SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧૨ ૦ એક ૧૮ થી ૨૨ ૦ તા. ૧૮-૧-૨૦૦૦ ૧૫૫ જી (૧૮) વિ. સં. ૨૦૯૧ -- ભાદરવા સુદિ - ૪ શનિવાર આ બધા પરથી ફલિત થાય છે કે “જિનાજ્ઞામાં જ ધ વિ. સં. ૨૦૯૨ - કારતક સુદિ – ૧ રવિવાર છે. આજ્ઞા બાહા ગમે તેટલી સારી પણ પ્રવૃત્તિ દેખાતી હો જ છે (૧૯) વિ. સં. ૨૭૯૨ - ભાદરવા સુદિ -૪ બુધવાર તો તેમાં ધર્મ છે જ નહિ.' તિથિદિન અને પર્વારાધનને કરવું છે વિ. સં. ૨૦૯૩ - કારતક સુદિ – ૧ ગુસ્વાર માટેના બધાં જ સાધનો વર્તમાનમાં મોજાદ છે. શાસ્ત્રી માર્ગદર્શન, શાસ્ત્રાધારો, માર્ગસ્થ મહાપુરૂષોનું પ્રામાણિક આ કોટક પરથી પણ સમજાશે કે જે દિવસે માર્ગદર્શન, ઐતિહાસિક દસ્તાવેજી પૂરાવાઓ તેમજ લવાણી | સંવત્સરીનો જ ૬ વાર હો તે જ વાર બેસતા વર્ષે પણ હોય જ ચર્ચાનો નિર્ણય : આ બધું જ જિજ્ઞાસુને સત્યમાર્ગ જાણ તેવો એકાંત નિયમ નથી. માટે પૂરતું છે. શ્રી જિનાજ્ઞાનું માહાસ્ય સમજે આના ( પરથી તિથિનું સત્ય સમજાઈ ગયું હશે. | આત્માઓને માટે “પરમેશ્વરી આજ્ઞા જ તારણહાર છે કે પર્વતિથિની પણ ક્ષય-વૃદ્ધિ હોઈ શકે છે તે પણ બરાબર | “શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ’ આદિમાં શાસ્ત્રકાર પરમર્ષિઓ પણ સમજી ગયા હ ો. તે યાદ રાખો કે ચાલુ વર્ષે ૨૦૫૫ ના| આજ્ઞાનું મહત્વ ગાતા સમજાવે છે કે – સંવત્સરી ભાદરવા સુદિ -૪ ને સોમવાર તા.૧૩-૯-૧૯૯૯ “समइ पवित्ती सव्वा, आणा वेज्झत्ति भरफला चेव ના જ રોજ છે. તે દિવસે તેની સાચી આરાધના કરી - કરાવી આપણે પરમ ત રક આજ્ઞાના જ આરાધક બનવું છે. તિસ્થા વિ. ન તન મ ત ઇમા '' | | આજ વાત ત્રિકાળ દર્શન' (જૈન ધાર્મિક પાસબુક, પોતાની મતિ પ્રમાણે કરેલી સર્વ પ્રવૃત્તિ આજ્ઞા બાય જેમાં ૨૦૫૨ ૧ | ૨૦૧૭ નું પંચાંગ છે. જેના આશિષ દાતા | | હોવાથી સંસારરૂપ ફળને આપનારી જ થાય છે શ્રી તીર્થકર છે પ. પૂ. પં. પ્ર. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા., પ. પૂ. પં. ઉદ્દેશ કરીને કરાયેલી પણ તે પ્રવૃત્તિ વાસ્તવિક રીતે પી પ્ર. શ્રી જગવ લભ વિજય મ. સા., પ. પૂ. પં. પ્ર. શ્રી તીર્થકરના ઉદેશ પ્રમાણે નથી. /૧/ રત્નસુંદર વિજય મ. સા., પ. પૂ. પં. પ્ર. શ્રી હેમરત્ન जह तुसखंडण मयमंडणाइ रुनाइ सुन्नरन्नं मि ।। | વિજય મ. સા. છે. જે ‘વર્ધમાન સંસ્કૃતિધામ' (ઈરલા - विहलाइँ तहा जाणसु, आणारहियं अणु हाणं ।।२।। પાલ કેન્દ્ર તરફથી ઓકટોમ્બર - ૧૯૯૬ માં પ્રકાશિત થયેલ છે.) ફોતરાને ખાંડવા, મૃતકને શણગારવું અને શું અરણ્યમાં રૂદન કરવું જે નિષ્ફલ છે, તેમ આજ્ઞારણિત જેમાં પાવણ વદ - ૧૧, તા. ૦૬-૦૯-૧૯૯૯] અનુષ્ઠાન પણ નિષ્ફળ છે તેમ જાણો. ||૨|| સોમવાર ૨૦૧૫ जिण आणाए धम्मो, आणारहियाण फुड अधम्म त्तिा વિશેષ નોંધ : इय मुणि उण य तत्तं, जिण आणाए कुणइ धम्म ।।ई। સં. ૨૫૫ ના પર્યુષણ પર્વ આજથી આરંભ | ‘શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞામાં જ ધર્મ છે, અજ્ઞા ભાદરવા સુદ - ૪ સંવત્સરી ૧૩-૦૯-૧૯૯ સોમવારે રહિત (આજ્ઞા બાહા બધીજ પ્રવત્તિ) સ્પષ્ટ અધર્મ જ છે'બા ૨૦૫૫ શ્રી સંવત્સરી મહાપર્વ બારસા સૂત્ર વાંચન પર્યુષણા પ્રમાણે તત્ત્વ - પરમાર્થને જાણીને (આત્મકલ્યાણાર્થીએ) શ્રી મહા પર્વ દરમિયાન આઠમા સંવત્સરીના દિવસે એક વર્ષના એક વચના] જિનાજ્ઞા પ્રમાણે ધર્મને કરવો જોઈએ. llll. ૩૬૫ દિવસ દરમિયાન લાગેલા અતિચારો પાપ - દોષોની આલોચના માયાચનાર્થે કરવામાં આવે છે. आणाए तवो आणाए संजमो तह य दाणमांणाए । आणारहिओ धम्मो, पलालपुल व्व पडिहाइ ॥४॥ આ પ્રઃ | નોંધ - ઉલ્લેખ છે. આજ્ઞામાં જ તપ, આજ્ઞામાં જ સંયમ તેમ આજ્ઞામાં જ છે દાન. આજ્ઞારહિત એવો (દાન - સંયમ (શીલ) અને તમ) રિ તેમજ “ગાયત્રી પંચાંગ” માં પણ જૈનેતર પંડિતે | ધર્મ ઘાસના ભારા જેવો લાગે છે. જો છે શાસ્ત્રીય શુ ધ માર્ગની સમાલોચના પૂર્વક પ્રશ્નોતર आंणा खंडणकारी, जइ वि तिकालं महाविभूईए । આપેલ છે. पूएइ वीयरायं, सव्वं पि निरत्थयं तस्स ।।५।। 0000
SR No.537262
Book TitleJain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1999
Total Pages510
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy