SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ આજ્ઞાનું ભંજનકારી રીતે જો કે ત્રિકાલ, પોતના વૈભવને ઉચિત ઠાઠ-માઠથી શ્રી વીતરાગદેવની પૂજા કરે તો પણ તે સઘળુંય તેનું નિરર્થક - નકામું છે. પા रन्नो आणाभंगे इक्कुच्चिय होइ निग्गहो लोए । सव्वन्नु आणाभंगे अनंतसो निग्गहं लहइ || ६ || લોકમાં પણ રાજાની આજ્ઞાનો ભંગ કરનારો એકવાર પણ (દેહાંત-મૃત્યુ) દંડ જેવી સજાને પામે છે. જ્યારે શ્રી સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનો ભંગ કરવાથી (આત્મા) અનેતિવાર દંડાય છે. ’’ તે જ રીતે ‘સમ્યકત્વ કુલક' માં પણ (ગા. ૧૯ થી ૨૪માં) આજ્ઞાની મહત્તા બતાવી છે તે પણ જોઈએ. | “ન વિતં રેફ ગળી, નૈવ વિસં નૈવ બિન્દ્રસપ્પો વા | जं ઝુરૂ મહાોલું, તિવૃં નીવK મિત્તે ||9|| જેવી રીતે મિથાત્વ જીવને તીવ્ર રીતે મહાદોષને કરે છે (અર્થાત્ ગાઢ મિથ્યાત્વનો ઉદય જીવને જેવું ભયાનક નુકશાન કરનારો બને છે) તેવી રીતે નુકશાન કરનાર અગ્નિ પણ બનતું નથી, વિષ પણ બનતું નથી કે કૃષ્ણસર્પ પણ કરતો નથી. ॥૧॥ | आणाए अवट्टंतं, जो उववूहिज्ज जिणवरिंदाणं । તિત્યયરસ્ટ મુવમ્સ ય, સંઘસ ય પવ્વાળીઞો સો IIરૂ! આજ્ઞા પ્રમાણે નહિ વર્તીને, જે શ્રી જિનેન્દ્રોની (મોઢેદી) સ્તવના પ્રશંસાને કરે છે તે શ્રી તીર્થંકર પરમાત્માનો, શ્રી શ્રુતનો (આગમનો), અને શ્રી સંઘનો શત્રુ વૈરી જાણવો. III - રું વા યેહ વરાળો, મનુગો સુકુ વિ થળી વિ મત્તો વિ ।| आणाइक्कमणं पुण, तणुयंवि अनंतदुहउं ||४| કોઈના ઉ૫૨ તુષ્ટ થયેલો કે રૂષ્ટ થયેલો પણ ) સજ્જન પણ, ધનવાન પણ કે ભકતજન પણ ગરીબડા - બિચારા મનુષ્યને આપી આપીને શું આપે ? (અર્થાત તેનું શું સારૂ કે નરસું કરે ?) (જ્યારે) અલ્પ એવું પણ આજ્ઞાનું અતિક્રમણ - ખંડન અનંત દુઃખનુ કારણ બને છે. II૪ ܪܪܝܪ શ્રી જૈન શાસન . (અઠવાડિક) તે જ કારણે तम्हा सइ सामत्थे, आणाभट्टमिनो खलु वेहा । अणुकुल गइयरेहिं, अणुसठी होइ दायव्वा ||५|| (સત્ત્વ) સામર્થ્ય હોતે છતે આજ્ઞાભંગ કરનારની ઉપેક્ષા કરવી જોઈએ નહિ પરન્તુ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાયો વડે તેનો પ્રતિકાર કરવો અને શિક્ષા પણ કરવી જો એ. પા हारवियं सम्मत्तं, सामन्नं नासियं धुवं तेहिं I परचित्त रंजणढ्ढा, आणाभंगो कओ जेहिं ॥२॥ જેઓએ લોકોના મનોરંજનને માટે આજ્ઞાનો ભંગ કર્યો તેવા સાધુએ પણ) ઓ સમ્યક્ત્વને તો હારી ગયા પણ ચોક્કર પોતાના શ્રમણપણાનો પણ નાશ કર્યો. ॥૨॥ સૌ વાચકો શાંત ચિત્તે પૂર્વગ્રહથી રહિત બની, મધ્યસ્થ વૃત્તિથી ક્ષી૨ - નીર ન્યાયે હંસવૃત્તિને કેળવી આ લખાણ વાંચી - વંચાવી, તેનો પરમાર્થ જાણી સાચી આરાધના કરી કરાવી વહેલામાં વહેલા પરમાનન્દ પદના ભોકત. બનો તે જ મંગલ કામના સહ આ લખાણમાં છદ્મસ્થપણાથી પ્રમાદ કે ખ્યાલફેર પણાથી શ્રી જિનાજ્ઞા વિસ્તું લખાયું ડોય, કોઈ | પ્રસંગમાં માહિતીફેર હોય તો જાણકારો તે અંગે ધ્યાન ખેંચે અને મારી ઉપર કૃપા કરીને ક્ષમા કરે. એક માટે જ सो धन्नो सो पुन्नो, स माणाणिज्जो य व्दंणिज्जो य । गड्ड रिगाइपवाहं; मुत्तुं जो मन्नए अणं IIદ્દ તે જ ધન્ય છે, તે જ પુણ્યશાલી છે, તે જ માનનીય છે અને અને તે જ વંદનીય છે જે ગાડરિયા પ્રવાહને મૂકીને પારમેશ્વરી આજ્ઞાને જ પ્રધાન માને છે. IIÇો'' આવી રીતના આજ્ઞાનું મહત્ત્વ સમજનારા સુજ્ઞ-સમજી - વિવેકી આત્માઓ આજ્ઞા મુજબ આરાધનામાં ઉજમાળ બને છે અને અલ્પ કાળમાં શાશ્વત એ ા મોક્ષપદને પામનારા બને છે. અન્તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટીકાકાર ભગવંતની વાત કરીને આ લખાણ પૂરૂં કરું છું કે “સ વ હિ પૂછ્યો, ગુહ્ય નનોપિ ચ । शिष्यं सुतं च यः क्वापि, नैवोन्मार्गे प्रवर्त्तयेत् ॥ તે જ પૂજ્ય છે, ગુરુ છે અને પિતા પણ છે જૅ પોતાના શિષ્યને, પુત્રને, જે કોઈને પણ કયારેય ઉન્માર્ગે પ્રવત્તવિતો નથી.’’ // જ્યાળમસ્તુ | શુ× મવતુ શ્રી સંધસ્ય । ****
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy