લેખ સરખો નથી. માન્યતા મુજબની સગવડ માટે, જેમ મજૂરના માથે પલો શિલ્પશ સ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે, શાસ્ત્રના માર્ગના | ચડાવે, તેમ પાંજરા અને સીડીઓ ચડાવવી, તે ઘણો મોટો ત્યાગને કરીને પોતાની બુદ્ધિ મુજબ કોઈપણ નવો રિવાજ | અવિનય ગણાય. કરવામાં આવે છે, ત્યારે સમસ્ત ફળનો નાશ થાય છે. હજારો આ પાંજરા અને સીડીથી મંદિરનો દેખાવ ચબુતરા જેવો વર્ષથી આ દેશમાં મંદિરો બંધાય છે અને તે બધાની ધ્વજાઓ | અને તેથી પણ બદતર થઇ જાય છે. તથા શિલ્પસ્થાપત્યનું બધું દર વર્ષે વર્ષગ ઠે બદલવામાં આવે છે. છેલ્લા દશક પહેલાં જ સૌંદર્ય તેથી હણાઈ જાય છે. દુઃખની વાત તો એ છે કે ધ્વજા બદલવા માટે સીડી અને પાંજરા નહોતાં, ત્યારે પણ પોતાના બાંધેલા મંદિરો ઉપર આવા પાંજરા ચડાવીને તેનું ધ્વજા બદલાતી હતી. હજી પણ શત્રુંજય, તારંગા, ગિરનાર, સૌંદર્ય હણી નાખનારા શ્રાવકોનો વિરોધ શિલ્પીઓ પણ કરતા રાણકપુર વગેરે જગ્યાએ સીડી અને પાંજરા વિના જ ધ્વજા નથી, આમલસારને પ્રાસાદની ગ્રીવા એટલે ગળું માનવામાં બદલવામાં આ છે. આવ્યું છે. કઠેડાથી પ્રાસાદનું ગળું દબાય છે. અને આવું કરવું ધ્વજા ૮ દલવા માટે શ્રાવકોએ મંદિર ઉપર ચડવું જ એ ઘણીવાર અનર્થને નોતરનારૂં બને છે. જોઈએ, એવો કોઈ ધાર્મિક નિયમ હોય, તેવું જાણવામાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, સાંપ્રત સમયના આ નથી. જે તરફથી ધ્વજા ચડાવવાની હોય, તેની પાસેથી જે ટુંકા ગાળામાં દેવસ્વરૂપ પ્રાસાદો ઉપર ધાતુઓના પાંજરામાં કે માણસ શિખર ઉપર ચડી શકે તેમ હોય, તે ધ્વજા લઈને ઉપર | પથ્થર લગાડીને, આપમતિથી મનસ્વી રીતે જે કાંઈ જાય અને ધ્વ કા બદલવાનું કામ કરે તેવી પધ્ધતિ હજારો ] અશાસ્ત્રીય અને આશાતનાકારક રિવાજ શરૂ કરવામાં આવ્યો વર્ષથી ચાલે છે અને તે જ વધુ યોગ્ય છે. હોય, તેના દાખલા લઈને ગતાનુગતિક રીતે હવે વધુ મંદિરો શ્રાવકોમાં એવી માન્યતા છે કે, નીચે પ્રતિમાજી હોય ઉપર એનો અમલ કરવામાં ન આવે તો સારું, તેમજ જ્યાં તો તેના ઉપરના ભાગમાં ચાલવું કે ઉભા રહેવું જોઈએ નહીં, | આવું બાંધકામ થયું હોય, ત્યાંથી સીડી – કઠેડા આદિ હાવી કારણકે તેમ કરવાથી દોષ લાગે છે. આ માન્યતા મુજબ તો લેવામાં આવે એ અત્યંત જરૂરી છે. અનિવાર્ય જરૂરત ન હોય, ત્યાં સુધી શ્રાવકોએ મંદિરના પ્રાસાદ દેવસ્વરૂપ અને પ્રતિમાજીના દેહસ્વરૂપ હોવાથી શિખર ઉપર ચડવું જોઈએ નહિ, કારણકે મંદિરના પાછળના પ્રતિમાની જેમ જ તેને પણ પવિત્ર જળથી અભિષેક કરવામાં ભાગે પાંજરાના જે ભાગમાં શ્રાવકો ઉભા રહે છે, ત્યાં જ નીચે આવે છે, તે પ્રતિષ્ઠાવિધિના જાણકારોને તો સમજાવવું પડે પ્રતિમાજી હોય છે. એટલે પોતે ચડવા કરતાં માણસ દ્વારા | તેમ નથી જ. આ જાણકારોએ આ દુષ્ટપ્રથા ઊંડા મૂળ ઘાલે, તે ધ્વજા ચડાવવી તે વધુ યોગ્ય છે તેમ છતાં પોતાના હાથે જ | પહેલાં જ તેને ઉખેડી નાંખવાનો પુરૂષાર્થ કરવો જરૂરી છે.
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy